Book Title: Divya Dhvani 2011 03
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ 8િ મુમુક્ષુએ ભક્તિ કેવી રીતે કરવી? શરુ ! પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી એક છે આત્મકલ્યાણની શ્રેણીને પામવા જીવનમાં કેળવવા જોઈએ. જે મુમુક્ષુ માટે ભારતીય તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય હોય તે જ સાચી ભક્તિ કરી શકે. ત્રણ પ્રકારની સાધનાપદ્ધતિઓનો જેને દુનિયાના પદાર્થોમાં અત્યંત સ્વીકાર કરેલો છે : મોહાસક્તિ હોય તે મુમુક્ષુ થઈ શકે (૧) ભક્તિમાર્ગની સાધના, નહિ. કારણ કે તેનું ચિત્ત તો (ર) જ્ઞાનમાર્ગની સાધના, પરવસ્તુમાં અહંમમત્વ કરીને ચોંટેલું રહે છે અને ભક્તિ કરવા માટે તો પ્રેમ જોઈએ – (૩) યોગમાર્ગની સાધના. ભાવ જોઈએ, પરંતુ અન્ય પદાર્થો સાથે મમત્વભાવ પ્રાથમિક ભૂમિકામાં ચિત્તશુદ્ધિને માટે હોવાથી પ્રભુ સાથે પ્રેમનો તાર જોડતો નથી માટે નિઃસ્વાર્થ સેવાને પણ ઉપકારી જાણીને ઘણા પ્રથમ જીવે મુમુક્ષુ બનવું જોઈએ. તત્ત્વવિચારકોએ નિષ્કામ કર્મયોગને પણ એક • નવધા ભક્તિની આરાધના : ભક્તિના વિશિષ્ટ સાધનાપદ્ધતિ તરીકે સ્વીકારેલ છે. જે મુખ્ય નવ પ્રકાર છે તેને સર્વમાન્ય ગણવામાં આપણે ભક્તિ કેવી રીતે કરવી તથા ભક્તિ આવે છે અને તે ઘણા પ્રચલિત પણ છે. શ્રી કરવાની મુખ્ય પદ્ધતિઓને વિસ્તારથી સમજીશું. બનારસીદાસજીએ ‘સમયસાર નાટક’માં કહ્યું છેઃ | મુમુક્ષુ : મુમુક્ષુના ઘણા અર્થ થાય છે પણ શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; આપણે અહીંયા જેમને હજુ આત્મજ્ઞાનની પ્રાપ્તિ લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. થઈ નથી તેવો જિજ્ઞાસુ સાધક એમ સમજીશું. [૧] શ્રવણ : ભક્તિના પદોનું, • ભક્તિ પરમાત્મતત્ત્વનું અથવા સદ્દગુરુ ગાથાઓનું, મંત્રોનું, સંતવાણીનું ભાવપૂર્વક શ્રવણ કે શુદ્ધાત્મતત્ત્વનું દાસત્વભાવ સહિત અનુસંધાન કરવું તેને “શ્રવણભક્તિ' કહેવાય છે. કરવું, તેમનાથી સુરતા લગાડવી કે સ્મરણ કરવું તેને ભક્તિ કહેવાય છે. સામાન્ય મનુષ્યને ધર્મનો બોધ પ્રથમ તો કથારૂપે જ ગ્રાહ્ય બને છે અને પછી જેમ તેની ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો પાત્રતા વધે તેમ સૂક્ષ્મતત્ત્વનો બોધ ગ્રહણ કરવાની દંઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, રચિ અને શક્તિ તેનામાં વૃદ્ધિાંત થાય છે. તેથી અને તે સપુરુષના ચરણ સમીપે રહીને થાય તો પવિત્ર પુરુષોનાં જીવનચરિત્રોને સાંભળવાની અને ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.” સંભળાવવાની પ્રથા આપણા સમાજમાં - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રાચીનકાળથી જ ચાલતી આવી છે. આ પ્રકારે • ભક્તના લક્ષણો : જે સાધકે ભક્તિનો પૂર્વે થયેલા મહાન તીર્થંકરો, આચાર્યો, માર્ગ અપનાવવો હોય તેણે પ્રથમ ભક્તના લક્ષણો ઋષિમુનિઓ, ભગવદ્ ભક્તો, દૈવી સંપત્તિવાળા | દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧ .૫

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44