________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લા
www.kobatirth.org
For Private And Personal Use Only
લક્ષ વિનાની પ્રવૃત્તિનું કોઈ મૂલ્ય નહીં, કોઈ ફળ નહીં. એટલે પહેલા જ અષ્ટકમાં લક્ષ બતાવ્યું પૂર્ણતાનું; આત્મગુણોની પૂર્ણતાનું,
આ લક્ષ જે જીવનું બંધાય, "મારે આત્મગુણોની પૂર્ણતા મેળવવી જ છે.' આવો સંકલ્પ થાય, તો જ જીવ જ્ઞાનમાં મગ્ન બની શકે.
Shri Mahavir Jain Aradhana Kendra