________________
છે. ગુસ્સાના નાનકડા બીજમાંથી વેરનું વટવૃક્ષ ઊભું પુષ્કળ કામ કરીને આવ્યો હોય અને કોઈ અણગમતાં થઈ જશે. ચિત્તના એક નાનકડા છિદ્રમાંથી એ પ્રવેશે વચનો બોલવામાં આવે ત્યારે ગુસ્સો જાગે છે. ખૂબ છે અને સર્વત્ર વ્યાપી જાય છે. આવો ક્રોધ માનવને પરિશ્રમ કર્યા બાદ ઘેર આવેલા પતિનું પ્રવેશદ્વારે જ દાનવ બનાવી દે છે.
પત્ની પ્રશ્નોથી “સ્વાગત કરે તો ગુસ્સો આવે છે. ક્રોધને ઓળખવા માટે ગુસ્સાનું બીજ શોધવું અન્ય વ્યક્તિના મનોભાવને સમજવાની જોઈએ. બીજ મળ્યા પછી એનાં ખાતર-પાણી બંધ અશક્તિ ગુસ્સાની જનક બનતી હોય છે. એવી જ કરવાં જોઈએ. ક્રોધના બીજને શોધીએ ત્યારે ખ્યાલ રીતે પ્રત્યેક વ્યક્તિને જીવનમાં અમુક ગમાઆવે કે મોટું અનિષ્ટ સર્જનારા ક્રોધનું મૂળ તો સાવ અણગમા હોય છે. એને અણગમતી વાત બને એટલે નાનું, સામાન્ય કે છે. અઢાર દિવસના ગુસ્સો આવે છે. નિયમિતતામાં માનનારી વ્યક્તિ મહાભારતના યુદ્ધને અને એ પછીના દિવસે થયેલા અનિયમિત વ્યક્તિઓ પ્રત્યે ગુસ્સે થતી હોય છે, સંહારને જોનારાએ વિચાર કરવો જોઈએ કે આનું સ્વચ્છતાનો આગ્રહ રાખનાર અસ્વચ્છ આદતો તરફ મૂળ ક્યાં છે? પાંડવોને પાંચ ગામ નહીં આપવાની અકળાઈને ગુસ્સે થતો હોય છે. ગુસ્સે થવાનું એક દુર્યોધનની ક્રોધી અને અહંકારી મનોવૃત્તિએ કુટુંબ, મોટું કારણ પોતાની ભૂલનો અસ્વીકાર છે. વ્યક્તિ કુળ, સેના, સ્વજનો અને માનવનો સંહાર કરાવી - જો પોતાની ભૂલનો સાહજિક રીતે સ્વીકાર કરી લે, નાખ્યો.
તો ગુસ્સાનાં ઘણાં કારણો દૂર થઈ જાય. મનમાં જરા ઊંડે ઉતરીને ક્રોધના મૂળને એવું નથી કે મહાન પુરુષોને ક્રોધ સતાવતો જોવાની જરૂર છે. પત્ની પતિ પર કે પતિ પત્ની પર નથી. એમના જીવનમાં પણ કોઈ ઘટના ક્રોધ જગાવી ગુસ્સે થાય, ત્યારે ઘણા ગુસ્સાનું કારણ સાવ જુદું જતી હોય છે, પરંતુ એ ક્રોધ ક્ષણિક હોય છે, એમની હોય છે. પત્ની કામથી કંટાળી ગઈ હોય કે પતિ ક્ષમાવૃત્તિ મનમાં જાગતા ક્રોધને ઠારી દે છે.
ફોર્મ નં. ૪, નિયમઃ ૮ ૧. પ્રકાશન સ્થળ : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા- ૩૮૨૦૦૭.
(શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) જિ. ગાંધીનગર. ફોનઃ (૦૭૯) ૨૩૨૭૬૨૧૯/૪૮૩/૪૮૪
ફેક્સ: (૦૭૯) ૨૩૨૭૬૧૪૨ ૨. પ્રકાશન- અવધિ : માસિક ૩. મુદ્રક-પ્રકાશક-માસિક : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર - ભારતીય
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા-૩૮૨ ૦૦૭. ૪. તંત્રીનું નામ : શ્રી મિતેશભાઈ એ. શાહ - ભારતીય
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા-૩૮૨ ૦૦૭. હું નીતિનભાઈ આઈ. પારેખ, આથી જાહેર કરું છું કે ઉપર આપેલ વિગતો મારી જાણ-સમજ મુજબ સાચી છે.
નીતિનભાઈ આઈ. પારેખ - ચેરમેન કોબા, તા. ૧-૩-૨૦૧૧
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા (શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત)
૧૮Tuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧]