________________
કર્યો છે.
વ્યાવહારિક ગુણો છે, જે તેમના પ્રત્યેની અત્યંત વચ્છલ : એટલે વત્સલતા. અત્યંત ભક્તિથી ભક્તજનો ગાય છે. પરંતુ યથાર્થ દષ્ટિએ નિઃસ્વાર્થભાવે પ્રેમપૂર્વક ભવપાર થવાનો માર્ગ જોતાં તો પ્રભુ સંપૂર્ણ વીતરાગી હોવાથી ખરેખર બતાવી પ્રાણીમાત્રનું હિત કરનારા હોવાથી પ્રભુને તો તેમને “કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જગતવત્સલ અથવા હિતવત્સલ કહ્યાં છે. શ્રી જ્ઞાન” - આમ પ્રભુ પૂર્ણપણે આત્મસ્વરૂપમાં જ અમિતગતિ આચાર્ય સામાયિક પાઠમાં તે માટે રમણ કરે છે, તેથી પૂરણ આતમરામ છે. પ્રભુને
આ વિશ્વના સૌ પ્રાણી પર શુદ્ધ પ્રેમ નિઃસ્પૃહ રાગનો અનંતાંશ પણ નથી રહ્યો અને પૂર્ણપણે રાખતાં” એમ કહી પ્રભુની સ્તુતિ કરે છે. સ્વરૂપમાં જ રમતા હોવાથી તેમને ઉપદેશ દેવાનો
સકલ જંતુ વિશરામ : જેમ કોઈ રણમાં કે પરનું કલ્યાણ કરવાનો ભાવ નથી હોતો, પણ ભટકતા સુધા-તૃષાથી પીડિત યાત્રી માટે કોઈ
તીર્થંકર નામકર્મનો ઉદય હોવાથી જગતનું કલ્યાણ વૃક્ષોથી છવાયેલ તળાવડી વિશ્રામનું સ્થાન બને
કરતી ‘દિવ્યધ્વનિ' તેમના દિવ્ય શરીરમાંથી છે, તેમ સંસારવનમાં ભટકતાં, જન્મ-જરા-મરણ
સહજપણે નિષ્કામપણે પ્રવહે છે અને જગતનું અને આધિ-વ્યાધિ-ઉપાધિના દુઃખોથી પીડિત સર્વ
કલ્યાણ આપોઆપ કરે છે. પ્રભુ તો ત્યારે પણ પ્રાણીઓ માટે શાશ્વત સુખ અને શાંતિનો માર્ગ
સંપૂર્ણપણે પોતાના જ્ઞાનસ્વરૂપમાં લીન એવા બતાવનાર હોવાથી પ્રભુ પરમ વિશ્રામનું ધામ
પ્રભુના બીજા વિશિષ્ટ ગુણો દર્શાવતાં અભયદાન દાતા સદા : જગતવત્સલ
આનંદઘનજી આગળ કહે છે : પ્રભુની આસપાસ એવું અનહદ પ્રેમનું વાતાવરણ
વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય શોગ,લ. સર્જાય છે કે તેમના સમવસરણમાં સર્પ-નોળિયો નિદ્રા, તંદ્રા દુરંદશા, રહિત અબાધિત યોગ. લ. આદિ જન્મજાત વૈરી પ્રાણીઓ પોતાનું વેર ભૂલી
શ્રી સુપાસ ૫ જાય છે અને હરણ જેવા નિર્બળ પશુઓ પણ
શબ્દાર્થ તે પ્રભુ વીતરાગ છે. અભિમાન, વાઘ-સિંહ પાસે નિર્ભય થઈને બેસે છે. આવી સંકલ્પવિકલ્પો, રતિ, અરતિ, ભય, શોક, નિદ્રા, અભયદાન આપતી દશા તો પ્રભુ જ્યારે
આળસ આદિ દુર્દશાથી રહિત છે અને મન, વચન, મુનિદશામાં હતા ત્યારે જ પ્રગટ થઈ ગઈ હતી.
કાયાના યોગના બાધકપણાથી પણ પ્રભુ અબાધિત વળી, પ્રભુની દિવ્યધ્વનિમાં પરમ અહિંસા ધર્મની
છે. (મદ = અભિમાન; કલ્પના = સંકલ્પવિકલ્પો; ઘોષણા સર્વદા થતી હોવાથી તે બોધ પામનાર ગતિ , ,
મિનાર રતિ = ઈષ્ટબુદ્ધિ; અરતિ = અનિષ્ટબુદ્ધિ; શોગ = જીવો પણ બીજા જીવોને ક્યારે પણ ભય પમાડતા શોક; નિદ્રા – ઊંઘ; તંદ્રા = આળસ, અર્ધનિદ્રા; દુરંદેશા નથી, ‘જીવો અને જીવવા દો' સૂત્રના પ્રભુ આમ = દુર્દશા, ખરાબ પરિણામો; અબાધિત = બાધા રહિત; સૂત્રધાર હોવાથી તેઓ “અભયદાન દાતા” છે. યોગ = મન, વચન, કાયાના યોગ)
પૂરણ આતમરામ : જગતનું કલ્યાણ ભાવાર્થ : જેમનો રાગ વીતી ચૂક્યો છે તે કરનારા ઉપર કહ્યાં તેવા ગુણો તો પ્રભુના વીતરાગ. પ્રભુએ મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ
| ૨૪ uિuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧]