SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તિ થાય છે, તેથી પ્રભુને “શંકર' - સુખના જયોતિ પૂર્ણપણે પ્રગટી છે તેથી તેઓ જયોતિ કરનારા કહ્યાં છે. સ્વરૂપ છે. જગદીશ્વર : એટલે જગતના ઈશ્વર. જે અસમાન : સંપૂર્ણ વીતરાગતા, સર્વજ્ઞતા ઐશ્વર્યને પામવા માટે જગતના જીવો તરસે છે તે અને અનંત ચતુર્ય યુક્ત પ્રભુના સર્વોચ્ચ પદ ઐશ્વર્યની સર્વોચ્ચ અવસ્થાને તેઓ પામ્યા હોવાથી સમાન બીજું કોઈ પદ નથી તેથી તેઓ “અસમાન” તેઓ જગદીશ્વર છે. એટલે કે અદ્વિતીય છે. આવા અનેક ગુણોથી ચિદાનંદ : એટલે ચિત્ + આનંદ, ચિત સુશોભિત શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને વંદન કરીએ એટલે જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય. પ્રભુને ચૈતન્ય છીએ. હવે આગળ પ્રભુના બીજા કેટલાક ગુણોનું સ્વભાવમાંથી પળે પળે અનંત આનંદનો ભોગવટો આનંદઘનજી દર્શન કરાવે છે : હોય છે, તેથી તેમને ‘ચિદાનંદ' કહ્યાં છે. અલખ નિરંજન વચ્છલ, સકલ જંતુ વિશરમ; લ. ભગવાન : ભગુ એટલે શુદ્ધાત્મા. તેમાં અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ. લ. દ્રવ્ય-ગુણ-પર્યાયથી જે પૂર્ણપણે વ્યાપ્ત તે ભગવાન શ્રી સુપાસ૦ ૪ છે. ભગવાનનો અર્થ મહા ઐશ્વર્યવંત અને મહા શબ્દાર્થ: શ્રી સુપાર્શ્વ જિન અલખ-નિરંજન વૈરાગ્યવંત પણ થાય છે. છે, વત્સલ છે, સર્વ જીવો માટે વિશ્રામનું સ્થાન - જિન: રાગદ્વેષને સંપૂર્ણપણે જીત્યા હોવાથી છે, સદાય અભયદાન આપનાર છે અને પૂર્ણપણે પ્રભુને “જિન” કહીએ છીએ. આતમરામ છે. (અલખ = લક્ષમાં ન આવી શકે અરિહા : એટલે અરિહંત. પોતાના તેવા; નિરંજન = કર્મરૂપી કાલિમાથી રહિત; વચ્છલુ = વીતરાગીપણાથી પ્રભુએ સર્વ ઘાતી કર્મોને હણી વત્સલ, હિત કરનાર; જંતુ = જીવ, પ્રાણી; વિશરામ લીધા હોવાથી તેમને અરિહંત કહેવાય છે. = વિશ્રામ, દાતા = દેનાર, દાની; પૂરણ = પૂર્ણ; તીર્થકરુ ઃ એટલે તીર્થકર. જે વડે આતમરામ = આત્મામાં રમનારા) સંસારસાગર તરી શકાય તેને તીર્થ કહેવાય છે. વિશેષાર્થ : અલખ : એટલે અલક્ષ. તેવા ધર્મતીર્થની તેમજ ચતુર્વિધ સંઘરૂપ ધર્મતીર્થની જગતના જીવો જે ઈન્દ્રિયો દ્વારા જ જ્ઞાન કરી શકે સ્થાપના કરી હોવાથી શ્રી સુપાર્શ્વનાથ આદિ છે તેમને પ્રભુનું સ્વરૂપ અતીન્દ્રિય હોવાથી લક્ષમાં પરમાત્માને તીર્થકર કહ્યાં છે. ભરતક્ષેત્રમાં દરેક આવે તેવું નથી. તેથી પ્રભુને “અલખ' કહ્યાં છે. અર્ધ-કાળચક્રમાં ૨૪ તીર્થકર થાય છે, જેઓને નિરંજન: કર્મરૂપી કાલિમાનો પ્રભુએ નાશ તીર્થકર નામકર્મરૂપ વિશિષ્ટ પુણ્યનો ઉદય હોવાથી કર્યો હોવાથી તેઓ નિઃશેષપણે કર્મકલંકથી રહિત તેઓ ધર્મતીર્થ પ્રવર્તાવે છે. બીજા બધા કેવળી થયા છે. તેથી તેઓ ‘નિરંજન' છે. શ્રી અમિતગતિ ભગવંતો અરિહંત કહેવાય છે. અરિહંત અને આચાર્યે પણ સામાયિક - પાઠમાં પ્રભુના આ ગુણને તીર્થકર વચ્ચે કોઈ તાત્ત્વિક ભેદ નથી. બિરદાવતાં કહ્યું છે - “દુષ્કલંકો કર્મના અડકી જ્યોતિ સ્વરૂપ : જયોતિનો અર્થ છે શકે નહીં આપને”, કારણ કે કર્મ ઉપજાવનાર જ્ઞાનજ્યોતિ. અરિહંત ભગવાનમાં કેવળજ્ઞાનરૂપી મુખ્ય એવા “મોહનીય’ કર્મનો પ્રભુએ સંપૂર્ણ નાશ દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧ ૨૩
SR No.523253
Book TitleDivya Dhvani 2011 03
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy