Page #1
--------------------------------------------------------------------------
________________
વર્ષ: ૩૫ એક ૩ ૩ માર્ચ-૨૦૧૧
શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી પ્રેરિતા
Retail Price Rs. 5/- Each
हिव्यध्वनि
આધ્યાત્મિક મુખપત્ર तत्त्वार्थ श्रद्धानं सम्यग्दर्शनम् ।
જિજ્ઞાસા બળ
જ્ઞાન
વિચાર બળ
Gળ
સભ્ય દર્શન
6
)
વૈરાગ્ય
ધ્યાન Gia
C (
GION
સર્વગુણાંશ તે સમ્યકત્વ “અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રામાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. * શ્રીમદ્ રાજચંદ્રજી,
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર
(શ્રી સદ્ભુત - સેવા - સાઘના કેન્દ્ર સંચાલિત)
કોબા ૩૮૨ . (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (બe૯) ૨૩૨૫૬૧૯, ૨૩ર૬૪૮૩-૮૪ ફેરા : (oછ૯) ર૩ર૦૦૧૪૨ E-mail: srask@rediffmail.com, Web : www.shrimad-koba.org
Page #2
--------------------------------------------------------------------------
________________
(૨)
દ
સંસ્કાર-સિંચન, શિક્ષણ અને સર્વાગી જીવનવિકાસની ## વિધાર્થીઓ માટે ઉત્તમ સગવડ કર જૂન-૨૦૧૧થી પ્રારંભ થતા સત્રથી, આપણી સંસ્થાના નવનિમિતે, શૈક્ષણિક
| સુવિધાઓથી યુક્ત “વિધા-ભક્તિ-આનંદધામ ગુરુકુળ' માં ધોરણ ૫ થી ધોરણ ૧૦ ના વિધાર્થીઓને પ્રવેશ માટેની ઉત્તમ તક પ્રાપ્ત
થઈ શકશે, જેની કેટલીક વિગતો નીચે મુજબ છે : (૧) પૂજ્ય સંતશ્રી આત્માનંદજીનું પાવન સાન્નિધ્યપ્રાપ્ત થશે.
વિધાર્થીઓની વાર્ષિક ફી માત્ર રૂા. ૧૦,૦૦૦/- (દસ હજાર પૂરા) રહેશે. માત્ર વિદ્યાર્થી ભાઈઓને જ પ્રવેશ મળશે. મોટા સ્વચ૭ રૂમમાં પલંગ, કબાટ, ટેબલ, નાઈટલેમ્પ વગેરે સહિત આવાસની સગવડ. શુદ્ધ, સાત્વિક, રુચિકર, આરોગ્યપ્રદ ભોજન અને નિયમિત દૂધ-છાશની સુવિધા. અનુભવી, બાળપ્રેમી, પૂર્ણ સમયના ગૃહપતિ તથા પ્રાઈવેટ ટ્યુશનની સગવડ. ચાલુ શિક્ષણ ઉપરાંત, (A) મત-ગમતના સાધનો (B) ઈતર વાચનની પ્રવૃત્તિ (c) પ્રેરણાદાયી વાર્તાઓનું આયોજન (D) ધર્મ અને નીતિનું શિક્ષણ (E) શાંત, પર્યાવરણસભર, સ્વચ્છ, કુદરતી વાતાવરણ ( સાબરમતી નદીથી નજીક) વિધાર્થીના ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ હોવા જરૂરી છે.
પ્રવેશફોર્મતા. ૨૦ માર્ચથી સંસ્થાના કાર્યાલયમાંથી ઉપલબ્ધ થઈ શકશે. (૧૦) પ્રવેશફોર્મ ટપાલ દ્વારા/ રૂબરૂ મેળવીને નિયત કરેલ તા. ૨૫-૪-૧૧ સુધીમાં ભરીને
સંસ્થાના કાર્યાલયમાં મોકલી આપવું. (૧૧) વિદ્યાર્થીએ તા. ૧-૫-૨૦૧૧ ના રવિવારે સવારે ૯-૦૦ વાગ્યે લેખિત કસોટી તેમજ
મૌખિક ઈન્ટરવ્યુ માટે વાલી સાથે ઉપસ્થિત રહેવું.
(૮).
સુજ્ઞ વાલીઓને, પોતાના બાળકોને આ આયોજનનો લાભ અપાવવા વિનંતી છે. વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેની માહિતી મેળવવા સંસ્થાના કાર્યાલય/ગૃહપતિશ્રીનો સંપર્ક સાધવો.
Page #3
--------------------------------------------------------------------------
________________
અહેવાલો સામાન છે દિવ્યધ્વનિ છે
( -: પ્રેરક :- ) શ્રદ્ધેયશ્રી આત્માનંદજી
( -: સંપાદક :- ) શ્રી મિતેશ એ. શાહ
(અનુક્રમણિકા
-: સ્વત્વાધિકારી :-) || (૧) શ્રી સદ્દગુરુપ્રસાદ ........... શ્રીમદ્ રાજચંદ્રજી..... ૩ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક
સાધના કેન્દ્ર (૨) મુમુક્ષુએ ભક્તિ (શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર કેવી રીતે કરવી ? ...... પૂજ્યશ્રી આત્માનંદજી..... ૫ સંચાલિત)
(૩) અમનનું સરનામું...... પૂજ્ય આચાર્ય વિજય.... ૯ -: મુદ્રક-પ્રકાશક :-)
રત્નસુંદરસૂરિ મહારાજ ડૉ. શ્રી શર્મિષ્ઠાબેન એમ. સોનેજી
ટ્રસ્ટી, શ્રીમદ્ રાજચંદ્ર | (૪) રત્નત્રય ................. શ્રી મણિભાઈ શાહ.... ૧૨ આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા
(૫) ક્રોધ : માનવચિત્તમાં .... ડૉ. કુમારપાળ દેસાઈ....૧૪ -: પ્રકાશન સ્થળ :-) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક
| (૬) શ્રી પદ્મનંદિ આચાર્ય . પ્રા. ચંદાબહેન પંચાલી... ૧૯ સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૭
(૭) શ્રી આનંદઘન ચોવીશી . શ્રી અશોકભાઈ શાહ... ૨૨ ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૧૯
(૮) અપૂર્વ અવસર.......... શ્રી વલભજી હીરજી.... ૨૬ ૨૩૨૭ ૬૪૮૩૮૪ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૧૪૨
(૯) ત્યાગ અને દાન .... શ્રી ગુણવંત બરવાળિયા.... ૨૭ srask@rediffmail.com www.shrimad-koba.org
(૧૦) બાળવિભાગ ...........શ્રી મિતેશભાઈ શાહ.... ૩૦ (-: લવાજમ શ્રેણી :-) (૧૧) Yua Tis ..........
................. ૩૨ ભારતમાં ત્રિવાર્ષિક રૂ. ૧૮૦ (૧૨) સમાજ-સંસ્થા દર્શન ........ ......... ૩૪ આજીવન રૂ. ૭૫૦ પરદેશમાં વર્ષ : ૩૫
માર્ચ, ૨૦૧૧ અંક - ૩ ) By Air Mail ત્રિ-વાર્ષિક : Rs. 2500 શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર 0, £-35
(શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત). આજીવન : Rs. 7000
કોબા - ૩૮૨૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) 1િ70, £-110
આ સાધન , ફોન : (૦૭૯) ૨૩૨૭ ૬૨૧૯૪૮૩૮૪ By Sea Mail
ફેક્સ : (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨ આજીવન : Rs. 3500
sraskarediffmail.com 8િ , £-80
www.shrimad-koba.org
(૧ર) નૈન ધન સરંક્ષા
बा
ब पवन जैन
२॥
Page #4
--------------------------------------------------------------------------
________________
લેખકો / ગ્રાહકો / વાચકોને
પ્રાર્થના
‘દિવ્યધ્વનિ' દર મહિને પ્રગટ થાય છે. * કોઈ પણ અંકથી ગ્રાહક થઈ શકાય છે. • ત્રણ વર્ષથી ઓછી મુદતનું લવાજમ
સ્વીકારવામાં આવતું નથી. ચેક/ડ્રાફ્ટ/એમ.ઓ. “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા'ના
નામનો મોકલવો. @ સહુ સ્વજનો-મિત્રો વધુમાં વધુ ગ્રાહકો
નોંધાવીને સહયોગી બને તેવી વિનમ્ર અપેક્ષા છે. ગ્રાહકોએ પત્રવ્યવહારમાં પોતાનો ગ્રાહક નંબર અને પૂરું સરનામું અવશ્ય લખવું. ગ્રાહક નંબર સરનામાની ઉપર લખેલો હોય તે નોંધી રાખવા વિનંતી છે. સરનામામાં ફેરફાર થયાની જાણ તાત્કાલિક કરવા વિનંતી છે. કોઈપણ લેખ સ્વીકારવો કે ન સ્વીકારવો કે ક્રમશઃ લેવો તેનો સંપાદક મંડળને સંપૂર્ણ અધિકાર રહેશે. લેખકોનાં મંતવ્યો સાથે સંપાદક મંડળનું સહમત હોવું આવશ્યક નથી.
હે પરમકૃપાળુદેવ ! જગતની વિસ્મૃતિ કરીને જે સના ચરણમાં વસે છે એ સને પામે છે અને બધી ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાચનનો ઉદ્દેશ આ જ હોવો જોઈએ’ – એમ આપે ફરમાવ્યું છે. પણ એ એક જ લક્ષ ઉપર અમારી પ્રવૃત્તિ કેમ થતી નથી ? શું યોગ્ય છે અને શું અયોગ્ય છે એ તો આપની કૃપાથી સમજાય છે, પરંતુ યોગ્યની દિશામાં પ્રવૃત્તિ કરતાં અયોગ્ય દિશાની પ્રવૃત્તિ કેમ વધારે થાય છે ? શું અમારી સમજણનો જ વાંક છે કે પછી માનસિક સમજણ એ ‘લક્ષ” કરવા માટે પૂરતી નથી ? અમને હવે એ આત્મલક્ષ થાય એ જ ભાવના છે. હે પ્રભુ ! | સત્ ચિદાનંદ આત્મપ્રાપ્તિનો ઉપાય આપે
બતાવ્યો છે, એનું સ્મરણ કરી એ પ્રમાણે આરાધન કરું છું. જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા છું. જેને જેને મારા માન્યા છે એ બધાને બાદ કરતાં જે અવ્યાબાધ અનુભવ રહે તે હું છું. હું સર્વને જાણનારો, ઉપયોગમય, અવ્યાબાધ, અત્યંત પ્રગટ, સ્વસંવેદન પ્રત્યક્ષ આત્મા છું. હું નિત્ય છું, ભિન્ન છું, અમલિન સ્વભાવી છું. પણ અનાદિથી મિથ્યાત્વરૂપ ભ્રાંતિ હતી અને પારદ્રવ્ય તેમજ પરભાવનો કર્તા હું થતો હતો અને કર્મબંધનથી સજા ભોગવતો હતો. આપની કૃપા વરસી અને મને સ્વરૂપનો મહિમા આવ્યો તેમજ નિર્મળાનંદનો નાથ હું પોતે છું એવું ભાન થયું. આપની કૃપાથી પૂર્ણતાને હું અવશ્ય પ્રાપ્ત થઈશ એવી દઢ શ્રદ્ધા છે.
| | ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||
: મુદ્રણસ્થાન :
ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા,
અમદાવાદ - ૩૮૦૦૦૪ ફોન : ૨૨૧૬ ૭૬૦૩
૨inuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧)
Page #5
--------------------------------------------------------------------------
________________
8 શ્રી સદ્ગુરુપ્રસાદ OB B B B B B B B B B શ્રીમદ્ રાજચંદ્રજી B B B B B B B B B ( સંસાર અનુપેક્ષા )
આયુષ્ય પર્યત સમસ્ત આયુષ્યના હવે સંસાર અનુપ્રેક્ષાનું સ્વરૂપ
પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ વિચારીએ છીએ :
ધરેલ છે. એક અનુદિશ, અનુત્તર
વિમાનમાં તે નથી ઊપજ્યો, કારણ કે આ સંસારમાં અનાદિકાળના
એ ચૌદે વિમાનોમાં સમ્યક્દષ્ટિ વિના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલ જીવ, જિનેન્દ્ર, સર્વજ્ઞ વીતરાગના પ્રરૂપણ
અન્યનો ઉત્પાદ નથી. સમ્યક્દષ્ટિને
સંસારભ્રમણ નથી. કર્મની સ્થિતિબંધનાં કરેલ સત્યાર્થ ધર્મને પ્રાપ્ત નહીં થઈ
સ્થાન તથા સ્થિતિબંધને કારણે ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સંસારમાં
અસંખ્યાત લોકપ્રમાણ કષાયાધ્યવસાયસ્થાન, તેને કર્મરૂપ દઢ બંધનથી બંધાઈ, પરાધીન થઈ,
કારણે અસંખ્યાત લોકપ્રમાણ અનુભાગ ત્રસસ્થાવરમાં નિરંતર ઘોર દુ:ખ ભોગવતો વારંવાર
બંધાધ્યવસાયસ્થાન તથા જગતશ્રેણીના સંખ્યામાં જન્મ મરણ કરે છે. જે જે કર્મના ઉદય આવી રસ
ભાગ જેટલાં યોગસ્થાનમાંનો એવો કોઈ ભાવ બાકી દે છે, તેના ઉદયમાં પોતાને ધારણ કરી અજ્ઞાની
નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયો. એક જીવ પોતાના સ્વરૂપને છોડી નવાં નવાં કર્મનાં બંધન
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા. કરે છે. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી
અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતાનંતવાર થયા કોઈ દુ:ખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભોગવી. બધાં દુ:ખો અનંતાનંત વાર ભોગવી
છે. જિનેન્દ્રના વચનના અવલંબનરહિત પુરુષને
મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો. એવી રીતે અનંત
થઈ રહી છે તેથી સમ્યકુમાર્ગને નહીં ગ્રહણ કરતાં પરિવર્તન આ સંસારમાં આ જીવને થયાં છે. એવું
સંસારરૂપ વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે કોઈ પુદ્ગલ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીરરૂપે,
છે. કેવી છે નિગોદ ? જેમાંથી અનંતાનંત કાલ થાય આહારરૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિનાં અનંત
તો પણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિતુ પુદ્ગલોનાં શરીર ધારી આહારરૂપ (ભોજન
પૃથ્વીકાયમાં, જળકાયમાં, અગ્નિકાયમાં, પાનરૂપ) કરેલ છે.
પવનકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, સાધારણ ત્રણસેં સેંતાલીસ ઘનરજજુ પ્રમાણ લોકમાં
વનસ્પતિકાયમાં લગભગ સમસ્ત જ્ઞાનનો નાશ એવો કોઈ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે
થવાથી જડરૂપ થઈ, એક સ્પર્શ ઈંદ્રિયદ્વારા કર્મના અનંતાનંત જન્મ મરણ નથી કરેલાં. ઉત્સર્પિણી
ઉદયને આધીન થઈ આત્મશક્તિરહિત, જિલ્લા, અવસર્પિણી કાલનો એવો એક પણ સમય બાકી નથી
નાસિકા, નેત્ર, કર્ણાદિક ઈંદ્રિયરહિત થઈ દુ:ખમાં રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર નથી જભ્યો,
દીર્ઘકાળ વ્યતીત કરે છે. અને બેઈદ્રિય, ટીંદ્રિય, અને નથી મૂઓ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ
ચતુરિંદ્રિયરૂપ વિકલત્રય જીવ, આત્મજ્ઞાનરહિત, ચારે પર્યાયોમાં આ જીવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ કેવળ રસનાદિક ઈંદ્રિયોના વિષયોની ઘણી તૃષ્ણાના | દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧
| ૩.
Page #6
--------------------------------------------------------------------------
________________
માર્યા ઊછળી ઊછળી વિષયોને અર્થે પડી પડી મરે સંસારમાં નથી પામ્યો. આ સંસારમાં આ જીવ અનંત છે. અસંખ્યાત કાલ વિકલાયમાં રહી પાછાં પર્યાય દુ:ખમય પામે છે, ત્યારે કોઈ એકવાર એકેન્દ્રિયમાં ફરી ફરી વારંવાર કૂવા પરના રેંટના ઈદ્રિયજનિત સુખના પર્યાય પામે છે, તે વિષયોના ઘડાની પેઠે નવા દેહ ધારણ કરતાં કરતાં ચારે ગતિમાં આતાપ સહિત ભય, શંકા સંયુક્ત અલ્પકાળ પામે, નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રોગ, વિયોગ, પછી અનંત પર્યાય દુ:ખના, પછી કોઈ એક પર્યાય સંતાપ ભોગવી પરિભ્રમણ અનંતકાલ સુધી કરે છે. ઇંદ્રિયજનિત સુખનો કદાચિત્ પ્રાપ્ત થાય છે. એનું નામ સંસાર છે.
હવે ચતુર્ગતિનું કાંઈક સ્વરૂપ પરમાગમ જેમ ઉકળેલા આધણમાં ચોખા સર્વ તરફ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી ફરતાં છતાં ચોડવાઈ જાય છે, તેમ સંસારી જીવ છે. તેમાં ઓગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિકામાં કર્મથી તણાયમાન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ચોરાસી લાખ બિલ છે તેને નરક કહીએ છીએ. ઉડતાં પક્ષીને બીજું પક્ષી મારે છે, જળમાં વિચરતાં તેની વજમય ભૂમિ ભીંતની માફક છજેલ છે. મચ્છાદિકને બીજાં મચ્છાદિક મારે છે, સ્થળમાં કેટલાંક બિલ સંખ્યાત યોજન લાંબાં પહોળાં છે, વિચરતાં મનુષ્ય પશુ આદિકને સ્થળાચારી સિંહ, કેટલાંક અસંખ્યાત યોજન લાંબાં પહોળાં છે. તે વાઘ, સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ, મ્લેચ્છ, એક એક બિલની છત વિષે નારકીનાં ઉત્પત્તિનાં ચોર, લૂંટારા, મહા નિર્દય મનુષ્ય મારે છે. આ સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળાં, સંસારમાં બધાં સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર સાંકડા મોઢાવાળાં અને ઊંધે માથે છે. તેમાં નારકી દ:ખમય પરિભ્રમણ કરે છે. જેમ શિકારીના ઉપદ્રવથી જીવો ઉપજી નીચે માથું અને ઉપર પગથી આવી ભયભીત થયેલ જીવો મોઢું ફાડી બેઠેલા અજગરના વજાગ્નિમય પૃથ્વીમાં પડી, જેમ જોરથી પડી દડી મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની પાછી ઉછળે છે તેમ (નારકી) પૃથ્વી પર પડી જીવ ભુખ, તરસ, કામ, કોપ વગેરે તથા ઈંદ્રિયોના ઊછળતાં લોટતાં ફરે છે. કેવી છે નરકની ભૂમિ ? વિષયોની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ, અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઊપજી વેદનાથી વિષયાદિકરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે. વિષયકષાયમાં પ્રવેશ કરવો તે સંસારરૂપ અજગરનું
ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીશ લાખ બિલ મોટું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન,
અને પંચમ પૃથ્વીનાં બે લાખ બિલ એમ બેતાલીસ સુખ, સત્તાદિ ભાવપ્રાણનો નાશ કરી, નિગોદમાં
લાખ બિલમાં તો કેવળ આતાપ, અગ્નિની ઉષ્ણ અચેતન તુલ્ય થઈ, અનંતવાર જન્મ મરણ કરતો વેદના છે. તે નરકની ઉષ્ણતા જણાવવાને માટે અહીં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા કોઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતો નથી કે અભાવતુલ્ય છે, જ્ઞાનાદિકનો અભાવ થયો ત્યારે
જેની સદૃશતા કહી જાય; તો પણ ભગવાનના નાશ પણ થયો.
આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે કે, નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે, લાખ યોજનપ્રમાણ મોટા લોઢાના ગોળા છોડીએ તે સર્વજ્ઞ જોયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના તો તે નરકભૂમિને નહીં પહોંચતાં, પહોંચતાં પહેલાં પ્રકાર છે, તે તે દુ:ખ અનંતવાર ભોગવે છે. એવી નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ છે. (અપુણ)
૪u
u uuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ માર્ચ - ૨૦૧૧]
Page #7
--------------------------------------------------------------------------
________________
8િ મુમુક્ષુએ ભક્તિ કેવી રીતે કરવી? શરુ
! પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી એક છે આત્મકલ્યાણની શ્રેણીને પામવા
જીવનમાં કેળવવા જોઈએ. જે મુમુક્ષુ માટે ભારતીય તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય
હોય તે જ સાચી ભક્તિ કરી શકે. ત્રણ પ્રકારની સાધનાપદ્ધતિઓનો
જેને દુનિયાના પદાર્થોમાં અત્યંત સ્વીકાર કરેલો છે :
મોહાસક્તિ હોય તે મુમુક્ષુ થઈ શકે (૧) ભક્તિમાર્ગની સાધના,
નહિ. કારણ કે તેનું ચિત્ત તો (ર) જ્ઞાનમાર્ગની સાધના,
પરવસ્તુમાં અહંમમત્વ કરીને ચોંટેલું
રહે છે અને ભક્તિ કરવા માટે તો પ્રેમ જોઈએ – (૩) યોગમાર્ગની સાધના.
ભાવ જોઈએ, પરંતુ અન્ય પદાર્થો સાથે મમત્વભાવ પ્રાથમિક ભૂમિકામાં ચિત્તશુદ્ધિને માટે
હોવાથી પ્રભુ સાથે પ્રેમનો તાર જોડતો નથી માટે નિઃસ્વાર્થ સેવાને પણ ઉપકારી જાણીને ઘણા
પ્રથમ જીવે મુમુક્ષુ બનવું જોઈએ. તત્ત્વવિચારકોએ નિષ્કામ કર્મયોગને પણ એક
• નવધા ભક્તિની આરાધના : ભક્તિના વિશિષ્ટ સાધનાપદ્ધતિ તરીકે સ્વીકારેલ છે.
જે મુખ્ય નવ પ્રકાર છે તેને સર્વમાન્ય ગણવામાં આપણે ભક્તિ કેવી રીતે કરવી તથા ભક્તિ આવે છે અને તે ઘણા પ્રચલિત પણ છે. શ્રી કરવાની મુખ્ય પદ્ધતિઓને વિસ્તારથી સમજીશું. બનારસીદાસજીએ ‘સમયસાર નાટક’માં કહ્યું છેઃ | મુમુક્ષુ : મુમુક્ષુના ઘણા અર્થ થાય છે પણ
શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; આપણે અહીંયા જેમને હજુ આત્મજ્ઞાનની પ્રાપ્તિ
લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. થઈ નથી તેવો જિજ્ઞાસુ સાધક એમ સમજીશું.
[૧] શ્રવણ : ભક્તિના પદોનું, • ભક્તિ પરમાત્મતત્ત્વનું અથવા સદ્દગુરુ
ગાથાઓનું, મંત્રોનું, સંતવાણીનું ભાવપૂર્વક શ્રવણ કે શુદ્ધાત્મતત્ત્વનું દાસત્વભાવ સહિત અનુસંધાન
કરવું તેને “શ્રવણભક્તિ' કહેવાય છે. કરવું, તેમનાથી સુરતા લગાડવી કે સ્મરણ કરવું તેને ભક્તિ કહેવાય છે.
સામાન્ય મનુષ્યને ધર્મનો બોધ પ્રથમ તો
કથારૂપે જ ગ્રાહ્ય બને છે અને પછી જેમ તેની ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો
પાત્રતા વધે તેમ સૂક્ષ્મતત્ત્વનો બોધ ગ્રહણ કરવાની દંઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે,
રચિ અને શક્તિ તેનામાં વૃદ્ધિાંત થાય છે. તેથી અને તે સપુરુષના ચરણ સમીપે રહીને થાય તો
પવિત્ર પુરુષોનાં જીવનચરિત્રોને સાંભળવાની અને ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.”
સંભળાવવાની પ્રથા આપણા સમાજમાં - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રાચીનકાળથી જ ચાલતી આવી છે. આ પ્રકારે • ભક્તના લક્ષણો : જે સાધકે ભક્તિનો પૂર્વે થયેલા મહાન તીર્થંકરો, આચાર્યો, માર્ગ અપનાવવો હોય તેણે પ્રથમ ભક્તના લક્ષણો ઋષિમુનિઓ, ભગવદ્ ભક્તો, દૈવી સંપત્તિવાળા
| દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧
.૫
Page #8
--------------------------------------------------------------------------
________________
પુરુષો કે યોગીશ્વરનાં જીવનચરિત્રના પ્રસંગો પ્રીતિપૂર્વક મારું ભજન કરવાવાળા તે સાંભળીએ ત્યારે તેઓનાં જ્ઞાન, ધ્યાન, સંયમ, ભક્તોનું હું તત્ત્વજ્ઞાનરૂપી યોગ આપું છું, ભક્તિ પરાયણતા, સાત્ત્વિકતા, પરોપકાર, ક્ષમા, જેનાથી તેઓ મને પ્રાપ્ત કરે છે. વિનય, સમાધિ, વિશ્વમૈત્રી આદિ અનેક ગુણો
- શ્રીમદ્ ભગવદ્ગીતા પ્રત્યે પ્રીતિ પ્રગટે છે અને તે દિવસે દિવસે વધતી
[૩-૪] વંદન-સેવન : શ્રવણ-કીર્તનાદિ જાય છે. આવા સગુણો પ્રગટાવવાની રુચિ
ભક્તિના પ્રકારોની આરાધનાથી પ્રસ્ફટિત થયો શ્રવણધર્મ વડે આપણને ઊપજે છે. અનેક સંકટો
છે પ્રભુપ્રેમ જેના હૃદયમાં તેવો ભક્ત હવે સ્થૂળ આવવા છતાં પણ સત્યમાર્ગથી ચલિત ન થવાની
અપેક્ષાએ પણ પ્રભુના ઘનિષ્ઠ સાન્નિધ્યને ઝંખે છે તે મહાપુરુષોની વૃત્તિ, આપણને પણ આરાધનાના
અને આ કાર્યની સિદ્ધિ માટે યથાયોગ્ય માર્ગમાં દઢપણે વળગી રહેવાની પ્રેરણા આપે
ધર્મસ્થાનકોમાં જઈ પોતાના અંતરંગ પ્રેમના બાહ્ય છે.
પ્રતીકરૂપ એવી ભગવાન કે સદૂગુરુની મૂર્તિ કે આચાર્યશ્રી પદ્મનંદિજીએ “શ્રી પદ્મનંદિ
ચિત્રપટનું અવલંબન લઈ તેમના દર્શન-વંદનપંચવિંશતિ’ અધ્યાય - ૪ શ્લોક ૨૩ માં કહ્યું છે
પૂજન-સ્પર્શન-સેવા-અભિષેક ઈત્યાદિમાં પ્રવૃત્તા કે :
થાય છે. જો પ્રત્યક્ષ સદ્દગુરુનો લાભ મળે તેમ જે (મનુષ્ય તત્ત્વ પ્રત્યે) પ્રીતિવાળું ચિત્ત
હોય તો સર્વ પ્રકારે પોતાનાં તન-મન-ધનથી તેમની કરીને ધર્મની વાર્તા પણ સાંભળે છે તે ભવ્ય ખરેખર
સેવા - શુક્રૂષામાં ઉલ્લાસથી લાગ્યો રહે છે. ભાવિમાં નિર્વાણને પાત્ર થાય છે.
વંદન એટલે બે હાથ જોડી પોતાના મસ્તકને [૨] કીર્તન : શ્રવણરૂપી ધર્મ અંગીકાર
સતુ દેવ-ગુરુ-ધર્મના ચરણકમળમાં નમાવી અત્યંત કરવાથી જેના હૃદયમાં પરમાત્મા અને સદ્દગુરુ
સમર્પણ સહિત તેમની શરણાગતિ સ્વીકારવી. પ્રત્યે દિવ્યપ્રેમની ઉત્પત્તિ થઈ છે તેવા
સેવન એટલે અત્યંત ભક્તિભાવ સહિત ભગવદ્ગણોના આરાધક ભક્તજનો પોતાના ઈષ્ટમાર્ગદર્શકોના ગુણાનુવાદ અને સંકીર્તન કરવા
તેમના ચરણને (ચરણ એટલે તેમની આજ્ઞા, તેમનું સહજપણે પ્રેરાય છે. સજ્જનોનો સ્વભાવ જ એવો
ચારિત્ર, તેમના પદારવિંદ) ઉપાસવાં. ઉપાસવા છે કે તેઓ પોતાના ઉપર થયેલો ઉપકાર ભૂલતા
એટલે તેમના ઘનિષ્ઠ સત્સમાગમ દ્વારા, તેમની નથી અને તેથી પરમાત્મા, સદ્ગુરુના યશોગાન
સેવા દ્વારા ગુણોને જીવનમાં ઉતારવાં. કરવા માટે તેઓ ઉલ્લાસભાવથી પોતાના તન- ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા મન-ધન સર્વ સમર્પણ કરે છે. પરમાત્માના જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ દિવ્યગુણોનું અને ચરિત્રોનું ભાવપૂર્વક મોટે સ્વરેથી પ્રેમ થયા વિના અને સમ્યફપ્રતીતિ આવ્યા અન્ય જીવો પણ સાંભળી શકે તેવી રીતે ઉચ્ચારણ વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને કરવું તેને સંકીર્તન નામનો ભક્તિનો બીજો પ્રકાર આવ્યથી અવશ્ય તે મુમુક્ષુ, જેનાં ચરણારવિંદ કહે છે.
તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ • નિરંતર મારા ધ્યાનમાં લાગેલા અને માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે suu uuuuuuuuuu દિવ્યધ્વનિ માર્ચ - ૨૦૧૧)
Page #9
--------------------------------------------------------------------------
________________
અને સેવશે.
જોકે આવું ઉત્તમ મુમુક્ષુ કે જ્ઞાનીને થાય - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૧૯૪ છતાં પણ આપણે મહાપુરુષો જેવું ચિંતવન કરે છે પિ-૬] ચિંતવન-ધ્યાન : જેમ સાધક
તેવું ચિંતવન કરવું, તેઓ જે પ્રકારના ભાવથી ભક્તિમાર્ગની આરાધનામાં આગળ વધતો જાય
વાણી બોલે છે તે પ્રકારે બોલવી, તેઓ શરીરથી છે તેમ તેમ તેના ભાવોની નિર્મળતા વધતી જાય
જે પ્રકારે ચેષ્ટા કરે છે તેવા પ્રકારની ચેષ્ટા કરવાની છે અને તેવા નિર્મળ ભાવવાળો ભક્ત પ્રભુનું
શક્તિ પરમાત્મા મને આપે તેવી પ્રાર્થના કરવી. ચિંતન-મનન-ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત કરતો
યોગ અને ઉપયોગપૂર્વક ભક્તિ કરવી, જેથી લક્ષ જાય છે. ચિંતવન અને ધ્યાન તે ભક્તિના સૂક્ષ્મ
પ્રત્યે દષ્ટિ વર્ધમાન થતાં તલ્લીનતા ઉપજે છે અને પ્રકારો છે. ચિંતવન ઉઘાડી આંખે પણ થઈ શકે ક્રમે કરીને ધ્યાનની સિદ્ધિ થાય છે. પણ સામાન્ય લોકોને તે ઉચ્ચ કક્ષાનું થઈ શકે [6] લઘુતા : લઘુતા શબ્દ “અલ્પપણું', નહિ. ઉચ્ચ કક્ષાનું ચિંતવન બંધ આંખોથી થાય “નાનાપણું સૂચવે છે. પોતાના આત્મા વિષે આવો છે. બહુ ઉચ્ચ કક્ષાના જે સિદ્ધયોગી હોય છે તેઓ લધુતાનો ભાવ કોને ઉપજે ? જે ભાગ્યવાન ખુલ્લી આંખે પણ ચિંતવન કરી શકે છે. આવા
ભક્તજને શ્રી સદ્ગુરુના બોધ દ્વારા ભગવાનના યોગી વિશે શ્રી બાલમુકુંદ દવેએ કહ્યું છે કે :
અનંત અચિંત્ય અલૌકિક સ્વરૂપને જાણ્યું હોય તેને. “ઉઘાડી આંખે વીરા, એવાં જી ઊંઘવા કે, અહો ! આવા અદૂભુત ઐશ્વર્યના સ્વામી મારા
કોઈ ના શકે રે સુરતા તોડી; પ્રભુજી છે' એવી જેના અંતરમાં પ્રતીતિ થઈ હોય મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી.” તેવા ભક્તના હૃદયમાં પોતાની વર્તમાન દશાના આવું ઊંચી કક્ષાનું પૂર્ણ ચિંતવન આપણે ન
દોષોનું દિગ્દર્શન થતાં જે અલ્પત્વનો, તુચ્છતાનો, કરી શકીએ તો કંઈ વાંધો નહિ પણ મમક્ષએ પ્રભુનું દાસાનુદાસપણું સ્વીકારવાનો અને તેને જ આવું ચિંતવન કરવાનો થોડો ઘણો અભ્યાસ તો શરણે રહેવાનો જે ભાવ ઊપજે છે તે સાચી લઘુતા કરવો જ જોઈએ. શરૂઆતની ભૂમિકામાં જો ખુલ્લી છે. આવો ભાવ ખરેખર ઊપજવો કઠિન છે અને આંખે ચિંતવન કરવું હોય તો ભગવાન કે સદ્ગુરુની તથા જ શાસ્ત્રક
અગતી તેથી જ શાસ્ત્રકારની શૈલીમાં પણ તેનો ક્રમ શ્રવણમુદ્રા સામે જોઈને કરવું. એવા મહાપુરુષોના દિવ્ય કીર્તન-ચિતવન-વંદન-સેવન-ધ્યાન જેવી છે નેત્રોમાં આપણી દૃષ્ટિ પરોવાય અને જો આપણી સાધનાભૂમિકાઓના પરિપાકરૂપે સાતમી યોગ્યતા હોય તો તત્કણ વિસ્ફોટ થાય છે. જેનો ભૂમિકામાં ભવ્ય ભક્તોના જીવનમાં ઊપજવો કહ્યો અનુભવ અધ્યાત્મ કવિવર દૌલતરામજી જણાવે છે.
આવી લઘુતાની પ્રાપ્તિ સગુરુના સત્સંગ, અબ કાલલબ્ધિ બલતે દયાલ,
સાચી સમજણ અને યથાર્થ શ્રદ્ધા દ્વારા થઈ શકે તુમ દર્શન પાય ભયો ખુશાલ, છે. મહાત્મા કબીરદાસજી લઘુતા વિશે કહે છે કે, મન શાંત ભયો મિટી સકલ કંક, “દાસ કહાવન કઠનિ હૈ, મેં દાસનકો દાસ,
ચાખ્યો સ્વાતમરસ દુ:ખ નિકંદ.” અબ તો ઐસા હો રહું, કિ પાંવ તલે કી ઘાસ.” | દિવ્યધ્વનિ ક માર્ચ - ૨૦૧૧
| ૭ |
Page #10
--------------------------------------------------------------------------
________________
[૮] સમતા : સમતા એ ભક્તિ [૯] એકતા : જ્યાં ભક્ત, ભક્તિ અને આરાધનાના પરિપાકરૂપે પ્રગટ થતો ભક્તનો એક ભગવાન એક થઈ જાય છે તે જ આ નિજ અતિ નિર્મળ, વિશુદ્ધ અને સૂક્ષ્મભાવ છે. અનુભવ પ્રમાણ પોતાનું મૂળ સ્વરૂપ છે. આ સ્થિતિ પ્રેમભક્તિમાં જેમ જેમ ભક્ત આગળ વધતો જાય સર્વ આધ્યાત્મિક સાધનાની ચરમસીમા છે. છે, તેમ તેમ તેના જીવનમાંથી સ્વાર્થના અંશોનો આરાધનાનું ફળ પણ આ જ છે અને કૃતકૃત્યતા વિલય થતો જાય છે, અને તેને સર્વ જીવમાં પણ આ જ છે. આ સ્થિતિને ખરેખર જાણવા માટે પોતાના પરમ આરાધ્ય પ્રભુનું જ દર્શન થવા લાગે તેનો અનુભવ જ કરવો જોઈએ. તેને જ જ્ઞાનીઓ છે. તેવા ભક્તને મારું-તારું કાંઈ રહેતું નથી. સ્વાનુભૂતિ અથવા આત્મસાક્ષાત્કાર કહે છે અને અંતરમાં સતતપણે પ્રભુનું સ્મરણ રહેવાથી તેનું યોગીઓ તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે. ચિત્ત એટલું બધું પ્રભુમય થઈ જાય છે કે સર્વત્ર
• ઉપસંહાર : સાધકે આ નવધા ભક્તિરૂપ તેને પ્રભુદર્શન જ થવા લાગે છે. તેથી જ શ્રીમદ્ નવ પગથિયાની અત્યંત પ્રેમ, ભક્તિ, દાસત્વભાવ રાજચંદ્રજીએ કહ્યું, “જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે અને સમર્પણભાવ સહિત આરાધના કરવી જોઈએ. છે. તેવી દૃષ્ટિ સર્વ આત્માને વિષે છે, જેવો સ્નેહ જેમ જેમ તેની આરાધના થાય તેમ તેમ હૃદયની આ આત્મા પ્રત્યે વર્તે છે, તેવો સ્નેહ સર્વ આત્મા પવિત્રતા - નિર્મળતા વધતી જાય છે અને નીચેનું પ્રત્યે વર્તે છે. કોઈ પ્રત્યે ઓછાપણું - અધિકપણું પગથિયું છોડી ઉચ્ચ શ્રેણી ચઢતો સાધક “શાશ્વત કંઈ આત્માને વર્તતું નથી. અવિકલ્પરૂપ સ્થિતિ સુખ’ ની પ્રાપ્તિના લક્ષ સુધી પહોંચી જાય છે તેમજ
અતીન્દ્રિય આનંદનો અનુભવ કરી આ ભવનો કહ્યું છે કે ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે ફેરો સફળ કરી, અનંત ભવના ફેરારૂપ સંસારને સમદષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની છેદી નાખે છે. ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા,
| ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ || અર્થાત્ નિર્વાણ પામ્યા.
( ભક્તિ કરતી વખતે કેવા ભાવ રાખવાં ?) મેં તો આત્મા જાણ્યો નથી પરંતુ યથાતથ્ય જ્ઞાની (પરમકૃપાળુદેવે અને અનંતજ્ઞાનીઓ)એ જાણ્યો છે, તેવો મારો આત્મા છે. જ્ઞાનીએ (પરમકૃપાળુદેવે) જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ મારે શરણ માન્ય છે. આટલો ભવ મારે તો એ જ કરવું દે છે. એ જ માનવું છે કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, તેવો મારો આત્મા - શુદ્ધ સિદ્ધ સમાન છે. તે મેં જાણ્યો નથી પણ માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ રોમ-રોમ એ છે કે જ કરવી છે. આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય.
- પૂજ્ય લઘુરાજ સ્વામીજી સંકલન : રીટાબેન મહેતા (કોબા)
૮inuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧]
Page #11
--------------------------------------------------------------------------
________________
8િ અમનનું સરનામું પ્રણ # # # # # # પૂ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ # # # # #
માણસે પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે... પ્રભુ ! જ શાંતિ કઈ રીતે મળે એની વાત મારે કરવી છે. આપ મને શું સહાય કરશો? ત્યારે ભગવાને કહ્યું ચાર કારણે તમે ઘરની બહાર નીકળો છો (૧) કે તારા જીવનમાં જ્યારે પણ કટોકટી આવશે ત્યારે પ્રભુના દર્શન-પૂજા કરવા માટે, (૨) પ્રેમ સક્રિય હું હાજર થઈ જઈશ. પેલો માણસ ૧૦ મે માળે કરવા માટે, (૩) પીડા માટે અને (૪) પ્રલોભન રહેતો હતો. અચાનક ગેલેરીમાંથી પડ્યો માટે, આજે તમને મારે પાંચ વાત કરવી છે. ૮,૭,૬,૫,૩,૨ માળ સુધી પહોંચ્યો છતાં (૧) સેન્ટર ઑફ લાઈફ એટલે કે તમારા ભગવાન બચાવવા ન આવ્યા ત્યારે બે મકાન
જીવનનું લક્ષ્ય શું? કેન્દ્રબિંદુ શું? વચ્ચે એક દોરડું હતું એ દોરડું પેલા માણસે પકડી
(૨) કેરેક્ટર ઑફ લાઈફ એટલે ચારિત્ર કેવું? લીધું. એણે ભગવાનને યાદ કર્યા કે પ્રભુ ! તમે
સદાચારમય જીવન છે ? ક્યાં હતા ? ત્યારે પ્રભુએ કહ્યું કે હું તને નીચે
(૩) કોન્ટ્રિબ્યુશન ઑફ લાઈફ એટલે તમારું લેવા માટે તૈયાર હતો પણ તને મારા પર વિશ્વાસ
પોતાનું યોગદાન શું? ન બેઠો માટે તે દોરડું પકડી લીધું, બાકી તને પકડવા માટે હું નીચે ઊભો જ હતો. આ સંસારમાં
કમ્યુનિકેશન ઑફ લાઈફ એટલે તમારા પ્રભુ આપણને બચાવવા તૈયાર છે. પરંતુ આપણે
જીવનનો વ્યવહાર કેવો ? ત્રણ દોરડા પકડી લીધા છે. (૧) પૈસાનું, (૨) (૫) કમ્યુનિટિ ઑફ લાઈફ એટલે તમારી દોસ્તી બુદ્ધિનું, (૩) સફળતાનું. પૈસાએ તમને અહંકારી
કોની સાથે છે ? બનાવ્યા છે. બુદ્ધિએ તમને નાસ્તિક બનાવ્યા છે. (૧) સેન્ટર ઑફ લાઈફ તમારું સર્કલ શું અને સફળતાએ તમને બીજાની ઉપેક્ષા કરતા છે એ નથી પૂછતો પરંતુ તમારું સેન્ટર ક્યાં છે એ બનાવ્યા છે. અમનનું સરનામું એટલે કે જીવનમાં પૂછવું છે. મને સારી ચીજ મળવી જોઈએ, મારે શાંતિ અને પ્રસન્નતાની વાત કરવી છે. સારું કરવું જોઈએ - આ બંને કરતાં ય વધારે પ્રાર્થનાસભામાં લોકો એક વાત ખાસ કરે છે કે મહત્ત્વનું છે કે મારે સારા બનવું જોઈએ. આ સ્વર્ગસ્થનો આત્મા જ્યાં પણ ગયો હોય ત્યાં એને સેન્ટર છે. સારા પૈસા, સારું ઘર, સારી પત્ની, શાંતિ મળે ! એક વાર મેં એક જણને બોલાવીને સારી નોકરી મળી જાય એટલા માત્રથી ચાલશે પૂછયું કે તમે એમ કેમ નથી બોલતા કે સ્વર્ગસ્થનો નહિ, પણ સારા બનવું પડશે. બે શ્રીમંતના છોકરા આત્મા જ્યાં પણ ગયો હોય ત્યાં એને ગાડી- ચર્ચા કરતા હતા. એક જણ કહે કે બે વર્ષ પહેલા બંગલા-પત્ની-પુત્ર પરિવાર મળે ! જવાબ મળ્યો : મારા પિતાજી ગુજરી ગયા તે ૪ કરોડ રૂા. છોડીને “સાહેબ ! એ બધું તો અહીં હતું જ. માત્ર શાંતિ ગયા. બીજો કહે કે મારા પિતાજી ૬ મહિના પહેલા જ નહોતી. માટે અમો એ માગીએ છીએ !” ગુજરી ગયા તે ૭ કરોડ રૂપિયા છોડીને ગયા. આ મર્યા પછી શાંતિની વાત નથી કરવી, અહીં જીવતા બંનેની ચર્ચા સાંભળીને ગરીબના બે છોકરા હસવા | દિવ્યધ્વનિ માર્ચ - ૨૦૧૧
/ ૯
Page #12
--------------------------------------------------------------------------
________________
લાગ્યા. આ સાંભળી શ્રીમંતના છોકરાને ગુસ્સો સાચા માર્ગે પૈસા કમાવવા કઠિન છે. આવ્યો. ત્યારે પેલા બે છોકરા બોલ્યા, “તું કહે (૨) કૅરેક્ટર ઑફ લાઈફ કેરેક્ટર એટલે છે કે મારો બાપ ૪ કરોડ રૂપિયા છોડીને ગયો, તું સદાચાર - પવિત્રતા. દિલ્હીમાં એક ૩૮ વર્ષની કહે છે કે મારો બાપ ૭ કરોડ રૂપિયા છોડીને લેડી પત્રકાર મને મળવા આવી ઈન્ટરવ્યું લીધો. ગયો. જ્યારે અમારા બંનેના બાપા આખી દુનિયા ઘણી બધી વાતો વિસ્તારથી કરી.. પછી છેલ્લે છોડીને ગયા. !' તમારે બધું જ મેળવી લીધા એણે મને પ્રશ્ન કર્યો કે મહારાજ સાહેબ, તમે જે પછી કરવું છે શું ? અંતે તો બધું અહીં મૂકીને જ નીતિમત્તા, સદાચાર, પવિત્રતાના ધારાધોરણની જવાનું છે. તો આટલી માથાકૂટ શા માટે કરો વાતો કરો છો એની બજારમાં માર્કેટવેલ્યુ શું ? મેં છો ?
કહ્યું કે બેન ! બજારમાં “મા” કોઈ માર્કેટવેલ્યુ નથી પૈસાના ત્રણ કલંક છે.. મોત પછી સાથે હોતી, માર્કેટવેલ્યુ તો વેશ્યાની જ હોય છે. આપણી નહિ, મોત સુધી સાથ રહેશે જ એવો કોઈ કાયદો ‘મા’ ગમે તેવી હોય, કપડાં જૂના પહેર્યા હોય, નથી, જીવનમાં જેટલો સમય સાથે રહેશે ત્યાં મોઢામાંથી લાળ પડતી હોય, શરીર પર કરચલી સુધી પ્રસન્નતા આપશે જ એવો કોઈ નિયમ નથી. હોય, વાળના ઠેકાણા ન હોય છતાં “મા” પવિત્ર
જ્યારે સંતોના જીવનની વાત કરું તો મોત પછી જ કહેવાય છે, જયારે વેશ્યા ગમે તેટલી સ્વચ્છ પણ પ્રભુ તેમની સાથે આવશે, મોત સુધી પણ હોવા છતાં તે અપવિત્ર જ છે. આજે બજારમાં પ્રભુ તેમની સાથે રહેશે અને જીવનમાં પ્રભુ સાથે કોઈ પવિત્રતાની વાત નથી.. નથી તમારા ઘરમાં છે એટલે ભરપુર પ્રસન્નતા પ્રાપ્ત થશે. તેથી કહું પવિત્રતાની વાત અને નથી તમારા ખુદના છું કે બધી જ પ્રસન્નતાને ખતમ કરી દે એવા જીવનમાં ! સ્મશાનમાંય નૈતિકતા ગુમાવી દીધી સફળતાના માર્ગે ક્યારેય દોટ મુકતા નહિ. તમે છે ! કો'ક ના ૨૮ વર્ષના એકના એક પુત્રનો એટલું નક્કી કરો કે બધું જ છોડી દેશું પરંતુ પ્રસન્નતા મૃતદેહ સળગી રહ્યો હોય ત્યારે પણ તમે નહિ. રામ અને રાવણ બંને તુલા રાશીના છે. મોબાઈલમાં શેરબજારની ચર્ચા કરી શકો છો.. છતાં તમને રામ પસંદ છે, રાવણ નહિ. એમ ઠઠ્ઠી મશ્કરી કરી શકો છો. કમસેકમ સ્મશાનમાં પૈસા અને પરમાત્મા બંને કન્યા રાશીના છે. એ મોબાઈલ કોઈને કરવો નહિ અને આવે તો વાત બે માંથી તમને શું પસંદ છે ? તમારે શ્રીમંતાઈ કરવી નહિ, એટલું તો નક્કી કરી દો. જોઈએ છે કે પ્રસન્નતા જોઈએ છે? લાંબુ જીવવું (૩) કોન્ટ્રિબ્યુશન ઑફ લાઈફ ઃ સમાજને છે એના કરતાં ય સારું જીવવું છે એ નક્કી કરી તમારું યોગદાન શું ? આ જીવનમાં ચાર ચીજનું દો.. એક દિવસની રવિવારની રજા પણ તમે યોગદાન હોઈ શકે છે. (૧) શરીરનું, (૨) પ્રસન્નતાથી કાઢી શકતા નથી તો લાંબુ જીવીને શબ્દનું, (૩) સમયનું, (૪) સંપત્તિનું. તમા તમારે કરવું છે શું? તમારા પૈસાનો હું વિરોધી સંપત્તિ બીજાના આંસુ લુછવામાં વપરાય ખરી ? નથી પરંતુ પ્રસન્નતાના ભોગે તો પૈસા હરગીજ ન આ દુનિયામાં તમને લોકો ઓળખે એમાં રસ છે જોઈએ. ટૂંકમાં જીવનનું સેન્ટર બનાવી દો આનંદ. કે ચાહે એમાં? તમારે દાનના માર્ગે જવું જ પડશે..
સારા માર્ગે પૈસા વાપરવા સહેલાં છે. પરંતુ પછી એ શબ્દદાન હોય કે સમયદાન હોય તો ય
૧૦
દિવ્યધ્વનિ , માર્ચ - ૨૦૧૧]
Page #13
--------------------------------------------------------------------------
________________
ચાલશે.. પરોપકાર કરવામાં તમારું શરીર ઉપયોગી તમારું યોગદાન શું? આપણે ત્યાં સુખી કુટુંબના થાય. એક શ્રીમંત માણસની ફેક્ટરીમાં ૧૦૦ ચાર લક્ષણ બતાવ્યા છે – (૧) ભોજન બધા સાથે માણસ કામ કરી રહ્યા હતાં. શેઠે એક વખત બધાંને કરતા હોય, (૨) ભજન (પરમાત્માની ભક્તિ) ભેગા કરીને એક શરત મૂકી કે ૪૦ વર્ષથી મારી બધા સાથે કરતા હોય, (૩) ભ્રમણ (યાત્રા વગેરે) એક આંખ નકલી છે એ જે કર્મચારી બતાવી શકે માટે બધા સાથે જતાં હોય અને (૪) ભાષણ એને ૫૦ હજાર રૂા. નું ઈનામ મળશે. પરંતુ જવાબ (વાતચીત) બધા ભેગાં બેસીને કરતાં હોય. તમે જો ખોટો પડશે તો એનો ૧૨ મહિનાનો પગાર હું બધા ભેગા થઈને જમવા બેસો છો ખરા ? પૈસા કાપી નાખીશ. કોઈની પણ હિંમત ના ચાલી પરંતુ પાછળની આંધળી દોડના લીધે તમે પારિવારિક એક મર્દનો બચ્ચો નીકળ્યો. “શેઠ હું બતાવું.” સુખ પણ ગુમાવી રહ્યા છો. હા બતાવ !' ‘તમારી ડાબી આંખ નકલી છે..” (૫) કમ્યુનિટિ ઑફ લાઈફ : જીવનમાં શેઠ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. શેઠે તેને પૂછયું તમારે દોસ્તી કોની સાથે છે ? કે મારી ડાબી આંખ નકલી છે એની ખબર શી “નામ ચોખો રંગ ચોખો, ઉજ્જવળ એનું રૂપ, રીતે પડી ? ત્યારે કર્મચારીએ કહ્યું કે શેઠ ! થોડી
કંકુ સાથે મેળ કરીને, કંઈક નમાવ્યા ભૂપ; ઘણી પણ કરુણા તમારી ડાબી આંખમાં દેખાય છે, બાકી અસલી આંખમાં તો એકલી ક્રૂરતા જ
મગની સાથે મેળ કરીને, ચોખો થયો બદનામ, ભરેલી દેખાય છે. “જૂઠું બોલશે તો ૧૨ મહિનાનો નામ ખોયું રંગ ખોયો, લોકે પાયું ખીચડી નામ.” પગાર કાપી નાખીશ' આ વાત તો દૂર આંખ જ ભય દૂર કરવા માટે તમે પૈસા – પદાર્થ કરી શકે.
પાછળ દોડ્યા છો પણ તમારા પૈસાએ તમારો (૪) કમ્યુનિકેશન ઑફ લાઈફ : તમે ભય વધારી દીધો છે ! આવું અનુભવવા છતાં તમારા દીકરાને વેપારમાં કુશળ જરૂર બનાવ્યો પૈસા પાછળનું પાગલપન છૂટતું નથી. કરુણતા જ હશે પરંતુ વ્યવહારકશળ જરાય નથી બનાવ્યો. છે ને ? જેવી સોબત તેવી અસર થશે. તમે તમારા દીકરા-દીકરીઓને સાક્ષર બનાવવાની હૃદયને જીવ ભરીને જીવવા દો, સાથે સંસ્કારી પણ બનાવજો . સંસ્કાર આપ્યા વિના
બુદ્ધિને કહો કે બહુ બોલે નહિ. સાક્ષર બનાવવાની વાત રાક્ષસ બનવાની ભૂમિકા
સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં છે. બહુ નાના ઘરમાં મોટું કુટુંબ જેમ જોખમી છે, તેમ બહુ મોટા ઘરમાં નાનું કુટુંબ પણ જોખમી છે.
મૂકીને કદી કોઈ તોલે નહિ. વિજ્ઞાને સમય બચાવવાના ઘણાં સાધનો બનાવી
તમારું કેન્દ્રબિંદુ નક્કી થઈ જાય, ચારિત્ર્ય દીધા પરંતુ સમયને પસાર કરવાના સાધનો બહુ તમારું નિમેળ બની જાય, તમારું યોગદાન ભયંકર બનાવી દીધા છે. સમાજના તમારે બધાં પરોપકારમાં લાગી જાય, વ્યવહાર તમારો શુદ્ધ જ કાર્યો કરવા છે પરંતુ પરિવારના કોઈ કામ જ બનતો જાય અને સર્જન-સંત સાથેની દોસ્તી નથી કરવા એ કેમ ચાલશે ? બીજા બધાને ખુશ બની રહે પછી અમનનું સરનામું જરાય દૂર નથી. કરવા છે પણ પરિવારને નહિ ! પરિવાર પાછળ - સંકલન : શ્રી કિશોર જે. બાટવિયા
દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧
u
nus
u
uuuuu ૧૧
Page #14
--------------------------------------------------------------------------
________________
ત્રય સમ્યગ્દર્શન (ક્રમાંક - ૧૦)
ક ક ક ક ક ર ર % છે. મણિભાઈ ઝ. શાહ છે !; ; ; ; ; ; ૬ ૭૯ (ગતાંકથી ચાલુ)
એ મારા પોતાનાં જ કર્મોનું ફળ છે અને તેમાંથી ૫. યશોવિજયજી મહોપાધ્યાયે કહેલા કોઈ દેવ વગેરે છોડાવી શકે નહિ. સમકિતના ૬૭ બોલ પૈકી દશ પ્રકારના વિનય વિષે હવે સમકિતનાં પાંચ દૂષણો - દોષ વિષે કહે જોઈ ગયા. હવે આ બોલ પૈકી આગળ ત્રણ પ્રકારની છે. સમકિતીમાં આ દૂષણો ન હોવાં જોઈએ. આ શુદ્ધિ વિષે કહે છે. આ ત્રણ શુદ્ધિઓ છે : (૧) દૂષણો હોય તેને સમકિત થાય નહીં અને થયું હોય મનશુદ્ધિ (૨) વચનશુદ્ધિ અને (૩) કાયશુદ્ધિ. આ તો વમી જાય. આ દૂષણો આ પ્રમાણે છે : (૧) દરેક વિષે જોઈએ.
શંકા, (૨) કાંક્ષા, (૩) વિડિગિચ્છા, (૪) (૧) મનશુદ્ધિ : જિનેશ્વર ભગવાન અને તેમણે મિથ્યામતિ ગુણવર્ણના અને (૫) મિથ્યામતિ
બતાવેલો ધર્મ એ જ પરમ શુદ્ધ છે. તે સિવાય પરિચય. હવે આ દરેક વિષે જોઈએ. બીજા કોઈ દેવો કે તેમણે કહેલી વાતો-ધર્મ (૧) શંકા: ભગવાનની કહેલી વાત બરાબર એને શુદ્ધ માનવા એ મિથ્યા છે - બરોબર હશે કે કેમ? કોણ જોવા ગયું છે? વગેરે રીતે વિચારી નથી. એવી માન્યતા એ મનશુદ્ધિ છે. તીર્થકરોની વાતમાં શંકા રાખે તેને સમકિત થાય નહીં. સમ્યક્દષ્ટિ જીવમાં આવી મનશુદ્ધિ પૂર્ણપણે તીર્થકરો વીતરાગી છે. એમને કોઈ પ્રત્યે રાગ નથી હોય છે.
અને કોઈ પ્રત્યે દ્વેષ નથી. કોઈને સારું લગાડવાના કે (૨) વચનશુદ્ધિ : જિનેશ્વર ભગવાનની ભક્તિ, કોઈને ખોટું લગાડવાના ભાવ નથી. એમણે તો
પૂજાચરણસ્પર્શ વગેરે દ્વારા જે કાર્ય સિદ્ધ એમના કેવળજ્ઞાનમાં જે વસ્તુ જેવી જણાઈ તે વસ્તુ તે થાય તે કાર્ય બીજા દેવોની સેવા કે એમણે રૂપમાં કહી છે. એમનાં વચનોમાં શંકા કરનારને બતાવેલા ધર્મથી ન જ થઈ શકે એવું સ્પષ્ટપણે સમકિત શી રીતે થાય? અર્થાત્ ન જ થાય. માનવું અને કહેવું એ વચનશુદ્ધિ છે.
(૨) કાંક્ષા : પ્રત્યક્ષ જૈન ધર્મ પ્રમાણે વસ્તુનું સમ્યક્દષ્ટિ જીવના મુખમાંથી જિનેશ્વર
સ્વરૂપ જાણી, અન્ય મતો પ્રમાણે જાણવાની ઇચ્છા ભગવાને કહ્યા સિવાયની વાતને શુદ્ધ માનવા
થવી એ કાંક્ષા નામનું દૂષણ છે. કલ્પવૃક્ષ સમાન યોગ્ય એવા શબ્દો નીકળે જ નહીં.
વીતરાગનો કહેલો ધર્મ જાણીને બાવળિયા જેવા (૩) કાયશુદ્ધિ : આપણા શરીરને કોઈ છેદન-ભેદન અન્યવક્ષો સમાન અન્ય ધર્મોમાં રુચિ થાય તો
કરે તો પણ એમાંથી છૂટવા માટે બીજા કોઈ સમકિત પામે નહીં આવી રચિ જાગવી તે કાંક્ષા દેવની સેવા-ઉપાસના ન કરે અને આવી પડેલું
નામનું દૂષણ છે. દુ:ખ સમતાભાવે સહન કરે તે કાયશુદ્ધિ છે.
(૩) વિડિગિચ્છા : વીતરાગનો કહેલો ધર્મ સમ્યદૃષ્ટિ જીવ જાણે છે કે મને મળતું દુઃખ
તો કરીએ પણ એનું ફળ મળશે કે કેમ એવા વિચાર ૧૨
દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧
Page #15
--------------------------------------------------------------------------
________________
મનમાં આવે તો એ વિતિગિચ્છા નામનું દૂષણ છે. પ્રભાવક કહે છે. એમના દ્વારા લોકોને જૈનશાસનનો આવું દૂષણ હોય તે સાચા ધર્મનું ફળ પામી શકે મહિમા સમજાય છે. નહીં. પોતાના આત્માના શુભ પરિણામના બળ (૩) વાદી: ન્યાયશાસ્ત્ર વગેરેનો ઊંડો અભ્યાસ વડે આવું દૂષણ ત્યજવું.
કરીને રાજસભામાં કે એવી જાહેર સભાઓમાં (૪) મિથ્યામતિ ગુણવર્ણન : મિથ્યામતિ ભગવાને કહેલી વાતોને ગર્જનાપૂર્વક રજૂ કરીને જીવોમાં રહેલા દયા, દાન વગેરે ગુણોને જોઈને એની શ્રોતાઓ ઉપર ધર્મનો જબરદસ્ત પ્રભાવ પાડે છે તે પ્રશંસા -વખાણ કરો એટલે એમને મિથ્યાત્વની પુષ્ટિ - વાદી પ્રભાવક કહેવાય છે. શ્રોતા ઉપર એની ઊંડી મળે છે અને આપણું સમ્યક્ત્વ છૂટી જાય છે અથવા અસર પડે છે, અને એટલે એની ધર્મ ઉપરની આસ્થા નબળું પડે છે. માટે આવી પ્રશંસા ત્યજવી. વધી જાય છે – એ સમકિત પ્રાપ્ત કરે છે અને કરેલું
(૫) મિથ્યામતિ પરિચય: મિથ્યામતિ જીવો હોય તો દેઢ થાય છે. -જૈન દર્શનથી ઊલટું માનનારા જીવોની સોબત - (૪) નૈમિત્તિક : અન્ય ધર્મને જીતવા માટે જે એમનો પરિચય કરવાથી આપણામાં પણ એવા વ્યક્તિ પોતાની હોંશિયારીથી જુદાં જુદાં નિમિત્તો - વિચારો આવે છે. જેવો સંગ તેવો રંગ – માટે આવો વસ્તુઓ - વકતવ્ય - દૃષ્ટાંતો વગેરે પૂરાં પાડે છે તે પરિચય એ પણ દૂષણ છે અને સમકિતી જીવે તે નૈમિત્તિક પ્રભાવક કહેવાય છે. ટાળવો જરૂરી છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-
(૫) તપસ્વી : જે પોતાના તપના પ્રભાવથી “તેથી શ્રમણને હોય જો નિજ મુક્તિ કેરી ભાવના, એવું વર્તન કરે, ગુસ્સો વગેરે ન કરે, જિનેન્દ્ર તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં.” ભગવાનની આજ્ઞાનો ક્યારેય લોપ ન કરે અને
તપનો મહિમા વધારે તે તપસ્વી પ્રભાવક છે. હવે આઠ પ્રકારના પ્રભાવક કહે છે. પ્રભાવક એટલે જૈન શાસન-સાહિત્ય, વગેરેનો પ્રભાવ
(૬) વિદ્યાબલી : વિદ્યા અને મંત્રશક્તિમાં જે જેનાથી વધે છે. તે આઠ પ્રકાર આ પ્રમાણે છે.
હોંશિયાર - નિપુણ બની લોકોમાં એ દ્વારા (૧) પ્રવચનિક, (૨) ધર્મકથી, (૩) વાદી,
જિનશાસનનો મહિમા અને જ્ઞાન વધારે તે વિદ્યાબલી (૪) નૈમિત્તિક, (૫) તપસ્વી, (૬) વિદ્યાબલી, (૭)
પ્રભાવક છે. સિદ્ધ, (૮) કવિ.
(૭) સિદ્ધ અંજન યોગ વગેરે દ્વારા અરિહંતના હવે આ દરેક વિષે ટૂંકમાંથી જોઈએ.
જેવું ધ્યાન કરીને બળવાન વ્યક્તિ બીજા ઉપર ધર્મનો
પ્રભાવ પાડે છે તે સિદ્ધ પ્રભાવક કહેવાય છે. (૧) પ્રવચનિક: જે જે કાળમાં જૈનશાસનનાં જે જે શાસ્ત્રો - સાહિત્ય વગેરે ઉપલબ્ધ હોય તે તે
(૮) કવિ સુંદર, ધર્મના અર્થથી ભરપૂર અને શાસ્ત્રોનો અભ્યાસ કરી સામાન્ય જનતાને તેનો અર્થ
સામાને પ્રભાવિત કરે તથા પોતાના ભાવ પણ વધુ અને માહાસ્ય સમજાવનારા જે જે પુરુષો હોય તે
પ્રભાવિત કરે એવી કવિતાઓની રચના કરનાર તે પ્રવચનિક પ્રભાવક છે.
કવિ પ્રભાવક કહેવાય છે. આપણે પૂજા, આરતી,
ભજન વગેરે કરીએ છીએ એની રચના કરનારા તે (૨) ધર્મકથી : જે જે ઉત્તમ પુરુષો મુનિની
આવા કવિ પ્રભાવક છે. એ ગાતાં – બોલતાં આપણી જેમ લોકોના સંદેહો દૂર કરી સાચા ધર્મનું સ્વરૂપ
અંદર એક જાતનો ધાર્મિક રસ ખૂબ વધે છે. (ક્રમશઃ) અને તેનો મહિમા સમજાવે છે તેને ધર્મકથી, નામના
ઘરક છે.
દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧
| ૧૩
Page #16
--------------------------------------------------------------------------
________________
પરમનો સ્પર્શ - ૨૦ છે ક્રોધ: માનવચિત્તમાં વસતો યમરાજ છે છે ક ક ક ક ક ક છે પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ ક ક ક ક ક ક ક ક ક
તમે એવી પાર્ટીમાં જરૂર ગયા હશો કે જ્યાં રીતે વિચારવાનું મુનાસિબ ધાર્યું અને તેને પરિણામે કોઈ ફરિયાદ કરતું હોય અને બધા એની ફરિયાદ- પોતાની વિકલાંગતાને વિશિષ્ટતામાં ફેરવી દીધી. પાર્ટીમાં આશ્વાસનો અને સહાનુભૂતિની ભેટ-સોગાદ પંજા વિનાનો પમરાજ નામનો યુવક કુશળ ધરતાં હોય ! એકાએક કોઈના શરીરમાં કેન્સરે દેખા કુસ્તીબાજ થઈ શકે કે અંધજનો ઊંચા પર્વતો આંબી દીધી હોય અને વ્યક્તિ વીલા મોઢે ફરિયાદ કરે કે શકે છે. એ ઘટનાઓ દર્શાવે છે કે આ એવી કલ્પના પણ કરી નહોતી અને કેન્સર જેવા વ્યક્તિઓ છે કે જેમણે અભાવની, શારીરિક મહાવ્યાધિનું નિદાન થયું, ત્યારે આ સાંભળીને અનેક મર્યાદાની કે વિકલાંગતાની ફરિયાદ કરવાને બદલે લોકો એને શક્ય તેટલી સાંત્વના આપવાનો પ્રયાસ પરિસ્થિતિને સાવ જુદો જ પલટો આપ્યો. કપાળે કરશે. કોઈ એવું ઠાલું આશ્વાસન પણ આપશે કે હાથ દઈને બેસી રહેવાને બદલે વિપરિત સંજોગો ગભરાશો નહીં, બધું સારું થઈ જશે અને કોઈ એમ સામે ઝઝૂમ્યા અને નવી જ દિશા ખોલી આપી. પણ કહેશે કે ઈશ્વરના રાજમાં કેવા અંધેર અને એમણે તેમની ‘ડિસ-ઍબિલિટી’ ને અન્યાય છે કે તમારા જેવા યુવાનને આવો જીવલેણ | ‘ડિફરન્ટ-ઑબિલિટી' માં પલટી નાખી. પોતાના રોગ આપ્યો !
જીવનમાંથી ફરિયાદનો તો નિકાલ કરી દીધો, પણ ધીરે ધીરે તમારી ફરિયાદ-પેટીમાં આશ્વાસનો એથીય વિશેષ પોતાની ક્ષમતાથી સર્વનું ધ્યાન ખેંચ્યું. વધતાં જશે અને પરિણામ રૂપે તમારી ફરિયાદ જીવનમાં ફરિયાદને ધન્યતામાં ફેરવવાની આવડત કરવાની પ્રવૃત્તિ પણ વધતી જશે. આવી ફરિયાદ કેળવવી જોઈએ. જે વ્યક્તિઓ આવી દષ્ટિ, કરવાની વૃત્તિને કારણે એના મનમાં નકારાત્મક અભિગમ અને આવડત કેળવે છે, તેઓ આ ભાવો વધતાં જશે અને એનું સમગ્ર જીવન કૅન્સરની જગતમાં પોતાની આગવી છાપ ઊભી કરે છે, આથી વ્યાધિની આસપાસ ફરતું રહેશે. તમારી ફરિયાદ કોઈ પણ ક્ષણે એમ માનવું જોઈએ કે તમારા પર વિશે તમે પુનઃ નવેસરથી વિચાર કરો, તો તમને તૂટી પડેલી આફતનો કોઈ ઉકેલ છે, માત્ર એ ઉકેલ નૂતન જીવંત અભિગમ પ્રાપ્ત થશે. એને નિષેધાત્મક પામવા માટે તમારે એને વિશે જુદી તરેહથી, જુદા રીતે વિચારવાને બદલે વિધેયાત્મક રીતે વિચારશો, અભિગમથી અને જુદી રીતે ચિંતન કરવું જરૂરી છે. તો નવી સૃષ્ટિ નજર પડશે.
વળી, આવી વ્યક્તિ પોતાનું ઉદાહરણ એવી વિકલાંગ વ્યક્તિઓ જોવા મળે છે કે આપીને બીજાને પ્રેરણારૂપ થવાનો પ્રયત્ન કરશે. જેમની પાસે હાથ હોતા નથી અને તેઓ પગનાં તમે જ વિચારો કે તમારા જીવનમાં કોઈ એવી આંગળાઓમાં પીંછી ભરાવીને મનોહર ચિત્રો દોરતાં બાબતો હોય કે જેને તમે અશક્તિ માનતા હો, હોય છે. હવે વિચાર એ કરીએ કે એમણે જીવનભર એને વિશે કોઈ ભિન્ન અભિગમ અપનાવીને હાથ નથી એવી ફરિયાદ જ કરે રાખી હોત તો શું અશક્તિને તમે શક્તિમાં પલટી શકો છો. આ થાત? એમણે એવી ફરિયાદ કરવાને બદલે જુદી નાવીન્યની શોધ માટે એક નવા વિશ્વની તમારે ખોજ
૧૪ uિuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧]
Page #17
--------------------------------------------------------------------------
________________
કરવી પડશે અને એ વિશ્વ આનંદ અને મોજથી સહિષ્ણુતા નથી અને “બોસ પાસે કર્મચારીની વાત ભર્યું ભર્યું હશે.
જાણવાની સહિષ્ણુતા નથી. વ્યક્તિનો અભાવ કે અશક્તિ જેમ ફરિયાદ આ બધાં કરતાંય સમર્પણ એ તો સાવ ભુલાઈ રૂપે પ્રગટ થાય છે, એ જ રીતે ગુસ્સા રૂપે પણ ગયું છે. જ્યાં દરેક વ્યક્તિ પોતે પોતાના હિતને પ્રગટ થાય છે. આજના અતિ વ્યસ્ત અને તીવ્ર માટે જીવતી હોય, ત્યાં અન્યના હિતનો વિચાર ઝડપી સમયમાં માણસનું મન અનેક કાર્યોમાં કોણ કરે ? આથી સમર્પણ એ હવે વાસ્તવિકતા વ્યસ્તતા સાથે વેગથી દોડતું હોય છે. એને એકસાથે નથી, પણ આપણી સંસ્કૃતિનાં પૃષ્ઠો પર રહેલી અનેક કામો નિપટાવવાનાં હોય છે અને તેથી કાર્યો ભાવના છે. ધૈર્ય, સહિષ્ણુતા અને સમર્પણના અભાવે પૂર્ણ કરવાના અભરખાને લીધે એ વારંવાર અધીર માણસ ગુસ્સાનો ભોગ બને છે. એ ઘરમાં, બનીને શાંતિ અને સ્વસ્થતા ગુમાવે છે.
વ્યવહારમાં, વ્યવસાયમાં અને સર્વત્ર ગુસ્સો આમેય આ યુગમાં ધૈર્ય, સહિષ્ણુતા અને દાખવતો રહે છે. એમ લાગે કે મોટા ભાગના સમર્પણ લગભગ વિદાય પામી ચૂક્યાં છે. શિક્ષક માનવીઓના સ્વભાવ જ ગુસ્સો બની જાય છે. આ પાસે એટલું બૈર્ય નથી કે એ નબળા વિદ્યાર્થીને યોગ્ય જગતમાં આવા ગુસ્સાબાજો સતત ઉમેરાતા જાય માર્ગદર્શન આપીને હોંશિયાર બનાવે, આથી એ છે. વ્યક્તિનો ગુસ્સો બીજાના મનમાં એને વિશે આ વિદ્યાર્થીને વારંવાર ઠપકો આપવાનું જ કામ કટુતા ઊભી કરે છે, પરંતુ એના પોતાના શરીરના કરશે. કંપનીના સી.ઈ.ઓ. પાસે એટલી નિરાંતભરી | સ્વાથ્ય પર પણ એની અવળી અસર થાય છે. શ્રવણશક્તિ નથી કે એ પોતાના કર્મચારીની વાતને આવા ગુસ્સાને કારણે વ્યક્તિના મસલ્સમાં તનાવ બરાબર સાંભળી અને સમજી શકે. એને બદલે એ આવે છે. એને માથું દુ:ખે છે અને એનું બ્લડપ્રેશર કર્મચારીને ધમકાવવાનો ટૂંકો રસ્તો વધુ પસંદ કરશે. પણ વધે છે.
સંયુક્ત કુટુંબ હોય તો સાસુની વાતને ધૈર્યથી વળી, વ્યક્તિને ગુસ્સો કરવાની આદત પડી વિચારવાની હવે વહની આદત રહી નથી અથવા જાય છે અને એ વારંવાર ગુસ્સો કરવા લાગે છે. તો પત્નીની વાતને શાંતિથી સાંભળવાનો પતિનો મોટી ઘટનાઓમાં ગુસ્સો કરનાર ધીરે ધીરે નાનીશી સ્વભાવ રહ્યો નથી. આમ, વૈર્યના અભાવે વર્તમાન ઘટનામાં પણ ગુસ્સો કરતો થઈ જાય છે અને પછી સમાજમાં ઘણા નવા પ્રશ્નો સર્જાયા છે. એને કારણે એની વાણી અને વર્તનમાં પણ ગુસ્સો સતત અહીં સંબંધો લાંબા ટકતા નથી, પરંતુ થોડાક
છલકાયા કરે છે ! આ રીતે પહેલાં એ અકળાઈને સમયમાં જ એમાં તિરાડ પડે છે. આજે સહિષ્ણુતાને ગુસ્સો કરતો હતો, પછી એ ગુસ્સો કર્યા વિના સામાજિક વ્યવહારમાંથી જીવનવટો મળ્યો છે. હિંસા અકળાઈ જાય છે. આવા ગુસ્સાને એ મનમાં રાખતો ઉત્તેજતી ફિલ્મોનું કારણ હોય કે પછી આજની હોય છે અને એને પરિણામે એનું જીવન રૂંધાતું જીવનશૈલી હોય, પણ સહિષ્ણુતા હવે લેશમાત્ર રહી હોય છે. નથી એટલું જ નહીં, બલ્ક એની સામે એવો પ્રશ્ન આથી જ ગ્રીસના વિખ્યાત ગણિતશાસ્ત્રી ખડો કરવામાં આવ્યો છે કે આવી સહિષ્ણુતા રાખવી પાયથાગોરસે કહ્યું છે કે ક્રોધનો પ્રારંભ મૂર્ખતાથી શા માટે ? સહિષ્ણુતા તો નિર્બળતા ગણાય ! પુત્ર થાય છે અને સમાપ્તિ પશ્ચાત્તાપથી થાય છે. પરંતુ પાસે પિતાની વાત સાંભળવાની-સમજવાની ક્રોધ જેમ વધુ ને વધુ માણસમાં રહે, તેમ એ એનાં
દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧ પાપા
૧૫
Page #18
--------------------------------------------------------------------------
________________
મન અને તન બંનેને માટે હાનિકારક છે. એના ભવમાં ઉગ્ર તપસ્વી હતો. એ તપ કરતો હતો, મનમાંથી બીજા ભાવો દૂર થઈ જાય છે અને માત્ર પરંતુ ક્રોધ પર કોઈ અંકુશ ધરાવતો નહોતો. તપ ક્રોધ જ ઘૂમ્યા કરે છે. એના ભોજન અને શરીર પર એ ક્રોધનું પણ કારણ બની શકે છે. ઘણા તપસ્વીઓને ક્રોધની અસર થાય છે, આથી જ મહર્ષિ ચાણક્ય વારંવાર ગુસ્સે થતાં તમે જોયા હશે ! ક્રોધને યમરાજ કહ્યો છે. પેલા યમરાજ બહાર હોય ચંડકૌશિક ઉગ્ર તપસ્વી હોવા છતાં એક સમયે છે, ક્રોધ એ વ્યક્તિની ભીતરમાં વસતા યમરાજ છે. ગુસ્સે થતાં પોતાના શિષ્યને મારવા દોડયા. ક્રોધની
ક્યો માનવી સાચો સારથિ છે? કઈ વ્યક્તિ આંખો અંધ હોય છે. ચંડકૌશિક તપસ્વી ખૂબ દોડ્યા, પોતે પોતાના જીવનનો રથ ચલાવે છે ? ભગવાન પરંતુ વચ્ચે થાંભલો આવતાં એની સાથે અથડાયા બદ્ધ આ વિશે સંદર ઉદાહરણ આપ્યું છે. એક સારથિ અને કાળધર્મ પામ્યા. એ પછી કેટલાક ભવ બાદ એવો છે કે જે જરૂર પડે તત્કાળ લગામ ખેંચીને એ પાંચસો તપસ્વીઓના સ્વામી બન્યા. ચંડકૌશિક રથને ઊભો રાખી શકે છે અને બીજો સારથિ એવો નામે તાપસ બન્યા, પરંતુ એમનો ગુસ્સો ગયો છે કે જેની પાસે લગામ હોય છે. પણ રથને દોડતો નહોતો. અગાઉના ભવની ક્રોધની મૂડી હજી અકબંધ અટકાવી શકતો નથી. પ્રથમ પ્રકારનો સારથિ એ હતી. એમના આશ્રમના બાગમાં ફળ તોડતાં સાચો સારથિ છે. જે મનુષ્ય પોતાના મનમાં ક્રોધ રાજકુમારો પર ક્રોધે ભરાતાં એમને કુહાડી લઈને જાગે એને એકાએક અટકાવી શકે તે સફળ સારથિ મારવા દોડ્યા. ક્રોધી તાપસ ચંડકૌશિકે એવી આંધળી અને જેના મનમાં ક્રોધ જાગ્યો હોય છતાં લગામ
દોટ મૂકી કે વચમાં આવતો ઊંડો કૂવો દેખાયો નહીં ખેંચીને અટકાવી ન શકે તે નિષ્ફળ જીવનસારથિ
અને હાથમાં રહેલી કુહાડી ઊંધે કાંધ પડેલા તાપસ છે. આથી ક્રોધ એ વ્યક્તિની શક્તિ, સ્વાર્થ, બળ,
ચંડકૌશિકના માથામાં વાગી અને એ મૃત્યુ પામ્યા. આયુષ્ય અને બુદ્ધિ એ સઘળાનું ભોજન કરી જાય
એ પછીના ભવમાં એ તાપસ દષ્ટિવિષ સર્પ છે અને “વામનપુરાણ' તો કહે છે કે –
ચંડકૌશિક બન્યો. " यत क्रोधनो यजति यच्च ददाति नित्यं
આ કથા સંકેત કરે છે કે ક્રોધ વ્યક્તિની
ઉત્તરોત્તર કેવી દુર્દશા કરે છે ! પહેલાં તપસ્વી તરીકે यद्धा तपस्तपति यच्च जुहोति तस्य
સાધુના ઉપાશ્રયમાં રહેતા હતા, પછી તાપસ થઈને प्राप्नोति नैव किमपीह फलं हि लोके
ઉપવનમાં રહેવાનું બન્યું અને ત્યારબાદ વેરાન અને કોઈ નં મવતિ તી દિ શોપનસ્થ ' નિર્જન વનમાં વસવાનું આવ્યું.
‘ક્રોધી મનુષ્ય જે કંઈ પૂજન કરે છે, રોજ જે આ ક્રોધને કારણે પહેલાં વૃદ્ધાવસ્થામાં, પછી કંઈ દાન કરે છે, જે કંઈ તપ કરે છે અને જે કંઈ યુવાની બાદ અને છેલ્લે જન્મથી જ એમનો જીવ હોમ કરે છે, તેનું એને આ લોકમાં ફળ મળતું ક્રોધમાં ખુંપ્યો રહ્યો. પહેલાં તપસ્વી ચંડકૌશિક નથી. એ ક્રોધીને બધાં ફળ વૃથા છે.'
પોતાના રજોહરણથી શિષ્યને મારવા દોડ્યા હતા, ભારતીય અને પાશ્ચાત્ય બંને પછી તાપસ ચંડકૌશિક કુહાડીથી મારવા દોડ્યા હતા વિચારધારાઓમાં ક્રોધની ભયાવહતાનું વર્ણન મળે અને છેલ્લે સર્વવિનાશક દૃષ્ટિવિષથી એ પશુ-પક્ષી છે અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ભગવાન મહાવીર અને માનવીઓને મારી નાખતા હતા. અને ચંડકૌશિક સર્પનો પ્રસંગ. આ ચંડકૌશિક એક ક્રોધને કારણે વ્યક્તિનો ભાવ પણ કેવો
૧૬.
દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧]
Page #19
--------------------------------------------------------------------------
________________
વિકરાળ બને છે ! પહેલા બાળમુનિને, પછી આગને ઉદ્દીપ્ત કરવા માટે ઘી કે લાકડાંની જરૂર રાજકુમારોને અને છેલ્લે પ્રભુ મહાવીરને હણી પડે છે, પરંતુ ભીતરમાં જાગેલી ક્રોધની આગ માત્ર નાખવાનો ચંડકૌશિકને મનસૂબો જાગ્યો. આનું સ્મરણથી વધુ ને વધુ પ્રજ્વલિત થતી રહે છે અને કારણ એટલું જ કે વ્યક્તિ ક્રોધ કરે, ત્યારે વિવેકને એ વ્યક્તિને વધુ ને વધુ બાળતી રહે છે. વીસરી જાય છે. આથી ક્રોધને અંધ કહેવામાં આવ્યો
વળી, આ ક્રોધ જાગે છે ત્યારે માત્ર એક જ છે અને આવા અંધ ક્રોધને કારણે વ્યક્તિ પોતે પોતાની
ભાવ વ્યક્તિના ચિત્તમાં હોતો નથી. આ ક્રોધની હાનિ સમજી શકતો નથી.
સાથે એના મિત્ર તરીકે દ્વેષ આવે છે. એના સ્નેહી માનવી ક્રોધ કરે ત્યારે કેવો વિકૃત થઈ જાય તરીકે ભય પધારે છે. એના સ્વજન તરીકે તિરસ્કાર છે ! આંખો પહોળી થઈને અંગારા વરસાવવા લાગે વિના નિમંત્રણે હાજર થાય છે. એના પ્રિયજન તરીકે છે. ગુસ્સામાં કોઈને થપ્પડ લગાવી દે છે કે અપશબ્દો ઘમંડ અને વિવેકહીનતા એની સાથે લટાર લગાવે બોલવા માંડે છે. ક્રોધ કરનાર સામી વ્યક્તિને જ છે. નહીં, પરંતુ સમગ્ર વાતાવરણને કલુષિત કરી નાખે ક્રોધથી તમે અન્ય વ્યક્તિને માત્ર ગુસ્સાથી છે, આથી જ સેક્સપિયરે ક્રોધને સમદ્ર જેવો બહેરો જ દુઃખ આપતા નથી, પરંતુ તમારા ઘમંડથી પણ અને આગ જેવો ઉતાવળો કહ્યો છે. દક્ષિણ ભારતના એના પર પ્રહાર કરો છો. એમાં સામી વ્યક્તિ સંત તિરુવલ્લુવર કહે છે કે આગની પાસે જે જાય પ્રત્યેનો તમારો તિરસ્કાર અને તોછડાઈ દેખાય છે, તેને આગ બાળે છે, પણ ક્રોધાગ્નિ તો આખા કુટુંબને તો વિવેક ત્યજીને વ્યક્તિ વારંવાર મર્યાદાનું ઉલ્લંઘન ભસ્મીભૂત કરી નાખે છે. ક્રોધમાં માણસની આંખ કરે છે. એનું બહેકેલું મન એની જીભને બેફામ બંધ થઈ જાય છે અને એનું મુખ ખુલ્લું રહી જાય બનાવે છે અને એ રીતે આ ક્રોધ અનેક અનિષ્ટ છે. એ વિવેકને ચિત્તમાંથી હાંકી કાઢે છે અને દરવાજે સર્જે છે. એવો આગળો મારે છે કે વિવેક ફરી પાછો દાખલ
‘વામનપુરાણ માં કહ્યું છે કે - થઈ શકે નહીં. આવો ક્રોધ એ મધપૂડામાં પથ્થર
ક્રોધ પ્રદર : શત્રુ શ્રોથોમિતકુવો રિપુ: મારવા જેવો છે અને એ તરત જ વેરમાં પલટાઈ જાય છે.
क्रोधोऽसिः सुमहातीक्ष्णः सर्वं क्रोधोऽपकर्षति ક્રોધ ત્યારે જ ઓછો થાય કે જ્યારે વ્યક્તિ તપતે તને ચૈવ યંત્ર સને પ્રાંતિ આત્મદર્શી બને. આનું કારણ એ છે કે ક્રોધનું શસ્ત્ર સ્રોથન સર્વ દત્ત તત્િ શોધું વિવર્નચેતા ' પહેલાં તો ક્રોધીને જ સ્વયં નુકસાન કરે છે. ભગવાન
ક્રોધ પ્રાણનાશક શત્રુ છે. અનેક મુખધારી બુદ્ધે કહ્યું છે કે ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ન દેખાય, દુશ્મન છે, તલવારની તીક્ષ્ણ ધાર છે. ક્રોધ સર્વહારક તેમ ક્રોધી માણસ એ જોઈ શકતો નથી કે તેનું હિત છે, મનુષ્યનાં તપ, સંયમ અને દાન વગેરે ક્રોધને શેમાં છે. ક્રોધનો ભાવ એક વખત હૃદયમાં જાગે કારણે નષ્ટ થઈ જાય છે અને તેથી ક્રોધનો ત્યાગ એટલે એ ભાવ એના હૃદયમાં સતત વધતો રહે છે. કરવો જોઈએ.” એક વાર એક ઘટના ક્રોધનું કારણ બની પછી એ ક્રોધી એ હિંસાનો અપરાધી અને આનંદનો ઘટના એની સમક્ષ ન હોય, તો પણ એના હૃદયમાં નાશક છે. ક્રોધ આવે છે એક તરંગ રૂપે અને એમાંથી ક્રોધની આગ વધુ ને વધુ પ્રજવળતી રહે છે. બીજી માનવીના મનને ઘેરી લેતો મહાસાગર બની જાય
દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧ પાપા
૧૭
Page #20
--------------------------------------------------------------------------
________________
છે. ગુસ્સાના નાનકડા બીજમાંથી વેરનું વટવૃક્ષ ઊભું પુષ્કળ કામ કરીને આવ્યો હોય અને કોઈ અણગમતાં થઈ જશે. ચિત્તના એક નાનકડા છિદ્રમાંથી એ પ્રવેશે વચનો બોલવામાં આવે ત્યારે ગુસ્સો જાગે છે. ખૂબ છે અને સર્વત્ર વ્યાપી જાય છે. આવો ક્રોધ માનવને પરિશ્રમ કર્યા બાદ ઘેર આવેલા પતિનું પ્રવેશદ્વારે જ દાનવ બનાવી દે છે.
પત્ની પ્રશ્નોથી “સ્વાગત કરે તો ગુસ્સો આવે છે. ક્રોધને ઓળખવા માટે ગુસ્સાનું બીજ શોધવું અન્ય વ્યક્તિના મનોભાવને સમજવાની જોઈએ. બીજ મળ્યા પછી એનાં ખાતર-પાણી બંધ અશક્તિ ગુસ્સાની જનક બનતી હોય છે. એવી જ કરવાં જોઈએ. ક્રોધના બીજને શોધીએ ત્યારે ખ્યાલ રીતે પ્રત્યેક વ્યક્તિને જીવનમાં અમુક ગમાઆવે કે મોટું અનિષ્ટ સર્જનારા ક્રોધનું મૂળ તો સાવ અણગમા હોય છે. એને અણગમતી વાત બને એટલે નાનું, સામાન્ય કે છે. અઢાર દિવસના ગુસ્સો આવે છે. નિયમિતતામાં માનનારી વ્યક્તિ મહાભારતના યુદ્ધને અને એ પછીના દિવસે થયેલા અનિયમિત વ્યક્તિઓ પ્રત્યે ગુસ્સે થતી હોય છે, સંહારને જોનારાએ વિચાર કરવો જોઈએ કે આનું સ્વચ્છતાનો આગ્રહ રાખનાર અસ્વચ્છ આદતો તરફ મૂળ ક્યાં છે? પાંડવોને પાંચ ગામ નહીં આપવાની અકળાઈને ગુસ્સે થતો હોય છે. ગુસ્સે થવાનું એક દુર્યોધનની ક્રોધી અને અહંકારી મનોવૃત્તિએ કુટુંબ, મોટું કારણ પોતાની ભૂલનો અસ્વીકાર છે. વ્યક્તિ કુળ, સેના, સ્વજનો અને માનવનો સંહાર કરાવી - જો પોતાની ભૂલનો સાહજિક રીતે સ્વીકાર કરી લે, નાખ્યો.
તો ગુસ્સાનાં ઘણાં કારણો દૂર થઈ જાય. મનમાં જરા ઊંડે ઉતરીને ક્રોધના મૂળને એવું નથી કે મહાન પુરુષોને ક્રોધ સતાવતો જોવાની જરૂર છે. પત્ની પતિ પર કે પતિ પત્ની પર નથી. એમના જીવનમાં પણ કોઈ ઘટના ક્રોધ જગાવી ગુસ્સે થાય, ત્યારે ઘણા ગુસ્સાનું કારણ સાવ જુદું જતી હોય છે, પરંતુ એ ક્રોધ ક્ષણિક હોય છે, એમની હોય છે. પત્ની કામથી કંટાળી ગઈ હોય કે પતિ ક્ષમાવૃત્તિ મનમાં જાગતા ક્રોધને ઠારી દે છે.
ફોર્મ નં. ૪, નિયમઃ ૮ ૧. પ્રકાશન સ્થળ : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા- ૩૮૨૦૦૭.
(શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) જિ. ગાંધીનગર. ફોનઃ (૦૭૯) ૨૩૨૭૬૨૧૯/૪૮૩/૪૮૪
ફેક્સ: (૦૭૯) ૨૩૨૭૬૧૪૨ ૨. પ્રકાશન- અવધિ : માસિક ૩. મુદ્રક-પ્રકાશક-માસિક : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર - ભારતીય
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા-૩૮૨ ૦૦૭. ૪. તંત્રીનું નામ : શ્રી મિતેશભાઈ એ. શાહ - ભારતીય
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા-૩૮૨ ૦૦૭. હું નીતિનભાઈ આઈ. પારેખ, આથી જાહેર કરું છું કે ઉપર આપેલ વિગતો મારી જાણ-સમજ મુજબ સાચી છે.
નીતિનભાઈ આઈ. પારેખ - ચેરમેન કોબા, તા. ૧-૩-૨૦૧૧
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા (શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત)
૧૮Tuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧]
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી પદ્મનંદિ આચાર્ય રચિત છે “એકત્વસતિ'નું આચમન (ક્રમાંક-૬૪) હ8 કે આ પ્રા. ચંદાબહેન વી. પંચાલી (બોટાદ) -
. વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ આપણે આચમન કરી રહ્યા છીએ. તેના શ્લોક ૬૫ ઉપયોગે, સમતાભાવે નિભાવ્યો આવજે. બીજા તારું માં આચાર્યદવ ફરમાવે છે કે સામ્ય એટલે જ્યાં કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન કોઈ આકાર નથી, જ્યાં અકારાદિ અકાર નથી, ઊગો. બીજા તારું માને છે એ ઘણું યોગ્ય છે, એવું જ્યાં કૃષ્ણ, નીલ જેવા વર્ણ નથી અને જ્યાં કોઈ સ્મરણ તને ન થાઓ. તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તે. વિકલ્પ નથી. પણ જ્યાં કેવળ એક ચૈતન્ય જ જીવન-અજીવન પર સમવૃત્તિ હો. જીવન હો તો એ પ્રતિભાસિત થાય છે તે સામ્ય છે. આ સામ્યભાવને જ વૃત્તિએ પૂર્ણ હો. ગૃહવાસ જયાં સુધી સર્જિત હો વધુ દઢ કરતાં શ્લોક ૬૬ માં કહે છેત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો.
साम्यमेकं परं कार्यं साम्यं तत्त्वं परं स्मृतम् । ગૃહવાસમાં તેમાં જ લક્ષ હો. ગૃહવાસમાં
साम्यं सर्वोपदेशानामुपदेशो विमुक्तये ॥ પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ, સઘળાં
' અર્થાત્ સામ્યભાવ એક ઉત્કૃષ્ટ કાર્ય છે. સમાન જ માન. ત્યાં સુધીનો તારો કાળ ઘણો જ ઉચિત જાઓ. અમુક વ્યવહાર - પ્રસંગનો કાળ. તે
સામ્યભાવ ઉત્કૃષ્ટ તત્ત્વ માનવામાં આવે છે. સર્વ સિવાયનો તત્સંબંધી કાર્યકાળ પૂર્વિત કર્મોદય કાળ.
ઉપદેશોનો ઉપદેશ સામ્યભાવ છે. કારણ કે તેનાથી નિદ્રાકાળ. જો તારી સ્વતંત્રતા અને તારા ક્રમથી
મુક્તિ પ્રાપ્ત થાય છે. તારા ઉપજીવન-વ્યવહાર સંબંધી સંતોષિત હોય તો
સમતાભાવથી સર્વકર્મથી મુક્તિ પ્રાપ્ત થાય ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવવો. તેની એથી છે. એવી પરમ શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ અવસ્થા સામ્યભાવમાં બીજા ગમે તે કારણથી સંતોષિત વરિ ન રહેતી ગુપ્તપણે રહી છે. જે સદા જાગૃત છે તે સમભાવમાં હોય તો તારે તેના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે
જીવી જાય છે. જે અજાગૃત છે તે નિરંતર પ્રસંગ પુરો કરવો. અર્થાત પ્રસંગની પૂર્ણાહુતિ સધી વિષમભાવમાં રહે છે અને સંસારાટવીમાં પરિભ્રમણ એમ કરવામાં તારે વિષમ થવું નહીં. તારા ક્રમથી તેઓ સંતોષિત રહે તો ઔદાસી વૃત્તિ વડે જે કરવા યોગ્ય ઉત્કૃષ્ટ કાર્ય છે તે સામ્યભાવ નિરાગ્રહભાવે તેઓનું સારું થાય તેમ કરવાનું છે. સાથે ઇવ #ાર્યમ્ - સંસારી જીવ અનેક સાવધાનપણું તારે રાખવું.” પરમકૃપાળુદેવ પત્રાંક- કાર્ય કરે છે એમ માને છે. સંસારી કાર્યવિધિમાં ૧૧૧માં સમતાભાવની પુષ્ટિ આપે છે. ‘જીવન- સતત ચિત્તને જોડાયેલું રાખીને અકાર્યમાં રહે છે કે અજીવન પર સમવૃત્તિ હો- આ ભાવના સાધક જેમાં પ્રયોજનની સિદ્ધિ નથી. ખરેખર ઉત્કૃષ્ટ કાર્ય ઘૂંટ્યા કરે છે તેને રાગ-દ્વેષથી પર સમવૃત્તિની અપુર્વ છે સમતાભાવ. પૂ. અમિતગતિ આચાર્ય સામાયિક આંતરભાવના વ્યક્ત થાય છે.
પાઠમાં કહે છે, શ્રી પદ્મનંદિ આચાર્ય વિરચિત “પદ્મનંદિ “સૌ પ્રાણી આ સંસારનાં સન્મિત્ર મુજ હાલાં થજો, પંચવિંશતિ' ગ્રંથના “એકત્વ સપ્તતિ’ પ્રકરણનું સદ્ગુણમાં આનંદ માનું, મિત્ર કે વૈરી હજો , દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧ પાપ
૧૯ |
Page #22
--------------------------------------------------------------------------
________________
દુઃખીયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, અનેક દૃષ્ટાન્તો આપણી નજર સમક્ષ ચિત્રાવલી રૂપે શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા.” દેખાય છે. સાથે તત્ત્વ પરમ્ - ઉપદેશોમાં શ્રેષ્ઠ
મૈત્રી, પ્રમોદ, કરણા, માધ્યસ્થભાવપૂર્ણ ઉપદેશ સમતાભાવ છે. સર્વ ૩પશનામ રૂપરેશ: જીવન સમતા પ્રતિ પ્રેરે છે. જૈનદર્શનનું મહાન
રૂતિ સાથ: - ઉપદેશ એટલે શું? અર્થાત્ ઉપ = સર્વોત્કૃષ્ટ પ્રદાન સામ્યભાવ છે, જે પરમ મુક્તિનું
સમીપ અને દેશ = સ્વદેશ. પોતાનો શાશ્વત દેશ કારણ છે. જીવનમાં અનેક કાર્યો છે તે સર્વે ઉત્કૃષ્ટ
આત્મા. જેમાં આત્માનું સામીપ્ય, આત્માની નથી. સમતાભાવ તે ઉત્કૃષ્ટ કાર્ય છે કે જેની સિદ્ધિમાં
લીનતા, સ્થિરતા, રમણતા, આચરણ તે જ ઉપદેશ આત્માની સહજદશા વર્તે છે.
કહી શકાય. આત્માની પ્રાપ્તિનો બોધ જેમાં નીતિ
છે તે ઉપદેશ છે. અન્ય શુભભાવનો ઉપદેશ શાસ્ત્રમાં સાણં તત્ત્વ પર - સમતાભાવ ઉત્કૃષ્ટ તત્ત્વ
વર્ણવાયો છે તે શુભબંધનું કારણ બને છે એવી છે. તત્ + વ - = જેમાં તતુ – પણું છે. જેમાં
અભિપ્રાયની સ્પષ્ટતા સાધકના ચિત્તભૂમિમાં હોય યથાર્થતા ગર્ભિત છે. જે પરમોચ્ચ છે. જૈનદર્શનના
છે. તેથી ઉપદેશમાં સાધક વધુને વધુ આત્મભાવ પાયામાં છ દ્રવ્ય અને નવ તત્ત્વ રહ્યા છે.
