________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
qelal
=
ક
જીવ અપૂર્ણ છે, શિવ પૂર્ણ છે. અપૂર્ણતાના ઘોર અંધકારમાંથી પૂર્ણતાના ઉજ્વલ પ્રકાશ તરફ જ ઈએ. સમગ્ર ધર્મપુરુષાર્થનું ધ્યેય પૂર્ણતાની પ્રાપ્તિ છે. આત્માની એવી પૂર્ણતા મેળવીએ કે પછી ક્યારેય અપૂર્ણ બનવાનું ન રહે! મોહ અને અજ્ઞાનના ઓથાર નીચે અનંત અનંત જન્મોથી ભીંસાતી રહેલી ચેતનાને પૂર્ણતાની આ પગદંડી તીવ્રતાપૂર્વક આકર્ષે છે.
સંપૂર્ણ પૂર્ણતાત્તિ'
“અપૂર્ણ પૂર્ણતા પામે કેવી ગહન... ગંભીર છતાંય મધુર વાત કરી છે ગ્રન્થકાર મહાત્માએ! આત્માની પૂર્ણતા મેળવવા કર્મોથી અપૂર્ણ-ખાલી થઈ જઈએ.
-
--
For Private And Personal Use Only