________________
મનમાં આવે તો એ વિતિગિચ્છા નામનું દૂષણ છે. પ્રભાવક કહે છે. એમના દ્વારા લોકોને જૈનશાસનનો આવું દૂષણ હોય તે સાચા ધર્મનું ફળ પામી શકે મહિમા સમજાય છે. નહીં. પોતાના આત્માના શુભ પરિણામના બળ (૩) વાદી: ન્યાયશાસ્ત્ર વગેરેનો ઊંડો અભ્યાસ વડે આવું દૂષણ ત્યજવું.
કરીને રાજસભામાં કે એવી જાહેર સભાઓમાં (૪) મિથ્યામતિ ગુણવર્ણન : મિથ્યામતિ ભગવાને કહેલી વાતોને ગર્જનાપૂર્વક રજૂ કરીને જીવોમાં રહેલા દયા, દાન વગેરે ગુણોને જોઈને એની શ્રોતાઓ ઉપર ધર્મનો જબરદસ્ત પ્રભાવ પાડે છે તે પ્રશંસા -વખાણ કરો એટલે એમને મિથ્યાત્વની પુષ્ટિ - વાદી પ્રભાવક કહેવાય છે. શ્રોતા ઉપર એની ઊંડી મળે છે અને આપણું સમ્યક્ત્વ છૂટી જાય છે અથવા અસર પડે છે, અને એટલે એની ધર્મ ઉપરની આસ્થા નબળું પડે છે. માટે આવી પ્રશંસા ત્યજવી. વધી જાય છે – એ સમકિત પ્રાપ્ત કરે છે અને કરેલું
(૫) મિથ્યામતિ પરિચય: મિથ્યામતિ જીવો હોય તો દેઢ થાય છે. -જૈન દર્શનથી ઊલટું માનનારા જીવોની સોબત - (૪) નૈમિત્તિક : અન્ય ધર્મને જીતવા માટે જે એમનો પરિચય કરવાથી આપણામાં પણ એવા વ્યક્તિ પોતાની હોંશિયારીથી જુદાં જુદાં નિમિત્તો - વિચારો આવે છે. જેવો સંગ તેવો રંગ – માટે આવો વસ્તુઓ - વકતવ્ય - દૃષ્ટાંતો વગેરે પૂરાં પાડે છે તે પરિચય એ પણ દૂષણ છે અને સમકિતી જીવે તે નૈમિત્તિક પ્રભાવક કહેવાય છે. ટાળવો જરૂરી છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-
(૫) તપસ્વી : જે પોતાના તપના પ્રભાવથી “તેથી શ્રમણને હોય જો નિજ મુક્તિ કેરી ભાવના, એવું વર્તન કરે, ગુસ્સો વગેરે ન કરે, જિનેન્દ્ર તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં.” ભગવાનની આજ્ઞાનો ક્યારેય લોપ ન કરે અને
તપનો મહિમા વધારે તે તપસ્વી પ્રભાવક છે. હવે આઠ પ્રકારના પ્રભાવક કહે છે. પ્રભાવક એટલે જૈન શાસન-સાહિત્ય, વગેરેનો પ્રભાવ
(૬) વિદ્યાબલી : વિદ્યા અને મંત્રશક્તિમાં જે જેનાથી વધે છે. તે આઠ પ્રકાર આ પ્રમાણે છે.
હોંશિયાર - નિપુણ બની લોકોમાં એ દ્વારા (૧) પ્રવચનિક, (૨) ધર્મકથી, (૩) વાદી,
જિનશાસનનો મહિમા અને જ્ઞાન વધારે તે વિદ્યાબલી (૪) નૈમિત્તિક, (૫) તપસ્વી, (૬) વિદ્યાબલી, (૭)
પ્રભાવક છે. સિદ્ધ, (૮) કવિ.
(૭) સિદ્ધ અંજન યોગ વગેરે દ્વારા અરિહંતના હવે આ દરેક વિષે ટૂંકમાંથી જોઈએ.
જેવું ધ્યાન કરીને બળવાન વ્યક્તિ બીજા ઉપર ધર્મનો
પ્રભાવ પાડે છે તે સિદ્ધ પ્રભાવક કહેવાય છે. (૧) પ્રવચનિક: જે જે કાળમાં જૈનશાસનનાં જે જે શાસ્ત્રો - સાહિત્ય વગેરે ઉપલબ્ધ હોય તે તે
(૮) કવિ સુંદર, ધર્મના અર્થથી ભરપૂર અને શાસ્ત્રોનો અભ્યાસ કરી સામાન્ય જનતાને તેનો અર્થ
સામાને પ્રભાવિત કરે તથા પોતાના ભાવ પણ વધુ અને માહાસ્ય સમજાવનારા જે જે પુરુષો હોય તે
પ્રભાવિત કરે એવી કવિતાઓની રચના કરનાર તે પ્રવચનિક પ્રભાવક છે.
કવિ પ્રભાવક કહેવાય છે. આપણે પૂજા, આરતી,
ભજન વગેરે કરીએ છીએ એની રચના કરનારા તે (૨) ધર્મકથી : જે જે ઉત્તમ પુરુષો મુનિની
આવા કવિ પ્રભાવક છે. એ ગાતાં – બોલતાં આપણી જેમ લોકોના સંદેહો દૂર કરી સાચા ધર્મનું સ્વરૂપ
અંદર એક જાતનો ધાર્મિક રસ ખૂબ વધે છે. (ક્રમશઃ) અને તેનો મહિમા સમજાવે છે તેને ધર્મકથી, નામના
ઘરક છે.
દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧
| ૧૩