સ્થિતિના ઉપદેશનો સ્વીકાર કરે છે. તીર્થંકરની જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય,
દિવ્યધ્વનિમાં પ્રધાનતા આત્મસ્વૈર્યતા વર્ણવાઈ છે, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળદ્રવ્ય જેથી
જે પરમ મુક્તિનું કારણ છે. તીર્થકરોની દિવ્યધ્વનિની જગતની સિદ્ધિ છે તથા ભાવરૂપ પરિણમનમાં નવ તત્ત્વ છે. જીવ નામનો પદાર્થ ચેતન છે અને અચેતન
અમૃતવાણીની મીઠાશ જોઈને દ્રાક્ષો શરમાઈને
વનમાં ચાલી ગઈ, શેરડી અભિમાન છોડીને તે અજીવ તત્ત્વ. જીવના શુભ-અશુભ ભાવનું આવવું
ચિચોડામાં પીલાઈ ગઈ ! દિવ્યધ્વનિનું માહાભ્ય તે આગ્નવ, જેમાં પુણ્ય પાપ તત્ત્વનો સમાવેશ થાય
વિશિષ્ટ છે તો જિનેન્દ્રદેવના ચૈતન્ય મહિમાની કેવી છે. જે કર્મ બંધાય છે તેની નિર્જરા થાય છે. તે કર્મો
બલિહારી ! સંવર તત્ત્વથી નિર્જરે છે. તેથી સંવર-નિર્જરા સિદ્ધ થાય છે. સંસારભાવ અર્થાત્ રાગ-દ્વેષ રૂપ
જ્ઞાનીનો બોધ સર્વપ્રકારને દૃષ્ટિમાં સ્થાપીને પરિણતિથી બંધ થાય છે અને અભેદભાવમાં
આવે છે. ઉપદેશમાં સાધક વિશેષ વૃદ્ધિ પ્રાપ્ત કરે નિમગ્નતા મોક્ષ અવસ્થા છે. નવ તત્ત્વો પર્યાયમાં
તેવી અંતરંગ ભાવના હોય છે. એકવાર ગુરુ અને હોય છે. આ તત્ત્વોથી પણ ઉત્કૃષ્ટ તત્ત્વ સમતાભાવ
શિષ્ય સાથે બેઠા છે. ગુરુ પાસે ત્રણ વ્યક્તિ ભિન્ન છે. ભગવાન મહાવીરનો સમતાભાવ – કોઈ પૂજા
ભિન્ન રીતે આવે છે. પહેલી વ્યક્તિએ પૂછયું, “હે કરે તો નથી થતો રોગ અને કોઈ ઉપસર્ગ આપે તો ગુરુદેવ ઈશ્વર છે ?” ગુરુ કહે, “ઈશ્વર નથી.’ બીજી નથી થતો દ્વેષ - સમતાભાવ સ્વરૂપ આત્મામાં વ્યક્તિએ પૂછયું, ‘ગુરુદેવ ઈશ્વર છે ?” “હા ઈશ્વર લીનતા છે. શ્રી ગજસુકુમાર મુનિને મરણાંત ઉપસર્ગ
છે.” ત્રીજી વ્યક્તિ આવીને પૂછે છે, ‘ગુરુદેવ ! આપ્યો છે. ઉપસર્ગ આપનારનો વિકલ્પ પણ નથી, ઈશ્વર છે ?' ગુરુદેવ આંખ બંધ કરીને શાંત થઈ આત્મભાવ સ્વરૂપ સમતાભાવમાં સ્થિરતા વર્તે છે. ગયા. સાથે બેઠેલા શિષ્ય કહ્યું, ‘ગુરુદેવ આપે બધાને મહાસતી ચંદનબાળાને શેઠાણી ઉપસર્ગ આપે છે. જુદા જુદા જવાબ આપ્યો તેનું રહસ્ય સમજાવવા ચંદનબાળા કોઈનો દોષ જોતા નથી. સમભાવમાં કૃપા કરો.” ગુરુદેવ કહે, “અમારા ઉપદેશનું પ્રયોજન સ્થિતિ કરી કર્મની પરંપરાને નષ્ટ કરે છે. એવા જીવમાં ઉગતા વિવિધ અભિપ્રાયોને જડમૂળથી ઉખેડી
૨૦
પાપા
દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧)
Page #23
--------------------------------------------------------------------------
________________
નાખવાનું હોય છે, જેથી સહજભાવમાં જીવ જીવતો ચંપાબેન જણાવે છે, “અનાદિકાળથી અજ્ઞાની જીવ થાય. પહેલી વ્યક્તિ શાસ્ત્રનો અભ્યાસી અને સંસારમાં ભમતો ભમતો, સુખની ઝંખનામાં ઈશ્વરની દૃઢ માન્યતા ધરાવતો હતો. તેની વિષયોની પાછળ દોડતો દોડતો, અનંત દુ:ખોને માન્યતાના નાશ માટે ઈશ્વર નથી કહ્યું હતું. બીજી વેદતો રહ્યો છે. કોઈવાર તેને સાચું સુખ દેખાડનાર વ્યક્તિ નાસ્તિક હતી. તેથી તેનો આગ્રહ તોડાવવા મળ્યા તો શંકા રાખીને અટકયો, કોઈ વાર સાચું ઈશ્વર છે એમ કહ્યું હતું. ત્રીજી વ્યક્તિ સાધક હતી સુખ દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું - તેથી આંખ બંધ કરી શાંત બેસી ગયો. તેને એવો સ્વરૂપ મેળવતાં અટક્યો, કોઈ વાર પુરુષાર્થ કર્યા ઉપદેશ આપ્યો કે આ બધા વિકલ્પોથી શાંત થઈ જા વિના અટક્યો, કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા અને અંદરમાં જા.” અભિપ્રાયથી મુક્ત થાય તે પુરુષાર્થ માટે ત્યાંથી અટક્યો અને પડ્યો. આ ગુરુ જ્ઞાની પુરુષોની કાર્યવિધિ છે. પથ્થરમાંથી રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતાં અનંતવાર પ્રતિમા કરનાર શિલ્પી પથ્થરને ઉપરથી - નીચેથી અટક્યો. પુણ્યોદયે આ દેહ પામ્યો, દશા પામ્યો, બાજુમાંથી જ્યાં જયાં જરૂરિયાત લાગે ત્યાં ત્યાં ટાંકણું આવા સત્પુરુષ મળ્યા. હવે જો પુરુષાર્થ નહિ કરે લગાવે અને પ્રતિમા પૂજનીય કરે. તેમ સદ્ગુરુ તો કયા ભવે કરશે ? હે જીવ ! પુરુષાર્થ કર. રૂપી શિલ્પકાર સાધકને શું જરૂર છે તે સ્વ પ્રજ્ઞાપુંજથી આવી જોગવાઈ અને સાચું આત્મસ્વરૂપ જાણી આત્મ સામીપ્ય બક્ષે છે.
બતાવનારાં સપુરુષ ફરી નહિ મળે.” માટે જે સદગુરુ સમતાભાવમાં જીવે છે અને ઉપદેશ સગુરુ ઉપદેશ આપે તેનું આપણે ઘૂંટણ કરવું આપે છે. માટે કહ્યું છે કે સર્વ ઉપદેશોનો ઉપદેશ જોઈએ. એકાન્તમાં આત્મસ વૃદ્ધિ પામે તેવા સામ્યભાવ છે. પત્રાંક ૨૯૨ માં પરમકપાળદેવ પરમગ્રંથોનું અધ્યયન કરવું જો ઈએ. જણાવે છે, “કુટુંબાદિક સંગ વિશે લખ્યું છે તે આત્મલગનીને રસપૂર્ણ બનાવી ધ્યેયપૂર્વક વળગી ખરે છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે રહેવાથી સ્વમાર્ગ અંતરંગમાં પ્રગટે છે અને સમપણે પરિણમવું એ મહાવિકટ છે. અને જેઓ આત્માનંદ સુધી પહોંચી શકાય છે. એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી ( પત્રાંક - ૩પ૩ માં પરમકૃપાળુદેવની જીવ જાણીએ છીએ.” સાધકની સાધના પણ સમાધિભાષા ઉપદેશિત થાય છે, “સમય માત્ર પ્રધાનપણે જ્ઞાનીઓએ દર્શાવી છે કે રાગ અને પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે દ્વેષના દ્વન્દથી પાર આત્મ-સમભાવમાં રહેવું એ આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે મુક્તિનું કારણ છે.
પ્રવૃત્તિ કરે છે, અને જે કોઈ પણ પ્રકારે વર્તાય મુક્તિના માર્ગો ભિન્ન ભિન્ન દર્શાવાયા છે છે, તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ પણ સામ્યભાવ મુક્તિનો પરમમાર્ગ છે. સામ્યભાવ ઉદય છે. તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી અને - સાક્ષીભાવ - સમભાવ - સમતાભાવ - અપ્રીતિ પણ નથી. સમતા છે; કરવા યોગ્ય પણ જ્ઞાતાદૃષ્ટાપણું - શુદ્ધ આત્મપ્રદેશોમાં સ્થિતિ,
એમ જ છે.” આ વચનામૃતમાં સમતા રાખવા આત્મસ્થિતિ - અભેદભાવે જીવવું આ બધા જ યોગ્ય છે એવો બોધ પ્રગટ થાય છે. સાધકને સામ્યભાવને પ્રબોધે છે. જેથી મુક્તિનું સામીપ્ય સાધકભાવમાં સમતાભાવ પરમ કરણીય છે. સધાય છે. આ જ સતુમાર્ગ છે. પૂજ્ય બેનશ્રી
(ક્રમશ:) | દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧
૨૧.
Page #24
--------------------------------------------------------------------------
________________
ક8િ શ્રી આનંદઘન ચોવીશી કડક -
% : અશોકભાઈ પી. શાહ : : : (ગતાંકથી ચાલુ)
જ્ઞાનાનંદી, ચૈતન્યના આનંદમાં લીન; જિન = રાગદ્વેષને
જીતનાર; અરિહંત = કર્મશત્રુને હણનાર; તીર્થકર = ૦માં તીર્થકર શ્રી સુપાશ્વજિન સ્તવન તીર્થના કરનાર; અસમાન = અદ્વિતીય, અનુપમ,
જિનેશ્વર ભગવાનને ભાવપૂર્વક વંદન Unique) કરવાથી અને સાવધાન મનથી તેમની તાત્ત્વિક વિશેષાર્થ : -
વિશેષાર્થ: ભગવાનનાં જેટલાં નામ છે તે ન કરવાથી સમ્યગદર્શન પ્રાપ્ત થતા જીવ સાત બધાં ગુણવાચક છે. તેમાં કેટલાંક તેમના ભયથી મુક્ત થાય છે અને ભવસાગર પાર પામી વ્યાવહારિક એટલે કે લોકલ્યાણ દર્શાવતા ગુણો આત્મિક સુખસંપત્તિનો સ્વામી થાય છે, એ વાત છે. તો કેટલાંક પારમાર્થિક એટલે કે તેમના શ્રી આનંદઘનજીએ પહેલી બે ગાથામાં કરી.
શુદ્ધાત્માના સ્વાભાવિક ગુણો છે. શાસ્ત્રોમાં મુમુક્ષુ જીવથી માંડીને ઉચ્ચ કક્ષાના ભગવાનને ૧૦૦૮ નામથી સંબોધાયા છે. જ્ઞાની પુરુષો પ્રભુના ગુણગાન અનેકાનેક પ્રકારે પંડિતપ્રવર શ્રી આશાધરજી રચિત “શ્રી જિન સહસ્ત્ર ગાતા ધરાતા નથી. પ્રભુ અનંત ગુણોના ધારક નામ - આ પુસ્તકમાં તેમના ૧૦૦૮ નામો હોવાથી તેમના ગમે તેટલા ગુણો ગાઈએ તો પણ અર્થસહિત આપ્યા છે, ત્યાંથી વિશેષ અભ્યાસ ઓછા પડે છે. તેથી ભક્ત તેમના અનેકવિધ કરી શકાશે. આ પુસ્તક તથા અન્ય સાહિત્યના ગુણવાચક નામ વડે તેમના ગુણોને ઓળખી, તે આધારે આપણે હવે આનંદઘનજીએ અહીં આપેલ ગુણો પ્રત્યે ભ્રમરની જેમ આસક્ત થઈ તે ગુણોને નામોનો વિશેષાર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વયં પોતાનામાં પ્રગટાવવાનો ઉદ્યમ કરે છે.
શિવઃ આ નામના કેટલાક અર્થ આ પ્રમાણે આનંદઘનજી પણ હવે પ્રભુના વિવિધ નામો દ્વારા છે : પ્રભુના વૈવિધ્યપૂર્ણ ગુણોની ઓળખાણ કરાવે છે.
(૧) પરમ કલ્યાણસ્વરૂપ (૨) મોક્ષને શિવશંકર જગદીશ્વરુ, ચિદાનંદ ભગવાન; લ. પામેલા (૩) કર્મ ઉપદ્રવના નિવારક. ભગવાન જિન અરિહા તીર્થકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન.લ. સ્વયં મોક્ષને પામી, જગતના જીવોને મોક્ષનો માર્ગ
શ્રી સુપાસ ૩. બતાવી તેમનું કલ્યાણ કરે છે. તેમના બોધને શબ્દાર્થ : શ્રી સુપાર્શ્વનાથ શિવ છે. શંકર અનુસરવાથી કર્મના ઉપદ્રવનો નાશ થતાં જીવ છે, જગદીશ્વર છે. ચિદાનંદ છે. ભગવાન છે. મોક્ષને પામે છે. માટે પ્રભુને ‘શિવ’ કહ્યાં છે. જિન છે, અરિહંત છે, તીર્થકર છે. જ્યોતિસ્વરૂપ શંકર : “શું” એટલે સુખ અને ‘કર' એટલે છે અને અદ્વિતીય છે. (શિવ = કર્મ ઉપદ્રવનો નાશ કરનારા. પરમાત્મા સ્વયં અનંત સુખના સ્વામી કરનાર, મોક્ષસ્વરૂપ, કલ્યાણસ્વરૂપ; શંકર = સુખના છે - તેમની ભક્તિ દ્વારા આપણને પણ સ્વરૂપ કરનારા; જગદીશ્વર = જગતના ઈશ્વર; ચિદાનંદ = પ્રાપ્તિ થતાં તેવા જ અતીન્દ્રિય નિરાકુળ સુખની
૨૨u
u uuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + માર્ચ - ૨૦૧૧]
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ થાય છે, તેથી પ્રભુને “શંકર' - સુખના જયોતિ પૂર્ણપણે પ્રગટી છે તેથી તેઓ જયોતિ કરનારા કહ્યાં છે.
સ્વરૂપ છે. જગદીશ્વર : એટલે જગતના ઈશ્વર. જે અસમાન : સંપૂર્ણ વીતરાગતા, સર્વજ્ઞતા ઐશ્વર્યને પામવા માટે જગતના જીવો તરસે છે તે અને અનંત ચતુર્ય યુક્ત પ્રભુના સર્વોચ્ચ પદ ઐશ્વર્યની સર્વોચ્ચ અવસ્થાને તેઓ પામ્યા હોવાથી સમાન બીજું કોઈ પદ નથી તેથી તેઓ “અસમાન” તેઓ જગદીશ્વર છે.
એટલે કે અદ્વિતીય છે. આવા અનેક ગુણોથી ચિદાનંદ : એટલે ચિત્ + આનંદ, ચિત સુશોભિત શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને વંદન કરીએ એટલે જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય. પ્રભુને ચૈતન્ય છીએ. હવે આગળ પ્રભુના બીજા કેટલાક ગુણોનું સ્વભાવમાંથી પળે પળે અનંત આનંદનો ભોગવટો આનંદઘનજી દર્શન કરાવે છે : હોય છે, તેથી તેમને ‘ચિદાનંદ' કહ્યાં છે. અલખ નિરંજન વચ્છલ, સકલ જંતુ વિશરમ; લ.
ભગવાન : ભગુ એટલે શુદ્ધાત્મા. તેમાં અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ. લ. દ્રવ્ય-ગુણ-પર્યાયથી જે પૂર્ણપણે વ્યાપ્ત તે ભગવાન
શ્રી સુપાસ૦ ૪ છે. ભગવાનનો અર્થ મહા ઐશ્વર્યવંત અને મહા
શબ્દાર્થ: શ્રી સુપાર્શ્વ જિન અલખ-નિરંજન વૈરાગ્યવંત પણ થાય છે.
છે, વત્સલ છે, સર્વ જીવો માટે વિશ્રામનું સ્થાન - જિન: રાગદ્વેષને સંપૂર્ણપણે જીત્યા હોવાથી
છે, સદાય અભયદાન આપનાર છે અને પૂર્ણપણે પ્રભુને “જિન” કહીએ છીએ.
આતમરામ છે. (અલખ = લક્ષમાં ન આવી શકે અરિહા : એટલે અરિહંત. પોતાના તેવા; નિરંજન = કર્મરૂપી કાલિમાથી રહિત; વચ્છલુ = વીતરાગીપણાથી પ્રભુએ સર્વ ઘાતી કર્મોને હણી વત્સલ, હિત કરનાર; જંતુ = જીવ, પ્રાણી; વિશરામ લીધા હોવાથી તેમને અરિહંત કહેવાય છે. = વિશ્રામ, દાતા = દેનાર, દાની; પૂરણ = પૂર્ણ;
તીર્થકરુ ઃ એટલે તીર્થકર. જે વડે આતમરામ = આત્મામાં રમનારા) સંસારસાગર તરી શકાય તેને તીર્થ કહેવાય છે. વિશેષાર્થ : અલખ : એટલે અલક્ષ. તેવા ધર્મતીર્થની તેમજ ચતુર્વિધ સંઘરૂપ ધર્મતીર્થની જગતના જીવો જે ઈન્દ્રિયો દ્વારા જ જ્ઞાન કરી શકે સ્થાપના કરી હોવાથી શ્રી સુપાર્શ્વનાથ આદિ છે તેમને પ્રભુનું સ્વરૂપ અતીન્દ્રિય હોવાથી લક્ષમાં પરમાત્માને તીર્થકર કહ્યાં છે. ભરતક્ષેત્રમાં દરેક આવે તેવું નથી. તેથી પ્રભુને “અલખ' કહ્યાં છે. અર્ધ-કાળચક્રમાં ૨૪ તીર્થકર થાય છે, જેઓને નિરંજન: કર્મરૂપી કાલિમાનો પ્રભુએ નાશ તીર્થકર નામકર્મરૂપ વિશિષ્ટ પુણ્યનો ઉદય હોવાથી કર્યો હોવાથી તેઓ નિઃશેષપણે કર્મકલંકથી રહિત તેઓ ધર્મતીર્થ પ્રવર્તાવે છે. બીજા બધા કેવળી થયા છે. તેથી તેઓ ‘નિરંજન' છે. શ્રી અમિતગતિ ભગવંતો અરિહંત કહેવાય છે. અરિહંત અને આચાર્યે પણ સામાયિક - પાઠમાં પ્રભુના આ ગુણને તીર્થકર વચ્ચે કોઈ તાત્ત્વિક ભેદ નથી. બિરદાવતાં કહ્યું છે - “દુષ્કલંકો કર્મના અડકી
જ્યોતિ સ્વરૂપ : જયોતિનો અર્થ છે શકે નહીં આપને”, કારણ કે કર્મ ઉપજાવનાર જ્ઞાનજ્યોતિ. અરિહંત ભગવાનમાં કેવળજ્ઞાનરૂપી મુખ્ય એવા “મોહનીય’ કર્મનો પ્રભુએ સંપૂર્ણ નાશ દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧
૨૩
Page #26
--------------------------------------------------------------------------
________________
કર્યો છે.
વ્યાવહારિક ગુણો છે, જે તેમના પ્રત્યેની અત્યંત વચ્છલ : એટલે વત્સલતા. અત્યંત ભક્તિથી ભક્તજનો ગાય છે. પરંતુ યથાર્થ દષ્ટિએ નિઃસ્વાર્થભાવે પ્રેમપૂર્વક ભવપાર થવાનો માર્ગ જોતાં તો પ્રભુ સંપૂર્ણ વીતરાગી હોવાથી ખરેખર બતાવી પ્રાણીમાત્રનું હિત કરનારા હોવાથી પ્રભુને તો તેમને “કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જગતવત્સલ અથવા હિતવત્સલ કહ્યાં છે. શ્રી જ્ઞાન” - આમ પ્રભુ પૂર્ણપણે આત્મસ્વરૂપમાં જ અમિતગતિ આચાર્ય સામાયિક પાઠમાં તે માટે રમણ કરે છે, તેથી પૂરણ આતમરામ છે. પ્રભુને
આ વિશ્વના સૌ પ્રાણી પર શુદ્ધ પ્રેમ નિઃસ્પૃહ રાગનો અનંતાંશ પણ નથી રહ્યો અને પૂર્ણપણે રાખતાં” એમ કહી પ્રભુની સ્તુતિ કરે છે. સ્વરૂપમાં જ રમતા હોવાથી તેમને ઉપદેશ દેવાનો
સકલ જંતુ વિશરામ : જેમ કોઈ રણમાં કે પરનું કલ્યાણ કરવાનો ભાવ નથી હોતો, પણ ભટકતા સુધા-તૃષાથી પીડિત યાત્રી માટે કોઈ
તીર્થંકર નામકર્મનો ઉદય હોવાથી જગતનું કલ્યાણ વૃક્ષોથી છવાયેલ તળાવડી વિશ્રામનું સ્થાન બને
કરતી ‘દિવ્યધ્વનિ' તેમના દિવ્ય શરીરમાંથી છે, તેમ સંસારવનમાં ભટકતાં, જન્મ-જરા-મરણ
સહજપણે નિષ્કામપણે પ્રવહે છે અને જગતનું અને આધિ-વ્યાધિ-ઉપાધિના દુઃખોથી પીડિત સર્વ
કલ્યાણ આપોઆપ કરે છે. પ્રભુ તો ત્યારે પણ પ્રાણીઓ માટે શાશ્વત સુખ અને શાંતિનો માર્ગ
સંપૂર્ણપણે પોતાના જ્ઞાનસ્વરૂપમાં લીન એવા બતાવનાર હોવાથી પ્રભુ પરમ વિશ્રામનું ધામ
પ્રભુના બીજા વિશિષ્ટ ગુણો દર્શાવતાં અભયદાન દાતા સદા : જગતવત્સલ
આનંદઘનજી આગળ કહે છે : પ્રભુની આસપાસ એવું અનહદ પ્રેમનું વાતાવરણ
વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય શોગ,લ. સર્જાય છે કે તેમના સમવસરણમાં સર્પ-નોળિયો નિદ્રા, તંદ્રા દુરંદશા, રહિત અબાધિત યોગ. લ. આદિ જન્મજાત વૈરી પ્રાણીઓ પોતાનું વેર ભૂલી
શ્રી સુપાસ ૫ જાય છે અને હરણ જેવા નિર્બળ પશુઓ પણ
શબ્દાર્થ તે પ્રભુ વીતરાગ છે. અભિમાન, વાઘ-સિંહ પાસે નિર્ભય થઈને બેસે છે. આવી સંકલ્પવિકલ્પો, રતિ, અરતિ, ભય, શોક, નિદ્રા, અભયદાન આપતી દશા તો પ્રભુ જ્યારે
આળસ આદિ દુર્દશાથી રહિત છે અને મન, વચન, મુનિદશામાં હતા ત્યારે જ પ્રગટ થઈ ગઈ હતી.
કાયાના યોગના બાધકપણાથી પણ પ્રભુ અબાધિત વળી, પ્રભુની દિવ્યધ્વનિમાં પરમ અહિંસા ધર્મની
છે. (મદ = અભિમાન; કલ્પના = સંકલ્પવિકલ્પો; ઘોષણા સર્વદા થતી હોવાથી તે બોધ પામનાર ગતિ , ,
મિનાર રતિ = ઈષ્ટબુદ્ધિ; અરતિ = અનિષ્ટબુદ્ધિ; શોગ = જીવો પણ બીજા જીવોને ક્યારે પણ ભય પમાડતા શોક; નિદ્રા – ઊંઘ; તંદ્રા = આળસ, અર્ધનિદ્રા; દુરંદેશા નથી, ‘જીવો અને જીવવા દો' સૂત્રના પ્રભુ આમ = દુર્દશા, ખરાબ પરિણામો; અબાધિત = બાધા રહિત; સૂત્રધાર હોવાથી તેઓ “અભયદાન દાતા” છે. યોગ = મન, વચન, કાયાના યોગ)
પૂરણ આતમરામ : જગતનું કલ્યાણ ભાવાર્થ : જેમનો રાગ વીતી ચૂક્યો છે તે કરનારા ઉપર કહ્યાં તેવા ગુણો તો પ્રભુના વીતરાગ. પ્રભુએ મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ
| ૨૪ uિuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧]
Page #27
--------------------------------------------------------------------------
________________
કર્યો હોવાથી તેમને રાગનો અનંતાંશ પણ રહ્યો નાશ કર્યો હોવાથી તે આસ્રવથી કર્મબંધ થતો નથી નથી. તેથી પ્રભુ વીતરાગ છે. આઠ પ્રકારના મદ અને સંસારનું કારણ બનતો નથી. તે યોગ માત્ર તો સમ્યગદર્શન થતાં જ રહ્યાં નહોતાં. હવે ચારિત્ર અઘાતી કર્મોને લીધે છે, જે ‘બળી સીંદરીવત્ મોહનીયનો નાશ થતાં અભિમાનથી સર્વથી રહિત આકૃતિ માત્ર જો’ જેવા હોવાથી પ્રભુનું આયુષ્ય થયા છે. તેમજ રતિ, અરતિ, ભય અને શોક પૂર્ણ થતાં તે યોગનો પણ નિરોધ કરી તેઓ સિદ્ધ જેવા નોકષાયથી પણ પ્રભુ રહિત છે. નિર્વિકલ્પ પદને પામે છે. સ્વરૂપમાં પૂર્ણપણે સ્થિર હોવાથી કલ્પનાઓ - આવા અનેકવિધ ગુણોના ભંડાર એવા સંકલ્પવિકલ્પો રહ્યા નથી. પ્રભુ અઢાર દોષથી સુપાર્શ્વજિનના આવા ગુણોની ઓળખાણ કરી રહિત હોવાથી તેમજ સ્વરૂપમાં પૂર્ણપણે જાગૃત અત્યંત ભક્તિથી તેમના ગુણગાન કરી કોટિ કોટિ હોવાથી આળસ, નિદ્રા આદિ દોષો પણ રહ્યાં વંદન ભાવપૂર્વક કરીએ તો આપણા પણ કોટિ નથી.
