Book Title: Divya Dhvani 2011 03
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 14
________________ ત્રય સમ્યગ્દર્શન (ક્રમાંક - ૧૦) ક ક ક ક ક ર ર % છે. મણિભાઈ ઝ. શાહ છે !; ; ; ; ; ; ૬ ૭૯ (ગતાંકથી ચાલુ) એ મારા પોતાનાં જ કર્મોનું ફળ છે અને તેમાંથી ૫. યશોવિજયજી મહોપાધ્યાયે કહેલા કોઈ દેવ વગેરે છોડાવી શકે નહિ. સમકિતના ૬૭ બોલ પૈકી દશ પ્રકારના વિનય વિષે હવે સમકિતનાં પાંચ દૂષણો - દોષ વિષે કહે જોઈ ગયા. હવે આ બોલ પૈકી આગળ ત્રણ પ્રકારની છે. સમકિતીમાં આ દૂષણો ન હોવાં જોઈએ. આ શુદ્ધિ વિષે કહે છે. આ ત્રણ શુદ્ધિઓ છે : (૧) દૂષણો હોય તેને સમકિત થાય નહીં અને થયું હોય મનશુદ્ધિ (૨) વચનશુદ્ધિ અને (૩) કાયશુદ્ધિ. આ તો વમી જાય. આ દૂષણો આ પ્રમાણે છે : (૧) દરેક વિષે જોઈએ. શંકા, (૨) કાંક્ષા, (૩) વિડિગિચ્છા, (૪) (૧) મનશુદ્ધિ : જિનેશ્વર ભગવાન અને તેમણે મિથ્યામતિ ગુણવર્ણના અને (૫) મિથ્યામતિ બતાવેલો ધર્મ એ જ પરમ શુદ્ધ છે. તે સિવાય પરિચય. હવે આ દરેક વિષે જોઈએ. બીજા કોઈ દેવો કે તેમણે કહેલી વાતો-ધર્મ (૧) શંકા: ભગવાનની કહેલી વાત બરાબર એને શુદ્ધ માનવા એ મિથ્યા છે - બરોબર હશે કે કેમ? કોણ જોવા ગયું છે? વગેરે રીતે વિચારી નથી. એવી માન્યતા એ મનશુદ્ધિ છે. તીર્થકરોની વાતમાં શંકા રાખે તેને સમકિત થાય નહીં. સમ્યક્દષ્ટિ જીવમાં આવી મનશુદ્ધિ પૂર્ણપણે તીર્થકરો વીતરાગી છે. એમને કોઈ પ્રત્યે રાગ નથી હોય છે. અને કોઈ પ્રત્યે દ્વેષ નથી. કોઈને સારું લગાડવાના કે (૨) વચનશુદ્ધિ : જિનેશ્વર ભગવાનની ભક્તિ, કોઈને ખોટું લગાડવાના ભાવ નથી. એમણે તો પૂજાચરણસ્પર્શ વગેરે દ્વારા જે કાર્ય સિદ્ધ એમના કેવળજ્ઞાનમાં જે વસ્તુ જેવી જણાઈ તે વસ્તુ તે થાય તે કાર્ય બીજા દેવોની સેવા કે એમણે રૂપમાં કહી છે. એમનાં વચનોમાં શંકા કરનારને બતાવેલા ધર્મથી ન જ થઈ શકે એવું સ્પષ્ટપણે સમકિત શી રીતે થાય? અર્થાત્ ન જ થાય. માનવું અને કહેવું એ વચનશુદ્ધિ છે. (૨) કાંક્ષા : પ્રત્યક્ષ જૈન ધર્મ પ્રમાણે વસ્તુનું સમ્યક્દષ્ટિ જીવના મુખમાંથી જિનેશ્વર સ્વરૂપ જાણી, અન્ય મતો પ્રમાણે જાણવાની ઇચ્છા ભગવાને કહ્યા સિવાયની વાતને શુદ્ધ માનવા થવી એ કાંક્ષા નામનું દૂષણ છે. કલ્પવૃક્ષ સમાન યોગ્ય એવા શબ્દો નીકળે જ નહીં. વીતરાગનો કહેલો ધર્મ જાણીને બાવળિયા જેવા (૩) કાયશુદ્ધિ : આપણા શરીરને કોઈ છેદન-ભેદન અન્યવક્ષો સમાન અન્ય ધર્મોમાં રુચિ થાય તો કરે તો પણ એમાંથી છૂટવા માટે બીજા કોઈ સમકિત પામે નહીં આવી રચિ જાગવી તે કાંક્ષા દેવની સેવા-ઉપાસના ન કરે અને આવી પડેલું નામનું દૂષણ છે. દુ:ખ સમતાભાવે સહન કરે તે કાયશુદ્ધિ છે. (૩) વિડિગિચ્છા : વીતરાગનો કહેલો ધર્મ સમ્યદૃષ્ટિ જીવ જાણે છે કે મને મળતું દુઃખ તો કરીએ પણ એનું ફળ મળશે કે કેમ એવા વિચાર ૧૨ દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44