________________
હેતુબિન્દુના પરિચય
[૫] હેતુબિન્દુના પ્રભાવ અને ઉપયોગ
ચૂંટની ટીકા દ્વારા હેતુબિન્દુના પ્રભાવ વ્યાપક રીતે ઉત્તરકાલીન સાહિત્ય ઉપર પડ્યો છે. ઔદ્ધપરંપરાના વિદ્વાને અચૂંટના ઉપયોગ કરે એ તા સ્વાભાવિક છે, પણ બ્રાહ્મણ અને જૈન પરંપરાના સુવિાને એ સુધ્ધાં તેને અનેકવિધ ઉપયાગ કર્યો છે. પ્રકરણપ'ચિકાકાર શાલિકનાથ અને વ્યોમશિવ ખંડન દૃષ્ટિએ તેનો ઉપયોગ કરે છે, જ્યારે વાચસ્પતિ મિશ્ર જેવા સત ંત્રવતંત્ર દાનિકે અટના વિચારોનું મૂલ્યાંકન પણ પોતાની મે કર્યું હોય તેમ લાગે છે. ઉદયને પોતાના બધા જ ગ્રન્થોમાં ધર્મ કીતિના અનેક ગ્રન્થો અને તેની વ્યાખ્યાઓના ખંડનદષ્ટિએ મુખ્યપણે ઉપયોગ કર્યાં છે,૪ એટલે એમાં સટીક હેતુબિન્દુનો કેટલો અને કયા ઉપયોગ થયા છે તે તારવવુ સરલ નથી; છતાં એવે સંભવ લાગે છે કે ઉદ્યને અટની ટીકા અવશ્ય જોઈ હશે. એ ગમે તેમ હા, પણ વધારે ચેકસાઇથી હેતુબિન્દુને બૌદૅતર પરંપરા ઉપર પ્રભાવ દર્શાવવા હોય તે જૈન તર્ક વાડ્મય તરફ વળવું પડે. દિગમ્બર-શ્વેતામ્બર અને જૈન તાર્કિકાએ અરનું ખંડન પણ કર્યું છે અને તેને પાતપેાતાની રીતે ઉપયોગ પણ કર્યો છે. અકલ કપ અને તેના ટીકાકાર અનન્તવીર્ય, અષ્ટસહસ્રીકાર વિદ્યાનન્દ, પ્રમેયકમલમાણ્યપ્રણેતા પ્રભાદ્ર અને અકલ કકૃત ન્યાયવિનિશ્ચયનો અલ કાર રચનાર વાદિરાજ તથા ન્યાયમંજરીકાર જયન્ત ભટ્ટએ બધાએ અર્ચંટ દ્વારા હેતુબિન્દુનો ઉપયોગ છૂટથી કર્યો છે.
[ ૯૧૫
૧.
નવનિયાવૃતિ -મોવાનોવરક્ષા છુ. રૂ.
૨. બ્યામવતીમાં “ રાધાવિજ્ઞામાવયોવિજ્ઞાન” ( રૃ, ૫૬૫ ) એ હેતુબિન્દુનું વાકય આવે છે.
૩. તાવ ટીના (વિજ્ઞયા.), રૃ. ૨, ૩,૨૧૦ માિ
ન્યાય પુમાકારિ (વૃત્તિ). ફ્,
૪. चर्चा आदि
૫. વિદ્ધિતિનિશ્ચય સ્વોવસવૃત્તિ પત્ર ૧૦૭ અ; હથીયાય-ન્યાયજીમુલ. પૃ. ૧૫૦૪,
૬. મિલિવિનિશ્ચયટીના રૃ. ૨૦૦
૭. તત્ત્વાર્થો છુ. ૪, ૨૧૨.
Jain Education International
आत्मतत्त्वविवेकगल क्षणभंग
૮. ન્યાયિિનશ્ચયટીન- - શ્વેતુચિસ્યુતવિરામ ’ (g: રૂ×ખ્ ય), ‘ ફૈત્રુવિન્તુ ચણાનાયેટન ’(બ્રુ. ૪૮૬૬), • જેંટેનોવા હેતુર્િ’(ટ્ટ, ૧૦૦ અ).
.
For Private & Personal Use Only
www.jainelibrary.org