કોટિ કર્મો ખપે છે, કારણ કે ભક્તામર સ્તોત્રના વળી, પ્રભુને અરિહંત દશામાં મન, વચન, ભાવાનુવાદ (ગાથા-૯)માં કહ્યું છે તેમ : કાયાના યોગ છે ખરા પરંતુ તેમને ‘દેહ છતાં “દુર રાખો સ્તવન કરવાં આપનાં એકધારાં, જેની દશા વર્તે દેહાતીત' જેવી પરમ સ્વરૂપલીનતા
પાપો નાસે જગજનતણાં નામ માત્ર તમારાં.” હોવાથી તે યોગ બાધારૂપ બનતા નથી, નવીન
વિશેષ યથા અવસરે. કર્મબંધનું કારણ નથી તેથી તેમના યોગ તે અબાધિત યોગ છે. યોગથી આસ્રવ થાય છે, પરંતુ પ્રભુને
(ક્રમશઃ) ‘ઈર્યાપથિકી’ આસ્રવ હોય છે. સર્વઘાતી કર્મોનો
( કક્કો કહે છે... અ - અદેખાઈ ન કરો. ઠ - ઠગ ન બનો.
મ - માનવતા રાખો. આ – આળસ ન કરો. ડ - ડરપોક ન બનો. ય - યત્ના કરો. ઈ - ઈર્ષા ન કરો.
ઢ - ઢીલા ન બનો. ૨ - રાગ ન કરો. ઊ – ઊંઘ ઓછી કરો. ણ – નાસ્તિક ન બનો. લ – લાલચુ ન બનો. ક - ક્રૂર ન બનો. ત - તપશ્ચર્યા કરો.
વ - વેર ન રાખો. ખ - ખટપટ ન કરો. થ - થોડું બોલો.
શ - શુભ વિચાર કરો. ગ - ગર્વ ન કરો. દ - દયાળુ બનો.
ષ – ષકાયની રક્ષા કરો. ઘ - ઘમંડ ન કરો. ધ - ધર્મ કરો.
સ - સાદગી રાખો. ચ - ચાડી ન કરો. ન - નિંદા ન કરો.
હ - હોશિયાર બનો. છ - છેતરપિંડી ન કરો. પ - પાપી ન બનો. ળ - ફળની આશા રાખ્યા જે – જીવહિંસા ન કરો. ફ - ફુલાસો નહિ.
વિના સત્કર્મો કરો. ઝ - ઝઘડો ન કરો. બ - બહાદુર બનો
ક્ષ – ક્ષમા રાખો. ટ - ટીકા ન કરો.
ભ - ભલાઈ કરો
જ્ઞ – જ્ઞાન પ્રાપ્ત કરો.
| દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧
| ૨૫
Page #28
--------------------------------------------------------------------------
________________
a અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? B
(ક્રમાંક - ૭).
B B B B B B B B B વલભજી હીરજી “કેવલ' B B B B B B B B B “ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા,
સ્વભાવમાં જાગૃતિવાળી ભાવના ભાવે છે કે એક માન પ્રત્યે તો દીનપણાનું માન જો; અંશ પણ ગર્વ ન આવે. એવી નિમનતા - માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની,
વીતરાગદશા ક્યારે આવશે ? અકષાયને લક્ષે
કષાયાદિ રાગદ્વેષની અસ્થિરતાનો સર્વથા ક્ષય કરું લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.”
તે અપૂર્વ અવસર છે. અપૂર્વ ૭.
“માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની' કપટભાવની આત્મા કાંઈ ક્રોધ, માન, માયા, લોભરૂપ
તુચ્છવૃત્તિ સામે અખંડ જ્ઞાયક સાક્ષીભાવની જાગૃતિરૂપ નથી. ક્રોધાદિ ભૂલ તેનો સ્વભાવ નથી. ભૂલરૂપ
સરળતા એટલે વિભાવ સામે વિરુદ્ધતારૂપ નિર્દોષ થવાનું માને ભલે પણ પોતે કાંઈ ભૂલરૂપ થઈ જતો
વિચક્ષણતા કેળવું તે ગુણ વડે દોષ ટળે. દોષ કરવા નથી, પૂર્વ કર્મના રજકણો ક્રોધાદિરૂપે ઉદયમાં દેખાય
જેવો માન્યો તેને દોષ રાખવાની બુદ્ધિ થઈ, તો છે, પણ તે આનંદરસથી જુદા લક્ષણવાળા દોષિત
તેનાથી ગુણ કેમ પ્રગટે ? માટે આત્માનું હિત કરવું કર્મભાવ છે, માટે તેવા ભાવ મારે ન કરવા. હું તો
હોય તો મારો સ્વભાવ સમતા - ક્ષમારૂપ છે તેવો જડવસ્તુના લક્ષણથી ભિન્ન લક્ષવાળો, રાગ, દ્વેષ
નિર્ણય કરવો. જ્ઞાન સ્વભાવની જાગૃતિ છુપાવીને રહિત, આનંદરૂપ છું. હું તો જાણનાર - જોનાર છું.
બીજા પ્રત્યે કપટભાવ કરતો હતો તે પર વલણ મને ક્રોધાદિનો અંશ આવે પણ તેની જ્ઞાન - શ્રદ્ધાને
પલટીને અખંડ જ્ઞાનસ્વભાવની જાગૃતિ એવી રાખું અસર ન થાય. અહીં એવા ઉપેક્ષાભાવની ભાવના
કે, કોઈ પ્રકારના કપટનો અંશ આવે તો તેનાથી છે. ક્રોધાદિને થવા ન દઉં એવા અકષાય શુદ્ધ
જુદો રહી, નિર્દોષ સાક્ષીભાવની જ્ઞાનદષ્ટિ વડે જાણી સ્વરૂપમાં સાધક તરીકે સાવધાન રહું એવી ઉત્કૃષ્ટ
લઉં. સ્વભાવની જાગૃતિમાં અંશમાત્ર કપટ આવવા સાધકદશા ક્યારે આવશે એવી ભાવનાનું રટણ અહીં
ન દઉં. માયા-કુટિલભાવને પવિત્ર સરળ સ્વભાવી કર્યું છે.
દષ્ટિ વડે ટાળીને જીતી લઉં. “માન પ્રત્યે તો દીનપણાનું માન જો’ લોકોત્તર
“લોભ પ્રત્યે નહિ લોભ સમાન જો’ જેમ વિવેક સહિત દીનપણું એ સત્ સ્વરૂપનું બહુમાન
લોભમાં લોભ કરવા જેવો છે એમ મમત્વભાવ હતો, છે, નમ્રતા છે. પૂર્ણ સ્વરૂપનો દાસ છું એમાં દીનતા
તે લોભ પ્રત્યે અંશમાત્ર લોભ નહિ પણ નિર્લોભતા કે રંકપણું નથી, પણ પૂર્ણ કેવળજ્ઞાન સ્વરૂપ
રૂપ અકષાયથી સંતોષ ભાવે આત્મામાં સ્થિર રહું. આત્માનો વિનય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ક્રોધને
અજ્ઞાનભાવે અનંતી તૃષ્ણાવડે જેમ લોભ કરવામાં ઉપશમભાવે જીતવો, માનને નમ્રતા વડે ટાળવું.
બેહદતા હતી તેમ જ્ઞાનસ્વભાવમાં સવળો થતા, પોતાના પૂર્ણ સ્વરૂપમાં ઠરવા માટે અહીં અતિ
સંતોષ સ્વરૂપ પૂર્ણ શુદ્ધતાના ભાન વડે અનંતજ્ઞાન, નિર્માનતા, મૃદતા જણાવે છે. પોતાને જેની રુચિ
અનંત સંતોષ રાખી શકું છું. અનંતા સંસારની વાસના છે તેનું બહુમાન કરે છે. એ વિકલ્પ સાથે જ પૂર્ણ
છેદીને હું નિત્ય સ્વભાવનો સંતોષ પામું એવી ભાવના અકષાય સ્વરૂપ છું એ લક્ષે ગુણની વૃદ્ધિનો પુરુષાર્થ છે. એવો આ લોકોત્તર વિનય છે. નિર્દોષ
(ક્રમશઃ)
૨૬u
u uuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ માર્ચ - ૨૦૧૧]
Page #29
--------------------------------------------------------------------------
________________
૩(ત્યાગ અને દાન - રંકને રાય બનવાની પાત્રતા પ્રગટાવે B B B B B B B B B B ગુણવંત બરવાળિયા B B B B B B B B B
વીતરાગવાટિકામાં સંત પધાર્યા છે. શહેરથી એક-એક શબ્દલો ભાવિકો હૈયાની છાબડીમાં થોડે દૂર નગરશ્રેષ્ઠીના આ ઉપવનનું નામ તો વસંત ઝીલી રહ્યાં છે. ઉદ્યાન, પરંતુ સંત પધારતા શેઠે આ રમણીય માંગલિક વચનો બાદ ધર્મસભા પૂરી થઈ. સ્થળનું નામ વીતરાગવાટિકા રાખી દીધું. નગરશ્રેષ્ઠી રાજા અને મંત્રીને ગુરુચરણ સમીપ
જનપથ પર સંતની ચર્ચા ચાલી રહી છે. લઈ આવ્યા. દરેકના મુખ પર સંતનું નામ છે. “ભાઈ તમે રાજા અને મંત્રીએ સંતને પ્રણામ કર્યા અને દર્શન કર્યા ? જરૂર જઈ આવજો, દર્શનથી કહ્યું, “ગુરુદેવ ! આપની કૃપાથી અમે ખૂબ સુખી મનોકામના પૂરી થાય છે. જાણે કોઈ દૈવી છીએ. અમારી પાસે સુખ-સગવડ-સમૃદ્ધિનો કોઈ લબ્ધિધારી સંત છે !'
પાર નથી, પરંતુ એક વાતનું દુ:ખ છે. અમારે મંત્રીને કાને વાત જતાં, વાત મંત્રીની જીભ સંતાન નથી. પુત્રના અભાવથી અમારા જીવનમાં પર સવાર થઈ રાજાના કાને પહોંચી. રાજા અને અંધારું છે. આપની દયા અને કૃપાથી અને જો મંત્રી બન્ને નિઃસંતાન હતા. મંત્રી કહે, “આ સંત અમારા પુત્રનું મુખ જોઈ શકીએ તો અમારું જીવન કોઈ ચમત્કારી પુરુષ લાગે છે. ચાલો આપણે પણ આનંદમય બની જાય.” સંતનાં દર્શન કરીએ તો સંતાનપ્રાપ્તિની સંતે કહ્યું, “પુત્ર જોઈએ છે, તો પહેલાં મનોકામના પૂર્ણ થશે.”
પિતાનું હૃદય તો મેળવી લ્યો. પિતૃહૃદય મળ્યા રાજા અને મંત્રી વીતરાગવાટિકામાં પહોંચે વિના પુત્રપ્રાપ્તિ થયેથી પણ શું લાભ ? પુત્ર પણ છે. ધર્મચર્ચા ચાલી રહી છે. હજારો ભાવિકો સુખી નહીં થાય અને તમે પણ સુખી થશો નહીં, દિવ્યવાણીનું પાન કરી રહ્યાં છે. મુનિના મુખારવિંદ માટે હે રાજન્ ! પુત્ર મેળવવાની ચિંતા છોડો, પર પ્રશમભાવો છલકાઈ રહ્યા છે. એ મુખમાંથી પિતૃહૃદય મેળવવા પુરુષાર્થ કરો.” કોમળ વ્યંજનો ભરેલાં શબ્દો સરી રહ્યાં છે – રાજા કહે, “ મહારાજ ! પુત્રપ્રાપ્તિ વિના
“પ્રભુના વચનોમાં શ્રદ્ધા રાખજો. કદી પિતૃહૃદય કઈ રીતે મળી શકે ? આપની કૃપાથી ક્યાંય ચમત્કારો નથી થતાં. કાળ, નિયતિ, પુત્રપ્રાપ્તિ થશે તો હું પિતૃહૃદય જરૂર મેળવી નિમિત્ત, અને પુરુષાર્થના સંયોગ વિના કશું થતું શકીશ.” નથી. આ દાર્શનિક કર્મવિજ્ઞાનનો નિયમ છે. કર્મનું સંતે શાંત અને મધુર સ્વરમાં પૂછયું, ગણિત ચોક્કસ છે. વિશુદ્ધભાવ અને પ્રચંડ પુરુષાર્થ “રાજનું ! આ સમગ્ર પ્રજા શું તારી સંતાન નથી ? જ સફળતાની ચાવી છે. આ સ્થિતિ કાયમ નથી જ્યારથી તું સિંહાસન પર બેઠો છે ત્યારથી આ રહેવાની. દુઃખો તો આવે ને જાય અને સ્થિતિ પ્રજા તને મા-બાપરૂપે માને છે અને આ પ્રજાનાં બદલાયા કરે.” સંતના શબ્દો સંસારની બળબળતી મા-બાપ કહેવડાવવાનો તને આનંદ અને ગૌરવ બપોરને ચંદન જેવી શીતળતા આપે છે. મુનિના છે. છતાંય આ સમગ્ર પ્રજા પ્રતિ તારા અંતઃકરણમાં | દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧
૨૦.
Page #30
--------------------------------------------------------------------------
________________
સંતાનનો ભાવ ન થાય તો તું સંતતિ પામીને શું જાય છે. કોઈ રોટલી આપવા તૈયાર નથી. સંત કરીશ ? સંતાન મળશે તો પણ તું પિતૃહૃદય કઈ કહે, “મને જે આમાંથી અડધી રોટલી આપશે રીતે પામીશ? રાજન ! તારે તો સમગ્ર રાજ્યના તેને હું મંત્રી બનાવી દઈશ.” ભિખારીને મંત્રીપદ મા-બાપ બનવાનું છે. માટે જીવમાત્ર પ્રત્યે કરતાં વાસી રોટલીનો ટુકડો વધુ વહાલો છે. વાત્સલ્યભાવ પ્રગટ કરવાનો છે. પછી હું તમને મોટા ભાગના ભિખારી નીકળી ગયા. બને એવા પુત્ર આપીશ કે જે તમારું નામ રોશન એટલામાં એક યુવાન ભિખારી પસાર થઈ રહ્યો કરશે.” રાજા અને મંત્રીનાં અંતરદ્વાર ખૂલી ગયાં. હતો. તેના મુખ પર કંઈક અલગ જ હતું. તે સંતને વંદન કરી સ્વસ્થાન ગ્રહણ કર્યું.
પૂછયું, “તને શું મળ્યું ?” યુવાન કહે “વાસી સંતે કહ્યું. “હે રાજન, આખા નગરમાં રોટલીનો ટુકડો કે જે અમારા ભાગ્યમાં હતો. જાહેર કરો કે આવતીકાલે ગરીબોને દાન આપી ભિખારીના ભાગ્યમાં રોટલી જ હોય, હીરાતેની ઇચ્છાને તૃપ્ત કરવામાં આવશે.” સંતની ઝવેરાત થોડા મળે. જે મળ્યું છે તે બરાબર જ આજ્ઞા પ્રમાણે જાહેર કરવામાં આવ્યું.
બીજે દિવસે હજારો ભિખારીઓ દાન લેવા સંતે વિચાર્યું કે આ યુવાનની વાણીમાં માટે હાજર થયા. રાજા અને મંત્રી ઉચિત વસ્ત્ર પરિસ્થિતિને અનુકૂળ થવાનો સંકેત છે. પરિધાન કરી દાન દેવા ઉપસ્થિત થયા. સંતે કહ્યું, સંત કહે, “આ રોટલી મને આપી દે, હું “તમારો રાજાશાહી પોષાક ઉતારો અને સામાન્ય તને રાજા બનાવી દઈશ.” યુવાન સંતને નીરખીને માણસની જેમ અહીં ઊભા રહો. સામાન્ય વ્યક્તિ કહે છે, “રાજા બનાવો કે ન બનાવો, પરંતુ આ બનશો તો જ સામાન્ય વ્યક્તિની નજીક પહોંચી રોટલી લઈ લો. જોકે હું ઘણી મોટી આશા બાંધીને તેને સમજી શકશો.”
આવ્યો હતો. ખેર, મને આ રોટલીમાં પણ સંતોષ દાન દેવાનું શરૂ થયું. વાસી રોટલીઓ હતો, પરંતુ આપને એની જરૂર હોય તો લઈ લો, દાનમાં અપાવા લાગી ત્યારે ભિક્ષુકો દુઃખી થઈ મારી ચિંતા ના કરશો.” ને રોટલી સંતને આપી ગયા. આટલી મોટી જાહેરાત પછી આવી વાસી દીધી. સંતે તેને થોડી વાર ઊભા રહેવા કહ્યું. રોટલીના ટુકડા ? પણ શું કરે ? રાજાની સામે પછી ઘણા માણસો પસાર થયા, પરંતુ કોઈ બોલવાનું કોનું ગજું ? પોતાના ભાગ્યને ભાંડતા રોટલીનો એક ટુકડો આપવા પણ તૈયાર ન હતા. ભિખારીઓ ચાલવા માંડ્યા.
પછી છેલ્લે એક યુવાન પસાર થતો હતો. ભિખારીઓને બહાર નીકળવાના રસ્તે સંત સંતે એને કહ્યું, “મને આમાંથી અડધી રોટલીનો ઊભા રહ્યા અને પ્રત્યેક ભિખારીને કહેતાં, “મને ટુકડો આપીશ તો હું તને મંત્રી બનાવી દઈશ.” આ રોટલી આપો તો હું તમને રાજા બનાવી યુવાને વિચાર્યું કે અડધો ટુકડો દેવામાં વાંધો નથી, દઈશ.” કેટલાક ભિખારીઓ કહે, “મહાત્મા કેમ કે અડધો તો મારી પાસે બચશે જ. તેમણે મશ્કરી શું કામ કરો છો.” અને આગળ ચાલ્યા રોટલીનો અડધો ટુકડો સંતને આપ્યો. સંતે તેને જતા. તો કોઈ વળી કહે છે કે રાજની લાલચ પહેલા યુવાન પાસે ઊભો રાખ્યો. બધા ભિખારી આપીને આ બાવો રોટલી પણ પડાવી લેવા માગે ચાલ્યા ગયા પછી રાજા અને મંત્રી બન્નેને કહ્યું, છે. રોટલી છાતીએ લગાવી ભિખારી નીકળતા “તમારા બંને માટે યોગ્ય પુત્ર મળી ગયા છે.” ૨૮
દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧
ભિક્ષુકો લાખો
ઘટી જ
Page #31
--------------------------------------------------------------------------
________________
રાજામાં વિરાટ ભાવના હોવી જરૂરી છે. પ્રાપ્ત થઈ જાય. આધ્યાત્મિક કે વ્યાવહારિક બન્ને સર્વસ્વ ત્યાગ કરવાની, પ્રિયમાં પ્રિય વસ્તુ પણ ક્ષેત્રોમાં પૂર્ણ ત્યાગ રંકને રાય બનાવી દે છે. ન્યોછાવર કરી દેવાની હિંમત હોવી જોઈએ. પહેલા અધ્યાત્મ ક્ષેત્રે ત્યાગ આપણામાં પાત્રતા પ્રગટાવી યુવાને એ હિંમત બતાવી, જેથી તેનામાં ભવિષ્યનો દે છે, જે આત્મોત્થાન કરાવવામાં સહાયક બને રાજા બનવાની યોગ્યતા છે અને બીજા યુવાનમાં છે અને વ્યાવહારિક ક્ષેત્રે દાન-ત્યાગ એક ભિક્ષુકતેનાથી અડધી યોગ્યતા એટલે કે મંત્રી બનવાની રંકને રાય-રાજા બનવાની ક્ષમતા પ્રગટાવી દે છે. યોગ્યતા છે.
કદાચ આપણા જીવનમાં વાસનાઓ પૂર્ણ આનંદના સર્જક પુજ્ય અમરમુનિની આ રીતે ત્યાગવાની ક્ષમતા ન હોય તો સાધુની પદવી ઉપનય કથાનો સંકેત એ છે કે સંસારની વાસનાઓ ન મળે, પણ શ્રાવકની પદવી તો જરૂર મળે. એઠાં-જૂઠાં વાસી ટુકડાઓ જેવી છે. એને પૂર્ણ ત્યાગ સાધુની ભૂમિકા છે, પરંતુ છાતીસરસી લગાવીને આપણે ચાલી રહ્યા છીએ. ઇચ્છાઓને સીમિત કરવી, આવશ્યકતા ઉપરાંત જો તેને ત્યાગીએ, અનાસક્ત બનીએ તો સાધુતા વધારાનો ત્યાગ કરવો તે શ્રાવકની ભૂમિકા છે.
સાધનાપ્રક્રિયાનું સ્વરૂપ) કોઈપણ સાધક માટે સાધના કરવી સ્થિરતા માટે ચિત્તની નિર્મળતા અને શરીરશુદ્ધિ અનિવાર્ય હોય છે પણ તેના માટે જો નીચે આવશ્યક છે. ચિત્તની નિર્મળતા ત્યારે જ પ્રાપ્ત મુજબનો ક્રમ અનુસરવામાં આવે તો સાધકને થઈ શકે જો સાધક તેનું મન સ્વાધ્યાયમાં, અવશ્ય ફાયદો થાય છે. સાધક સાધનામાં સિદ્ધિ શાસ્ત્રાભ્યાસમાં અને તત્ત્વચિંતનમાં પરોવી શકે મેળવી શકે છે.
અને અંતર્મુખ રહી શકે. સાધક જ્યારે અંતર્મુખ સાધકે સર્વ પ્રથમ ધ્યેય નક્કી કરવું થાય છે ત્યારે બાહ્ય વિકલ્પો આપોઆપ ટળી જોઈએ. સાધકનું અંતિમ અને એકમાત્ર ધ્યેય જાય છે. આની સાથે મૈત્રી આદિ ચાર હોય છે મુક્તિ મેળવવાનું અર્થાત સર્વકર્મથી ભાવનાઓ અને અનિત્ય આદિ બાર રહિત થઈ શદ્ધ સ્વરૂપની સ્થિતિ પામવાનું, ભાવનાઓથી ચિત્તને હંમેશાં વાસિત કરતા રહેવું સર્વ કર્મ ત્યારે જ ક્ષય પામે જ્યારે સાધક
જોઈએ અને આ ત્યારે જ થઈ શકે જ્યારે પાસે આત્મજ્ઞાન હોય અર્થાતુ માત્ર બૌદ્ધિક
જીવનવ્યવહાર ન્યાયનીતિ, વ્રતનિયમ, જાણપણું નહીં પણ આત્માનું સંવેદનરૂપ જ્ઞાન
- ત્યાગવૈરાગ્ય અને સંયમથી નિયંત્રિત હોય. પ્રાપ્ત કરવું રહ્યું.
શરીર અને આત્માની શુદ્ધિ માટે ૧૨ આ આત્મજ્ઞાન ત્યારે જ થઈ શકે જ્યારે પ્રકારના તપની સાધના કરવી જોઈએ. આત્મા શરીરથી તદ્દન જુદો જ છે તેવો આત્મા અને કર્મને જુદા પાડવા માટે સાક્ષાત્કાર થાય અને આ માટે ધ્યાનની સાધના વત, નિયમ, સંયમ, સ્વાધ્યાયરૂપ તેજાબ અને જરૂરી છે. ધ્યાનની સિદ્ધિ ત્યારે જ પ્રાપ્ત થાય ધ્યાનરૂપ અગ્નિ જરૂરી છે. જ્યારે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય. ચિત્તની સંકલન-પ્રેષક : ગુલાબચંદ ધારશી રાંભિયા
| દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧
| ૨૯
Page #32
--------------------------------------------------------------------------
________________
ઉ
બાળ વિભાગ શાક
હતી.
% 8? : : : : : : સંકલન : મિતેશભાઈ એ. શાહ ક ક ક ક ક ક ક ા (એણે મને આમ કીધું કેમ ?) થાય તો સમજી રાખવું કે આ મંત્ર જ એમાં કામ
એક સતવારા કુટુંબમાં થોડા વર્ષો પૂર્વે બનેલો કરી ગયો છે. આ કરુણ પ્રસંગ છે.
ક્રોધનું કારણ છે અહંકાર. ક્રોધ પછી ઉત્પન્ન કુટુંબમાં મા-બાપ અને બે દીકરા હતા. બંને થાય છે, પહેલા તો અહંકાર ઘાયલ થતો હોય છે. દીકરા પરણેલા હતા. મોટાને બે દીકરા અને એક
વહુનો અહંકાર ઘાયલ થયો - “હું મારા દીકરી હતી.ત્રણે નાના હતા. સાત વર્ષ, ત્રણ વર્ષ
| દીકરાની મા છું, હું ધારું તે કરી શકું. એમાં મારી અને બે વર્ષના. નાનાને એક સવા મહિનાની દીકરી સાસુએ વચ્ચે આવવાની જરાય જરૂર નથી. આજે
મને આટલી તતડાવી તો કાલે ઉઠીને શું કરશે ?”
