________________
(૨૧૨)
(૨) ધારણું –એનાથી શરીરના કોઈ પણ ભાગમાં પવનને કઈ રીતે લઈ જવે અને પાછા કઈ રીતે તેને બહાર કાઢવે તે શીખાય છે. શ્લોક ૨૬-૩૫
() શરીરમાં વાયુનું સંચલન થાય તેનું અવલોકન-આનાથી પ્રાણું મરણ અને જીવનસંબંધી ભવિષ્ય કથન કરી શકે તેમજ સદભાગ્યદુર્ભાગ્યનું કથન કરી શકે. શ્લોક ૩૬-૧૨૦
(૪) મરણનિર્ણયની બીજી રીતિ-ધ્યાનથી અને દિવ્ય કથનથી.. શ્લોક ૧૨૧-૨૨૪
(૫) જય-પરાજય. ફતેહ હાર-કઈ પણ કાર્યપરત્વે વિગેરે. લોક ૨૨૫-૨૫૧
(૬) નાકિની શુદ્ધિ, શિરાઓની શુદ્ધિએ પવનના માર્ગો છે. જોકે ૨૫-૨૬૩
(૭)વેધવિધિ અને પરંપુરપ્રવેશ આ શરીરમાંથી આત્માને જુદો કરવાની અને બીજાના શરીરમાં તેને પ્રવેશ કરાવવાની કળા, લોક ૨૬૪-૭૩
પ્રકાશ ૬ કો–મોક્ષ પ્રાપ્ત કરવા માટે પરપુરપ્રવેશ અને પ્રાણાયામની નિષ્ફળતા. એને માટે કેટલાક શીખવે છે તેવો પ્રત્યાહાર ઉપયોગી છે. બાન માટે શરીરના ભાગોને ઉપયોગ.
પ્રકાશ છ મો-લોક ૨૮ પિંડસ્થ, શરીરસંબંધી ધ્યાન, એના પાંચ પેટા વિભાગે ધારણા, પાર્થિવી, આનેયી, મારૂતી વારૂણી, તત્રભૂજુઓ ડારકર રિપિટ ૧૮૮૩-૮૪ પૃ. ૧૧૦-૧૧૧
- પ્રકાશ ૮ મા –ોક ૭૮. પદસ્થ ધ્યાન. પવિત્ર શબ્દો અથવા વાય પરત્વે ખાન, કમળપત્રપર એ શબ્દો કે વાકયે લખેલા છે એમ મારવાનું છે. (જો ભાંડારકર સદર ૫. ૧૧૧).
પ્રકાશ ૯ - ક ૧૫. રૂપસ્થ ધ્યાન અહંતના ૨૫પર ધ્યાન (જુઓ ભાંધરાર સદર ૫, ૧૧૨)
પ્રકાશ ૧૦, હો ર૪ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com