વિચારમાંને વિચારમાં આખી રાત પસાર થઈ ગઈ. આખું ઘર સવારથી ખેતરે જાય. સાંજે ઘરે આવે. મોટા દીકરાની વહુ ઘરે રહી દીકરાઓને
બીજા દિવસની સવાર પડી. ઘરના બધા સાચવે. બપોરે ભાત આપવા ખેતરે જાય. રોજનો
સભ્યો ખેતરે ગયા. ઘરમાં હતા માત્ર નાના બાળકો આ ક્રમ.
અને મોટી વહુ. મોટી વહુના હૃદયમાં સળગતો
ગઈકાલનો આવેશ હજી શાંત થયો નહોતો. સાસુના એક દિવસની વાત છે. સાંજનો સમય હતો.
વચનથી સળગી ગયેલી વહુ પોતાનો રોષ સાસુ ખેતરેથી બધા ઘરે આવી ગયા હતા. જમી પરવારીને
ઉપર ઉતારી શકે તેમ ન હતી, એણે પોતાના બાળકો બધા ઘરના ચોકમાં બેઠા હતા. અચાનક અંદરથી
પર રોષ ઉતાર્યો. એ મનમાં ને મનમાં બબડી, નાના છોકરાઓનો રડવાનો અવાજ આવ્યો.
નાલાયકો ! તમારા લીધે જ મારે બધું સાંભળવું સાસુ ઊભી થઈને અંદર આવી. જોયું તો
પડે છે. હવે તો તમને જ ઠેકાણે પાડી દઉં !” પાણીનો મોટી વહુ તોફાનમસ્તી કરતા પોતાના દીકરાઓને
સ્વભાવ છે – ઢાળ મળે કે ઉતરી જવું. ક્રોધનો પણ મારી રહી હતી. સાસુથી આ સહન ન થયું. એણે એવો જ સ્વભાવ છે. સબળા કરતા નબળા પર એ વહુને કહ્યું : “વહુ બેટા ! આમ નાના છોકરાઓને તરત તુટી પડે છે. બહુ મારો નહિ.” વહુને ખોટું લાગી ગયું.
એ ઊભી થઈ. પોતાના ત્રણે બાળકોને એ વખતે તો એણે મારવાનું બંધ કરી દીધું, સ્ટોરરૂમમાં લઈ ગઈ. સ્ટોરરૂમમાં લગભગ પણ આખી રાત વહુને ઊંઘ ન આવી. એના મનમાં ૧૫000 છાણા પડેલા. બહાર આવીને એણે એક જ વિચાર ચાલતો રહ્યો, મારી સાસુએ મને દેરાણીની સવા મહિનાની નિર્દોષ બાળકીને ય આમ કીધું કેમ ?
ઘોડિયામાંથી ઉઠાવી. એને પણ સ્ટોરરૂમમાં મૂકી તમામ સંઘર્ષનો આ મૂળ મંત્ર છે. એણે મને આવી. કેરોસીનનો ડબ્બો લઈ તમામ છાણા ઉપર આમ કીધું કેમ ? બાપ-દીકરા, મા-દીકરી, બે ભાઈ. એણે ઊંધો વાળ્યો. સ્ટોરરૂમ અંદરથી બંધ કરી દીધો. દેરાણી-જેઠાણી કે પતિ-પત્ની વચ્ચે જ્યારે પણ ઘર્ષણ માસુમ બાળકો પોતાની મા સામે મૂક બનીને ટગર
i
૩૦.
દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧
Page #33
--------------------------------------------------------------------------
________________
ટગર જોઈ રહ્યા હતા. તેઓને સમજાતું ન હતું કે અને બીજી બાજુ લગ્નમાં ૮૦,000 રૂપિયાનો ખર્ચ, આજે અમારી મા શું કરવા ધારે છે ?
આ વિચારે બંને અકળાઈ ગયેલા. ધીમે રહીને માએ દીવાસળી સળગાવી અને - બંને જણા ઊભા થયા. મોટીબેન જ્યાં સૂતી છાણના ઢગલા પર ફેંકી. એક તો કેરાસીનવાળા હતી ત્યાં ગયા. “મોટી બેન છે એટલે જ આ બધી છાણાં, એમાં લાગી પાછી દીવાસળી. પછી ભડકો તકલીફ છે. બેન ન હોય તો આમાંની કોઈ તકલીફ થતા વાર કેટલી ? ભડભડ આગ વધવા લાગી. ન હોત’ આ ગણતરીથી સૂતેલી બેનના ગળા પર બાળકોની ચીસાચીસ ચાલુ થઈ. પાંચે પાંચ જણા બેય ભાઈઓએ છરી ફેરવી દીધી. બેનના રામ ત્યાં જ ભડથું થઈ ગયા.
રમી ગયા. ( હાય પૈસો ! )
સંબંધ કરતા પણ સંપત્તિ જ્યારે વધુ વહાલી
લાગે છે ત્યારે માણસ આ હદે પહોંચી શકે છે. એક કુટુંબમાં કુલ આઠ સભ્યો હતા. પતિ, પત્ની, બે દીકરા અને ચાર દીકરી. મધ્યમવર્ગનું
( કરણા આ કુટુંબ હતું. જેમ તેમ કરીને પોતાનું ગાડું ગબડાવે
તિબેટમાં એક બૌદ્ધભિક્ષુને બુદ્ધના ગ્રંથોનું જતા હતા.
પ્રકાશન કરવું હતું. એ માટે એમણે દશહજાર રૂપિયા સહુથી મોટી દીકરી ઉંમરલાયક થઈ. એને ભેગા કર્યા. પ્રકાશનની તૈયારી કરે ત્યાં તો દુષ્કાળ ઠેકાણે પાડવા મા-બાપ સતત ચિંતામાં રહેતા. પડ્યો. દુષ્કાળ રાહતફંડમાં એમણે તમામ રૂપિયા આખરે એક મધ્યમવર્ગના કુટુંબના છોકરા સાથે એના વાપરી નાખ્યા. લગ્ન નક્કી થયા. લગ્નમાં ૮૦,000 રૂપિયાનો ફરી એમણે પૈસા ભેગા કર્યા. પ્રકાશનનો ખર્ચ થાય તેમ હતો. આટલા રૂપિયા લાવવા ક્યાંથી? પ્રારંભ કર્યો ત્યાં અતિવૃષ્ટિ થઈ. તેનું નિવારણ કરવા
માએ ઘરેણાં વગેરે વેચીને કુલ ૮૦,૦૦૦ એમણે બધા રૂપિયા વાપરી નાખ્યા. રૂપિયા ભેગા કર્યા. બંને દીકરાઓ પણ મોટા તો
ત્રીજી વખત એમણે રૂપિયા ભેગા કર્યા. થઈ ગયા હતા. એમને થયું કે એક લગ્નમાં આટલા
પુસ્તક પ્રકાશનનું કાર્ય ચાલુ થયું અને પૂર્ણ પણ બધા રૂપિયા ખર્ચી નાખવાના? આવતી કાલે અમારા
થયું. વિમોચનનો દિવસ નજીક આવ્યો. વિમોચનની પણ લગ્ન થશે. અમારી નાની બેનો પણ મોટી
જાહેરાતમાં તેમજ પુસ્તકની અંદર એમણે લખ્યું કે થશે. મા-બાપ તો આજે છે ને કાલે નથી. આ
આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ છે. બધાયની જવાબદારી આખરે તો અમારા માથે જ
આ જાહેરાત વાંચી લોકો વિચારમાં પડી આવશે ને !
ગયા. વિમોચન પ્રસંગે બૌદ્ધભિક્ષુએ ખુલાસો કરતા બંને ભાઈઓએ અંદર અંદર મસલત કરી જણાવ્યું કે આ ગ્રંથની આ ત્રીજી આવૃત્તિ છે. એ માને કહ્યું, “મા! હજી તો બેનની શાદીને વાર છે.
સાંભળીને તમારે વિમાસણમાં પડવાની જરૂર નથી. તો અત્યારે પૈસા અમને આપી દે. શાદીનો પ્રસંગ આની બે આવૃત્તિ અદેશ્ય છે. જેના હૃદયમાં કરુણાના નજીક આવશે એટલે તને આપી દઈશું.” ઝરણાં વહેતા હશે તે આગલા બે પ્રકાશનોને જોઈ
માએ ભોળાભાવથી પૈસા આપી દીધા. રાતે શકશે. સહુએ તાળીઓના ગડગડાટ સાથે આગલા બંને ભાઈ ભેગા થયા. એક બાજુ પૈસાની તાણ બે પ્રકાશનોને વધાવી લીધા. | દિવ્યધ્વનિ માર્ચ - ૨૦૧૧
૩૧
Page #34
--------------------------------------------------------------------------
________________
II Shri Paran knpalu Devay Namah II
YUVA TIMES
Hame Jeena Sikha Diya Inspired by PUJYA ATMANANDJI
( I AM SORRY This is a story between pencil and an Eraser: Pencil: I'm sorry... Eraser: For what? You didn't do anything wrong.
Pencil: I'm sorry because you get hurt because of me. Whenever I made a mistake, you're always there to erase it. But as you make my mistakes vanish, you lose a part of yourself. You get smaller and smaller each time.
Eraser: That's true. But I don't really mind. You see, I was made to do this. I was made to help you whenever you do something wrong. Even though one day, I know I'll be gone and you'll replace me with a new one, I'm actually happy with my job. So please, stop worrying. I hate seeing you sad.
I found this conversation between the pencil and the eraser very inspirational. Parents are like the eraser whereas their children are the pencil. They're always there for their children, cleaning up their mistakes. Sometimes along the way they get hurt, and become smaller (older, and eventually pass on). Though their children will eventually find someone new (spouse), but parents are still happy with what they do for their children, and will always hate seeing their precious ones worrying, or sad.
So let us all care and respect our parents for everything they have done for us during their lifetime.
(ALWAYS SEE GOOD IN OTHERS One day, Math's teacher asked her students to list the names of the other students in the room on two sheets of paper, leaving a space between each name.
Then she told them to think of the nicest thing they could say about each of their classmates and write it down. It took the class some time to finish their assignment, and as the students left the room, each one handed in the papers. That Saturday, the teacher wrote down the name of each student on a separate sheet of paper, and listed what everyone else had said about that individual.
On Monday she gave each student his or her list. Before long, the entire class was smiling. 'Really?' she heard whispered. 'I never knew that I meant
32 D
R
OID
fecanegra
H
- 2049
Page #35
--------------------------------------------------------------------------
________________
anything to anyone!' and, 'I didn't know others liked me so much,' were most of the comments. No one ever mentioned those papers in class again. The teacher never knew if they discussed them after class or with their parents, but it didn't matter. The exercise had accomplished its purpose. The students were happy with themselves and one another. That group of students moved on.
Several years later, one of the students was killed in ‘Kargil' war and his teacher attended the funeral of that special student. She had never attended Funeral of a serviceman before. He looked so handsome, so mature. The place was packed with his friends. One by one those who loved him took a last walk. The teacher was the last one to bless.
As she stood there, one of the soldiers who acted as pallbearer came up to her. 'Were you Sanjay's math teacher?' he asked. She nodded: 'Yes.'
Then he said: 'Sanjay talked about you a lot. After the funeral, most of Sanjay's former classmates were there. Sanjay's mother and father were there, obviously waiting to speak with his teacher. 'We want to show you something, his father said, taking a wallet out of his pocket 'They found this on Sanjay when he was killed. We thought you might recognize it.' Opening the billfold, he carefully removed two worn pieces of notebook paper that had obviously been taped, folded and refolded many times. The teacher knew without looking that the papers were the ones on which she had listed all the good things each of Sanjay's classmates had said about him.
"Thank you so much for doing that,' Sanjay's mother said. “As you can see, Sanjay treasured it.' All of Sanjay's former classmates started to gather around. Arjun smiled rather sheepishly and said, 'I still have my list. It's in the top drawer of my desk at home.' Prithwiraj's wife said, 'Prithwiraj asked me to put his in our wedding album.
'I have mine too, Rashmi said. 'It's in my diary.' Then Deepali, another classmate, reached into her pocketbook, took out her wallet and showed her worn and frazzled list to the group. 'I carry this with me at all times, Deepali said and without batting an eyelash, she continued: 'I think we all saved our lists.' That's when the teacher finally sat down and cried. She cried for Sanjay and for all his friends who would never see him again.
The density of people in society is so thick that we forget that life will end one day. And we don't know when that one day will be. So please, tell the people you love and care for, that they are special and important. Tell them, before it is too late. Remember, you reap what you sow, what you put into the lives of others comes back into your own.
Ecles
HR - 2099
3
3
Page #36
--------------------------------------------------------------------------
________________
8 સમાજ-સંસ્થા દર્શન B. ВВВВВВВВВВВВВВВВВВВВВВВВ В
લેખિત કસોટીનો નૂતન પ્રયોગ - ફેબ્રુઆરીમાં લેવાયેલ લેખિત પરીક્ષાના નૂતન પ્રયોગ બાદ પૂજ્યશ્રીની આજ્ઞાથી હવે પછીની પરીક્ષા ૨૭ માર્ચ, રવિવારના લેવાશે. જેનો વિષય છે “સાધક-સાથી” પુસ્તકમાંથી પ્રકરણ નં. ૧-ક્ષમા, ૧૩ – વિનય, ૧૫ - સંતોષ, ૨૨ – સત્યનિષ્ઠા, ૨૩ – સરળતા. (દસ લક્ષણ ધર્મના આ પહેલા પાંચ લક્ષણ છે.)
સવાંચન, અભ્યાસ, મનન, પ્રમાદ-જય આદિથી પોતાની સાધનાની વૃદ્ધિ એ જ માત્ર પ્રયોજન હોવાથી કસોટીપત્રનું પ્રારૂપ આ રીતે રહેશે :
(૧) આ દિવસે જેઓ કોબા ન હોય તેઓ પોતાના ઘરે બેસીને પરીક્ષા આપી શકશે. (૨) તે દિવસે પોતાના અનુકૂળ સમયે પેપર લખી શકશે પણ આપેલ સમયમાં પૂરું કરવાનું રહેશે. (૩) જરૂર લાગે તો પુસ્તકની મદદ લઈ શકાશે. (૪) જવાબ-પત્ર પછી મોકલવામાં આવશે, તે પ્રમાણે પોતે પોતાના માર્કસ આપવાના રહેશે. તે માટે કોઈ મિત્રની મદદ લઈ શકાશે. (૫) પોતાના માર્કસ નીચે જણાવેલ સંપર્ક સૂત્રને જણાવવા જરૂરી છે. (૬) કોઈના માર્કસ્ કોઈ પણ જગ્યાએ જાહેર કરવામાં નહીં આવે. (૭) પ્રશ્નપત્ર નંtive (ટૂંકા જવાબો)ના રૂપમાં હશે. પ્રશ્નપત્ર અને જવાબપત્ર મેળવવા ઇચ્છતા મમક્ષઓએ અહીં જણાવેલ ઈ-મેઈલ પર તુરંત સંપર્ક કરવો : ashokchemokraft.m
( એપ્રિલ માસમાં સંસ્થા સંચાલિત છાસકેન્દ્ર શરૂ થશે. ) જરૂરતમંદોને સહાયરૂપ થવાની ભાવનાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ માસથી સંસ્થા સંચાલિત છાસકેન્દ્ર શરૂ થશે. સંસ્થાની આસપાસના ગામોમાં જરૂરતમંદો માટે છાશ વિતરણ કરવામાં આવશે. આ છાશકેન્દ્ર માટે આદ. મુમુક્ષુવર્ય ડો. મહેન્દ્રભાઈ નાણાવટી (યુ.એસ.એ.) નો મુખ્ય આર્થિક સહયોગ સાંપડ્યો છે, જેનો સંસ્થા ધન્યવાદ સહ સાભાર સ્વીકાર કરે છે. છાશવેન્દ્ર માટે આર્થિક સહયોગ આપવા ઇચ્છતા દાનવીરોને સંસ્થાના કાર્યાલયનો સંપર્ક સાધવા વિનંતી છે. વધુ ને વધુ જરૂરતમંદો (ગરીબો) માટે છાશ વિતરણ થાય તેવી સંસ્થાની ભાવના છે.
( આપણી સંસ્થામાં ત્રિદિવસીય નિઃશુલ્ક આધ્યાત્મિક શિબિર સાનંદ-સંપન્ન
પૂજ્યશ્રી આત્માનંદજીના આત્મસાક્ષાત્કારદિન નિમિત્તે સંસ્થામાં તા. ૧૨-૨-૨૦૧૧ થી તા. ૧૪-૨-૨૦૧૧ દરમ્યાન નિઃશુલ્ક ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લોર, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, યુ.કે., યુ.એસ.એ. વગેરે સ્થળેથી સારી સંખ્યામાં મુમુક્ષુ ભાઈ-બહેનોએ શિબિરનો લાભ લીધો હતો. મહાનુભાવોના વરદ હસ્તે દીપ-પ્રાગટ્ય દ્વારા શિબિરનો મંગળ પ્રારંભ થયો. શિબિરનું સુંદર સંચાલન સંસ્થા સાથે સક્રિય રીતે સંકળાયેલ મુમુક્ષુ આદ શ્રી શરદભાઈ ડેલીવાલાએ કર્યું હતું.
૩૪ uિuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧]
Page #37
--------------------------------------------------------------------------
________________
• સ્વાધ્યાય :
બા.બ્ર. પૂજ્યશ્રી ગોકુળભાઈ શાહે વચનામૃત પત્રાંક - પ૬૯ ના આધારે સ્વાધ્યાય આપતા જણાવ્યું કે સિદ્ધાંતબોધને યથાર્થ રીતે આત્મજ્ઞાની કહી શકે. આ કાળમાં અસત્સંગથી બચવું એ સત્સંગ સમાન છે ! દુનિયામાં ક્યાંય ન ગમે તો આત્મામાં ગમે. ન્યાયનીતિ સંપન્ન દ્રવ્ય એ માર્ગાનુસારીનો પ્રથમ ગુણ છે. જે પ્રસંગમાં રહેવાથી આત્મવિસ્મરણ થાય તે અસત પ્રસંગ. જ્ઞાનીના ખીલે વળગ્યા તે બચ્યા, બાકીના રાગ-દ્વેષની ચક્કીમાં પીસાઈ જાય છે. આરંભ-પરિગ્રહ એ ઉપશમ અને વૈરાગ્યના કાળ છે. પરિગ્રહના પથરાઓ ભરી જીવ નિજાનંદનો નાશ કરે છે. આરંભ-પરિગ્રહને કારણે જીવ સાધનાથી દૂર થતો જાય છે. માનવભવ મોહનો ક્ષય કરી મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે. વિષય – કષાયના ભાવો ધ્યાનમાં બાધક છે. થોડા સમયનો સત્સંગ જાગૃત અને સત્પાત્ર જીવને આત્મજ્ઞાન કરાવી દે છે. નિશ્ચય સત્સંગ તે આત્મામાં ઉપયોગ જોડવો તે છે. માન-પ્રતિષ્ઠા-પૂજાની આગ સાધનાના જંગલને બાળી નાખે છે. ઉપયોગને અંતર્મુખ રાખવા પ્રયત્ન કરવો. જીવને અનુકૂળતામાં રાગનો કલેશ અને પ્રતિકૂળતામાં દ્વેષનો કલેશ હોય છે. મન-વચન-કાયામાંથી ઉપયોગને ખેંચીને આત્મામાં જોડવો તેનું નામ ગુપ્તિ. જ્ઞાનીઓ મોહનિંદ્રામાંથી આપણને જગાડે છે. પરમાં એકત્વબુદ્ધિ અને સુખબુદ્ધિને છોડો. દુનિયાના કાર્યોમાં જીવને પ્રમાદ થતો નથી ને ધર્મના કામમાં પ્રમાદ થાય છે ! આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી બધા જ્ઞાનનું નિષ્ફળપણું છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપશમ-વૈરાગ્ય અનિવાર્ય છે. મનુષ્યભવ એ અમૃત અને લાભના ચોઘડિયા સમાન છે. સંસાર એ પાપ-પુણ્યના આધારે ચાલે છે, જ્યારે આત્માની સાધના સપુરુષાર્થના આધારે ચાલે છે. આત્મસમાધિમાં પ્રચૂર સ્વસંવેદન હોય છે. ધ્યાન
જ્યારે વિશેષપણે જામી જાય તેનું નામ સમાધિ. ચારિત્રદશા વધે તેમ ધ્યાન અને સમાધિ વધતાં જાય છે. જેટલો ઉપયોગ બહિર્મુખ તેટલો આગ્નવ-બંધ વધારે થશે. અંતર્ભેદજાગૃતિ એટલે નિશ્ચય સમ્યગદર્શન. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો માનવભવનું મૂલ્ય કોઈ રીતે આંકી ન શકાય. જે સમયનો સદુપયોગ કરતાં શીખે છે તે માનવભવને સફળ કરે છે. મોક્ષનો માર્ગ શૂરવીરતાનો છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો માનવભવની સફળતા છે. માટે આ ભવમાં જ આત્મજ્ઞાનપ્રાપ્તિનો દૃઢ નિર્ણય કરવો. બહિરાત્મા એ આત્મા કરતાં દેહને વધારે સાચવે છે. ઉપશમ અને વૈરાગ્ય ન હોવાથી ઉપયોગ આત્મા પ્રત્યે વળતો નથી. વિકલ્પોને કારણે નિર્વિકલ્પ ધ્યાનને ધક્કો લાગે છે. વારંવાર એવા નિમિત્તોમાં રહો કે જેથી આત્માની નિર્મળતા વધે. આપણે અનિત્ય પદાર્થો પાછળ અમૂલ્ય માનવભવ વેડફી નાખીએ છીએ. વૈરાગ્ય એ આત્મજ્ઞાનની માતા છે અને આત્મજ્ઞાન એ કેવળજ્ઞાનની માતા છે. પરમાં એકત્વબુદ્ધિ ન થાય તેનું નામ ત્યાગ.
આત્માર્થી આદ. શ્રી પ્રકાશભાઈ ડી. શાહે સ્વાધ્યાય આપતાં જણાવ્યું કે વૈરાગ્ય-ઉપશમ સહિત જ્ઞાનીના બોધને ગ્રહણ કરીએ તો આત્મજ્ઞાન થાય. હૃદયપૂર્વક એક ભવ સરુષાર્થ કરે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. જો અંતરની રુચિ અને જિજ્ઞાસા હોય તો રાત-દિવસ ધર્મ સાંભરે. આ કાળમાં ભક્તિ અને સત્સંગ એ આત્મપ્રાપ્તિના શ્રેષ્ઠ સાધનો છે. જ્ઞાનીનો બોધ આપણને સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે, પણ આપણે સ્વરૂપનો લક્ષ અને નિશ્ચય કરી સન્દુરુષાર્થ કરવો જોઈએ. ‘જાણનાર, દેખનાર, સુખ-દુ:ખનો
દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧
u
nus
u
uuuuu ૩૫.
Page #38
--------------------------------------------------------------------------
________________
અનુભવ કરનાર હું આત્મા છું' એમ શરીરથી આત્માને જુદો પાડતાં શીખો. ઈન્દ્રિયોના અલ્પ સુખને માટે જીવ અનંત દુ:ખને ભેગું કરે છે. સત્સંગ કર્યાનું ફળ નિર્મળતા છે. નિર્મમત્વ આવે તો ધર્મ પરિણમે. નિર્મમત્વમાંથી સાચી સમતા અને વીતરાગતા આવે. સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને તોબા કહે તો કોબા આવ્યા સાર્થક છે. ધર્મ જેવો જગતમાં કોઈ અમૂલ્ય પદાર્થ નથી. મોહ પાતળો પાડ્યા વિના સમ્યગદર્શનની પ્રાપ્તિ નહિ થાય. અબુધ અને અશક્ત મનુષ્યો પણ સત્પરુષોના આશ્રયે તર્યા છે. સદ્દગુરુ આપણને પરમગુરુની ઓળખાણ કરાવે છે. સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષ ગરમ ભઠ્ઠી જેવા લાગે ત્યારે આત્મસાધના થઈ શકે. ઘર, કુટુંબ અને દેહના મહેમાન બનીને જીવો, માલિક થઈને નહિ, “બધું મૂકીને જવાનું છે, મારું કાંઈ નથી' એમ વિચારવું. માનવભવ સંયમ અને મોક્ષની પ્રાપ્તિ અર્થે છે. હૃદયથી સત્પરુષની વાણીનું શ્રવણ થાય તો પછી મનન અને નિદિધ્યાસન થાય. મહાપુરુષોના જીવનચરિત્રના પ્રસંગો વિચારવાં. સંસારમાં ફર્યો ઘણું પણ આત્મામાં ઠર્યો નહિ. ધર્મનો-આત્માનો રસ અનુભવે તે જ્ઞાની. ધર્મરસ ચાખ્યા પછી સંસાર ફિક્કો લાગે. • ભક્તિસંગીત :
શિબિર દરમ્યાન યુવાભક્તિવંદ - કોબા, આદ, શ્રી જય અશોકભાઈ શાહ તથા આદ, શ્રી હર્ષદભાઈ પંચાલ તથા કોબા મુમુક્ષુવૃંદે ભક્તિરસ પીરસીને સૌને પ્રભુ-ગુરુમય બનાવ્યા હતા. • પ્રકીર્ણ :
શિબિર દરમ્યાન અભિષેક, ભાવપૂજા, સંધ્યાવંદન જેવા કાર્યક્રમો નિયમિતપણે યોજાયા હતાં. શિબિર દરમ્યાન સંસ્થાના પ્રકાશનો, ‘દિવ્યધ્વનિ' માસિક તેમજ પૂજ્યશ્રીની વી.સી.ડી., ડી.વી.ડી. પર ૫૦ ટકા ડીસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. શિબિર દરમ્યાન આદ.શ્રી સુશીલાબેન કારાણી, આદ શ્રી પારૂલબેન સંજયભાઈ શાહ તથા આદ શ્રી મીનાક્ષીબેન (યુ.એસ.એ.) વગેરે મુમુક્ષુ બહેનોએ સુંદર બોધાત્મક રંગોળી બનાવી હતી. સંસ્થા સાથે જોડાયેલ સેવાભાવી આદ.શ્રી એન. સી. પટેલના સહયોગથી ક્રિષ્ના હોસ્ટેલ, સે.૨૬, ગાંધીનગરના સંચાલકશ્રી ભીખાભાઈ ચૌધરીએ ૧૧ જેટલા વિદ્યાર્થીઓને શિબિર દરમ્યાન સેવાયજ્ઞ માટે મોકલેલ, જે બદલ સંસ્થા વતી સર્વેને સાભાર ધન્યવાદ પાઠવીએ છીએ. શિબિરને સફળ બનાવવામાં સહયોગ આપનાર સૌ પ્રત્યે સંસ્થા વતી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.
આપણી સંસ્થામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (મેડિકલ સેન્ટર) નું
| ખાતમુહર્ત (ભૂમિપૂજન) સંપન્ન આધ્યાત્મિક સાધના સાથે સમાજોપયોગી કાર્યો કરવાની સંસ્થાની નીતિ રહી છે. સંસ્થાના તેમજ સંસ્થાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જરૂરતમંદોને મેડિકલ ક્ષેત્રે સહાયભૂત થવાની ભાવનાથી સંસ્થામાં નિઃશુલ્ક પ્રાથમિક સારવાર કેન્દ્રનું આયોજન થઈ રહ્યું છે. આ કેન્દ્ર આશરે બે હજાર સ્કે. ફીટના બાંધકામમાં બનશે, જેમાં શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓના પ્રવેશ માટે રેમ્પની વ્યવસ્થા હશે. આ કેન્દ્રમાં સારવાર રૂમ, કન્સલન્ટીંગ રૂમ, સ્ટરીલાયઝેશન રૂમ વગેરેની ખાસ વ્યવસ્થા રાખવામાં
૩૬પ
દિવ્યધ્વનિ , માર્ચ - ૨૦૧૧]
Page #39
--------------------------------------------------------------------------
________________
આવશે. આ ઉપરાંત પ્રાથમિક સારવાર માટે જરૂરી ચીજો જેમ કે ઓક્સિજન, ડ્રીપ ચડાવવાની વ્યવસ્થા, પ્રાથમિક દવાઓ અને ઈન્જકશનો, વ્હીલચેર તથા સ્ટ્રેચરની પણ સુવિધાઓ હશે. સંસ્થા સાથે સંલગ્ન દાક્તરો અને વીઝીટીંગ દાક્તરોના સહકાર માટે પ્રયાસ કરવામાં આવશે.
તા. ૧૪-૨-૨૦૧૧ ના દિવસે મેડિકલ સેન્ટરનું ખાતમુહૂર્ત (ભૂમિપૂજન) મુખ્ય દાતા આદ.શ્રી અજયભાઈ નવીનભાઈ શાહ તથા તેમના ધર્મપત્ની આદ.શ્રી મનિષાબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું, આપણી સંસ્થાને સમર્પિત આદ. મુમુક્ષુવર્ય શ્રી નવીનભાઈ શાહ તરફથી મળેલો ધર્મનો વારસો તેમના સુપુત્ર શ્રી અજયભાઈએ જાળવી રાખ્યો છે. સમાજસેવાના આ કાર્યમાં સુંદર આર્થિક સહયોગ આપવા બદલ સંસ્થા તરફથી આદ શ્રી અજયભાઈ તથા આદ. શ્રી મનિષાબેનને સાભાર ધન્યવાદ પાઠવવામાં આવે છે.
અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિધિપૂર્વક ભૂમિપૂજન સંપન્ન થયું. વિવિધ મંત્રોચ્ચાર તથા નવગ્રહ શાંતિના અર્ધ વચ્ચે પવિત્ર વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે પૂજ્યશ્રી આત્માનંદજીએ જણાવ્યું હતું કે સંસ્થાના નામ પ્રમાણે સાધના એ મુખ્ય લક્ષ છે, સાથે સાથે સમાજસેવા એ ગૌણ લક્ષ છે. સંસ્થા દ્વારા છાશ વિતરણ, કપડા વિતરણ, મેડિકલ કેમ્પ વગેરેના આયોજન દ્વારા સમાજનો ઉત્કર્ષ થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવે છે. જરૂરતમંદોને નિઃશુલ્ક મેડિકલ સેવાઓ મળી રહે, તેમને દૂર ન જવું પડે તે માટે આ મેડિકલ સેન્ટર શરૂ કરીએ છીએ. મહાપુરુષોની કૃપા અને આપ સૌના સહયોગથી નિર્વિને કાર્ય પૂર્ણ થાય તેવી શુભ ભાવના.
- પૂજ્ય બહેનશ્રી ડો. શર્મિષ્ઠાબહેન સોનેજીએ જણાવ્યું હતું કે આદ શ્રી અજયભાઈ અને આદ.શ્રી મનિષાબેને મેડિકલ સેન્ટર માટે સુંદર આર્થિક સહયોગ આપીને આદ શ્રી નવીનભાઈ શાહ તથા આદ શ્રી ઊર્મિલાબેનનો સુસંસ્કારોનો વારસો જાળવી રાખ્યો છે. આદ શ્રી નવીનભાઈના કુટુંબ દ્વારા સત્કાર્યો થતાં રહે અને ધર્મમાર્ગે આગળ વધતાં રહે તેવી શુભેચ્છાઓ.
આદ. વિર્ય શ્રી મણિભાઈ શાહે જણાવ્યું કે પૂજયશ્રીની જન્મકુંડળીમાં બારમા ભાવે કેતુ છે, જે મોક્ષ તરફ લઈ જાય. પૂજયશ્રી સાધના કરીને ભાવિમાં પૂર્ણ મોક્ષને પ્રાપ્ત કરે તેવી શુભ ભાવના.
સંસ્થાની કાર્યવાહક સમિતિના પ્રમુખ આદ.શ્રી પ્રકાશભાઈ એચ. શાહે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે જરૂરતમંદોને નિઃશુલ્ક મેડિકલ સેવાઓ પૂરી પાડી શકાય તે હેતુથી મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવે છે. આ સેન્ટર માટે જેઓએ ખુબ પ્રેમભાવથી આર્થિક સહયોગ આપ્યો છે તેમનો ખુબ આભાર માનું છું.
આ કેન્દ્રના બાંધકામ, મેડિકલ ઇક્વીપમેન્ટ, દવાઓ ઉપરાંત તેના નિભાવખર્ચમાં સ્વનિર્ભર બની શકે તે માટે કોર્પસનું આયોજન કરવાની ભાવના છે. આ માટે રૂા. ૧૦૦૦ ની એક એવી પાંતી નક્કી કરવામાં આવી છે. વિશેષ માહિતી મેળવવા માટેના સંપર્ક સૂત્રો :
(૧) શ્રી નીતિનભાઈ પારેખ (મો) ૯૮૨૦૩૨૯૨૭૭૦ (૨) શ્રી પ્રકાશભાઈ એચ. શાહ (મો) ૯૮૨૪૦૩૪૬૮૦૦ (૩) ડો. શ્રી અજયભાઈ શાહ (મો) ૯૮૨૪૦૫૪૩૨૧ ૦ (૪) ડો. શ્રી રાજેશભાઈ સોનેજી (મો) ૯૮૨૪૦૪૭૬૨૧.
| દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧
.
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી આત્મસિદ્ધિપારાયણ [૧] તા. ૬-૨-૨૦૧૧ ના રોજ સંસ્થાને સમર્પિત મુમુક્ષુવિશેષ આદ શ્રી જયંતીભાઈ | પુષ્પાબેન શાહ પરિવાર તરફથી આદ, શ્રી જયંતીભાઈ વી. શાહના નાનાભાઈ શ્રી હસમુખભાઈ (મોમ્બાસાકેન્યા) ના સુપુત્ર સાગરભાઈના આત્મશ્રેયાર્થે શ્રી આત્મસિદ્ધિપારાયણ રાખવામાં આવ્યું હતું. પારાયણ પછી પૂજ્યશ્રીના સ્વાધ્યાયની વિડીયો કેસેટ રાખવામાં આવી હતી, જેમાં “અપૂર્વ અંતરસંશોધનએ વિષય ઉપર પૂજયશ્રીએ મનનીય બોધ આપ્યો હતો. પૂજ્યશ્રી પણ થોડો સમય માટે સ્વાધ્યાય હોલમાં પધાર્યા હતા અને આ કેસેટના આધારે જ વિશેષ સમજણ આપી હતી. તેમાં ચાર મુદ્દા સમજાવ્યા હતા. (૧) કોઈ મહાભાગ્યવાનને, (૨) મહદંપુણ્યના ઉદયે, (૩) સદૂગર અનુગ્રહ અને (૪) અપૂર્વ અંતરસંશોધનથી જીવને “ધર્મ પ્રાપ્ત થાય છે. (આધાર શ્રી રા.વ.પ. ૪૭)
પારાયણ બાદ આદ શ્રી જયંતીભાઈ શાહ પરિવાર તરફથી સ્વામિવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.
]િ આપણી સંસ્થાના આત્મીયજન સ્વ. રમણિકલાલ યુ. શેઠની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આદ. શ્રી મધુબેન રમણિકલાલ શેઠ પરિવાર તરફથી સંસ્થામાં તા. ૨૭-૨-૨૦૧૧ ના દિવસે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું પારાયણ રાખવામાં આવ્યું હતું. પારાયણ બાદ પૂજ્યશ્રીની વિડીયો કેસેટ મૂકવામાં આવી હતી. પૂજ્યશ્રી આત્માનંદજીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે રમણિકકાકા સંસ્થાની સ્થાપનાના આધારસ્તંભો પૈકીના એક હતા. છેલ્લા પાંચ-સાત વર્ષોથી તેઓ મોટેભાગે સંસ્થામાં જ રહેતા. તેઓએ સંસ્થામાં ૧૨ વર્ષ સુધી ભક્તિનું ડિપાર્ટમેન્ટ સંભાળ્યું હતું. સંસ્થામાં તેઓ તત્પરતાથી સેવાઓ કરતા. ભક્તિપ્રધાન અને સરળતાયુક્ત તેઓનું વ્યક્તિત્વ હતું. તેઓના સદ્દગુણોને આપણે જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ. આ પ્રસંગે આદ શ્રી મધુબેન રમણિકલાલ શેઠ પરિવાર તરફથી સ્વામિવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું તેમજ રૂા.૧૦ ની પ્રભાવના કરવામાં આવી હતી.
( હાર્દિક શુભેચ્છા ) ‘દિવ્યધ્વનિ' ના આજીવન સભ્ય તથા સંસ્થાના શુભેચ્છક આદ શ્રી લખમશી મેઘજી જૈનની શેઠ આણંદજી કલ્યાણજી જૈન દેરાસર ટ્રસ્ટ, કલિકટમાં ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓશ્રીના વરદ હસ્તે ધર્મના કાર્યો થતાં રહે તેવી કોબા પરિવારની હાર્દિક શુભેચ્છા.
| વૈરાગ્ય સમાચાર
[૧] પૂજ્ય લખમશીદાદાની સંલેખના (સંથારો) સદ્દગુણોની સુવાસથી જીવનને મહેકતું બનાવી, જીવનને સાર્થક કરનારા પૂજ્ય લખમશીદાદાનો સંથારો તા. ૨૩-૧-૨૦૧૧ ના રોજ સીઝી ગયો. તેઓશ્રીનો જન્મ ૮ માર્ચ ૧૯૨૦ માં ડમરા ગામના મૂલબાઈ દેવશી કાનજી કારાણી પરિવારમાં થયો હતો. તેઓ ઉત્તરોત્તર પોતાના જીવનનો વિકાસ સાધતા રહ્યા. તેઓ માત્ર તેમના પરિવારના જ નહિ પરંતુ સામાજિક ક્ષેત્રે પ્રત્યેકના દિલનો દિલાસો,
૩૮uTuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + માર્ચ - ૨૦૧૧]
Page #41
--------------------------------------------------------------------------
________________
મનનો વિસામો અને અંતરનો આશરો હતા. તેઓનું તન તત્ત્વમય અને મન મહાવીરમય હતું. નાની વયથી જ પરિશ્રમ સાથે તેઓએ પ્રીત કરી. ૧૮ વર્ષની વયે તેઓ મુંબઈ આવ્યા અને મુંબઈને કર્મભૂમિ બનાવી. નામ અનુસાર ગુણવાળા મીઠીબાઈ તેઓના ધર્મપત્ની હતા.
નાની વયથી જ તેઓમાં સાહસિકવૃત્તિ, નીડરતા અને નિર્ણયમાં અડગતા જેવા ગુણો દૃષ્ટિગોચર થયા હતા. તેઓએ ડિફેન્સ અને ઓટોલોમાઈલ પાર્ટસ બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી. પોતાની જન્મભૂમિ ડુમરા ગામમાં ડેમ બનાવ્યો તેમજ અતિથિગૃહ, ભોજનશાળા, હાઈસ્કુલ, કન્યાશાળા અને બોર્ડિંગ બનાવવામાં પણ અગ્રેસર રહી જન્મભૂમિનું ઋણ અદા કર્યું. દુકાળના સમયે તેઓ મજૂરોને સુખડીનું વિતરણ કરતા. છેલ્લા ૧૮ વર્ષથી તેઓ માત્ર ફળ, કાચા શાકભાજી અને દૂધ વાપરતા હતા. તેઓશ્રીએ પોતાના જીવનમાં કદી પણ સન્માન સ્વીકાર્યું નહોતું.
છેલ્લા ત્રણ વર્ષથી તેઓ કોબા આશ્રમમાં રહેતા હતા અને સંતશ્રી આત્માનંદજીને ગુરુ માની તેઓના સાન્નિધ્યમાં આત્મસાધનાનો ઉગ્ર પુરુષાર્થ કરતાં હતા. કોબામાં રહ્યા ત્યાં સુધી તેઓ માત્ર દૂધ અને કેળા જ આહારમાં લેતા. તેઓ શ્રાવક તરીકે બાર વ્રતોનું પાલન કરતા અને કોબામાં નિયમિત દેરાસરમાં સેવાઓ આપતા. તેઓનો પરિગ્રહ ઘણો ઓછો હતો.
તેઓનું મન તો કોબામાં જ રહેવાનું હતું પણ સારવાર કરાવવા માટે તેમના કુટુંબીજનો સાથે મુંબઈ જવા માટે તેમણે સંમતિ આપી હતી.
મુંબઈથી તેઓ પૂજ્યશ્રીને વંદન કરવા નિયમિત ફોન કરતા. સંલેખના (સંથારા) નો તેઓએ અભિગ્રહ કર્યો ત્યારે આજ્ઞા અને આશીર્વાદ લેવા તેઓએ પૂજ્યશ્રીને ફોન કર્યો હતો. તેઓની સંખના પંદર દિવસ ચાલી. તે દરમ્યાન તેઓ પ્રભુ-ગુરુ અને આત્મસ્મરણમાં જ રહેતા હતા. ખૂબ શાંતિપૂર્વક, સમતાભાવે તેઓશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેઓનું ધર્મમય જીવન સૌને પ્રેરણાદાયી છે. સુંદર ધર્મમય જીવન જીવનાર અને મૃત્યુને મંગલમય બનાવનાર પૂજ્ય લખમશીદાદાને સમગ્ર કોબા પરિવાર ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પે છે અને તેઓની મોક્ષયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને ભાવપૂર્વકની પ્રાર્થના કરે છે. પૂ. લખમશીદાદાના આત્મશ્રેયાર્થે તેઓના કુટુંબીજનો તરફથી સંસ્થાને ૪૬,૭૦૦/- રૂપિયાનું દાન મળેલ છે, જેનો સંસ્થા સાભાર સ્વીકાર કરે છે. આ ઉપરાંત સંસ્થાના કર્મચારીઓ માટે પણ રૂા. ૧૦,૦OO/- નું દાન આપેલ છે.
[૨] અમદાવાદ : મૂળી ગામના વતની શ્રી મનહરલાલ કરસનદાસ દોશી મહાસુદ ત્રીજ સંવત ૨૦૬૭ ના રોજ ૮૩ વર્ષની ઉંમરે અરિહંત શરણ પામેલ છે. પોતાની સૂઝ અને આવડતથી તેઓ વ્યાપારના ઉચ્ચ શિખર પર પહોંચી ગયા હતા. તેઓશ્રીએ ૭ વર્ષ સુધી કામાણી જૈન ભવન, કોલકાતામાં મંત્રી તરીકે અને ઝાલાવાડી જૈન મિત્ર મંડળ, કોલકાતામાં ૩ વર્ષ પ્રમુખ તરીકે સેવાઓ બજાવી હતી. કોલકાતામાં
દિવ્યધ્વનિ + માર્ચ - ૨૦૧૧
u
nusuuuuuuuu ૩૯
Page #42
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર શિશુ જૈન શાળા શરૂ કરવામાં તેમનો મુખ્ય અને અમૂલ્ય ફાળો હતો.
વિ.સં. ૨૦૫૭ થી તેઓ અમદાવાદ સ્થાયી થયા અને પોતાના જીવનને સત્સંગ અને સ્વાધ્યાયમાં જોડી દીધું. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના તેઓ અનન્ય ભક્ત હતા. તેઓના ધર્મપત્ની વસંતબેને ધર્મકાર્યમાં તેમને પૂરો સાથ અને સહકાર આપ્યો હતો. તેઓ મોટા પાયે ગુપ્તદાન કરતા હતા. કોલકાતા તથા ગુજરાત-સૌરાષ્ટ્રની સ્વૈચ્છિક સંસ્થાઓને તેઓશ્રીએ સારા પ્રમાણમાં આર્થિક સહાય કરી હતી. સમાજ તથા ધર્મ માટે કંઈ કરી છૂટવા તેઓ તત્પર રહેતા. સાધુ-સંતો સાથે નિયમિતપણે તેઓ ધાર્મિક ચર્ચા-વિચારણા કરતા હતા. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી પૂજયશ્રી આત્માનંદજીના પરિચયમાં હતા. કોલકાતામાં કામાણી ભુવનમાં પૂજ્યશ્રીના સ્વાધ્યાયના આયોજનમાં તેઓશ્રીનો મુખ્ય સહયોગ રહેતો. પૂજ્યશ્રી રચિત “અર્વાચીન જૈન જ્યોતિર્ધરો' પુસ્તકના વિમોચન વખતે તેઓ ખાસ મુંબઈ આવ્યા હતા. અમદાવાદ સ્થિર થયા પછી તેઓ સત્સંગ અર્થે અનુકૂળતાએ કોબા પધારતા તેમજ શ્રી સદ્દગુરુપ્રસાદ, અમદાવાદ મુકામે પણ સત્સંગ માટે આવતા હતા. તેઓશ્રી ધર્મપરાયણ, વહીવટદક્ષ, સદ્ગુણસંપન્ન બહુઆયામી વ્યક્તિત્વધારક સાધક હતા. પૂજ્યશ્રી આત્માનંદજી પ્રત્યે તેઓને અત્યંત આદરભાવ હતો. તેઓશ્રીએ શાંતિપૂર્વક નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેઓના આત્મશ્રેયાર્થે તેઓના પરિવારજનો તરફથી સંસ્થાને રૂ. ૨૧,૦૦૦/- નું જ્ઞાનદાન મળ્યું છે; જેનો સંસ્થા સાભાર સ્વીકાર કરે છે. સ્વર્ગસ્થના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે તેમજ જલદીથી તેઓ પરમપદને પ્રાપ્ત કરે તેવી સમસ્ત કોના પરિવારની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના છે.
| [૩] ભાવનગર : પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ઉપાસક, રાજકોટ નિવાસી (હાલ ભાવનગર) શ્રી વીરચંદભાઈ વીરપાળભાઈ દોમડિયા ૯૮ વર્ષની વયે તા. ૧૦-૧-૨૦૧૧ ના રોજ અમદાવાદ મુકામે અરિહંતશરણ પામ્યા છે. સદ્દગતશ્રીએ વર્ષો પહેલાં રાજકોટમાં દીવાનપરામાં શ્રી જયંતીભાઈ ભીમાણી સાથે શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુમંડળની સ્થાપના કરેલી અને શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર ટ્રસ્ટ (રાજકોટ) ના આઘટ્રસ્ટીઓમાંના એક હતા. રાજકોટના નવનિર્મિત શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિરનાં નવનિર્માણમાં તેમણે નિષ્ઠા અને ભક્તિભાવપૂર્વક સહયોગ આપેલો, અને તેનું ભૂમિપૂજન પણ તેમના જ હસ્તે થયેલું. તેમનું સમગ્ર જીવન ધર્મધ્યાન અને દાનપુણ્યમાં વીત્યું. તેઓ ‘દિવ્યધ્વનિ' ના આજીવન સભ્ય હતા. પ્રભુ સ્વર્ગસ્થના આત્માને ચિર શાંતિ અર્પે અને મોક્ષપંથની તેઓની યાત્રા નિર્વિને પૂર્ણ થાય તેવી સમસ્ત કોના પરિવારની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના છે.
૪] નવા કોબા આપણી સંસ્થાના સન્નિષ્ઠ કર્મચારી શ્રી દશરથભાઈ પટેલના પિતાશ્રી અંબાલાલ રણછોડદાસ પટેલનું તા. ૧૬-૨-૨૦૧૧, બુધવારના દિવસે ૭૫ વર્ષની વયે દેહાવસાન થયું છે. તેઓ સંસ્થાના ભોજનાલયમાં અવારનવાર લાડુ-ફૂલવડી બનાવવા આવતા તેમજ ડિસેમ્બરની શિબિરનો લાભ લેતા. પ્રભુ સ્વર્ગસ્થના આત્માને ચિર શાંતિ અર્પે તેવી કોબા પરિવારની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના છે.
૪૦ uિu uuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + માર્ચ - ૨૦૧૧]
Page #43
--------------------------------------------------------------------------
________________
સંસ્થા દ્વારા આયોજિત ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરની તસવીરો (ા ૧૨-ર-૧૧ થી ૧૪-ર-૧૧)
પૂજ્યશ્રીની પાવન નિશ્રા ,
પૂજ્યશ્રી ગોકુળભાઈ
આદ, શ્રી પ્રકાIિભાઈ ડી. શાહ
ભક્તિસંગીતની વેળાએ
યુવાભક્તિવૃંદ - કોબા
આદ. શ્રી ય એશોકભાઈ શાહ,
આદિ. શ્રી હર્ષદભાઈ પંચાલ
શિબિરમાં સેવાઓ પૂરી પાડનાર ક્રિષ્ના હોસ્ટેલ, ગાંધીનગરના સંયાલક પ્રી ભીખાભાઈ ચૌધરી અને વિદ્યાર્થીઓ
પૂજ્યશ્રીના સ્વાથ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરતા પૂજ્યશ્રી ભાનુવિજયજી મહારાજ
પૂજ્યશ્રીના ખબરઅંતર પૂછતો પૂજ્યશ્રી દીપકભાઈ
Page #44
--------------------------------------------------------------------------
________________ Registered under RNI No.: GUJGUJ/2008/25883 Permitted to post at Ahmedabad PSO on 15th of every month under Postal Regd. No. : GAMC. 309/2009-11 issued by SSP Ahmedabad valid upto 31-12-2011 Licence to post without prepayment No. CPMG/GJ/36/2009-11 Valid upto 31-12-2011 સંસ્થામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (મેડિકલ સેન્ટર)ના ખાતમુહૂર્ત (ભૂમિપૂજન)ની વેળાએ (તા. 14-2011) સંસ્થા દ્વારા પ્રસ્તાવિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૂજય લખમશીપની સંલેખના (સંયારા)ની વેળાએ આ અંકના વિશિષ્ટ સહયોગી દાતા ‘દિવ્યધ્વનિ' માર્ચ-૨૦૧૧ ના અંક માટે રૂા. ૧૧,૦૦૦/-નો આર્થિક સહયોગ આદ. શ્રી તરુલતાબેન ધરમદાસ ગાંધી (મુંબઈ) તરફથી પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેઓશ્રીના આ ‘જ્ઞાનદાન’ની અનુમોદના કરે છે, Printed & Published by Smt. Dr. Sharmisthaben M. Sonejl on Behall of Shreemad Rajchandra Adhyatmik Sadhana Kendra, Koba - 382 007. Dist. Gandhinagar (Gujarat). Printed at Bhagwati Offset, 16/C, Bansidhar Estate, Bardolpura, Ahmedabad-380 004. Editor : Shri Mitesh A. Shah