SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ક8િ શ્રી આનંદઘન ચોવીશી કડક - % : અશોકભાઈ પી. શાહ : : : (ગતાંકથી ચાલુ) જ્ઞાનાનંદી, ચૈતન્યના આનંદમાં લીન; જિન = રાગદ્વેષને જીતનાર; અરિહંત = કર્મશત્રુને હણનાર; તીર્થકર = ૦માં તીર્થકર શ્રી સુપાશ્વજિન સ્તવન તીર્થના કરનાર; અસમાન = અદ્વિતીય, અનુપમ, જિનેશ્વર ભગવાનને ભાવપૂર્વક વંદન Unique) કરવાથી અને સાવધાન મનથી તેમની તાત્ત્વિક વિશેષાર્થ : - વિશેષાર્થ: ભગવાનનાં જેટલાં નામ છે તે ન કરવાથી સમ્યગદર્શન પ્રાપ્ત થતા જીવ સાત બધાં ગુણવાચક છે. તેમાં કેટલાંક તેમના ભયથી મુક્ત થાય છે અને ભવસાગર પાર પામી વ્યાવહારિક એટલે કે લોકલ્યાણ દર્શાવતા ગુણો આત્મિક સુખસંપત્તિનો સ્વામી થાય છે, એ વાત છે. તો કેટલાંક પારમાર્થિક એટલે કે તેમના શ્રી આનંદઘનજીએ પહેલી બે ગાથામાં કરી. શુદ્ધાત્માના સ્વાભાવિક ગુણો છે. શાસ્ત્રોમાં મુમુક્ષુ જીવથી માંડીને ઉચ્ચ કક્ષાના ભગવાનને ૧૦૦૮ નામથી સંબોધાયા છે. જ્ઞાની પુરુષો પ્રભુના ગુણગાન અનેકાનેક પ્રકારે પંડિતપ્રવર શ્રી આશાધરજી રચિત “શ્રી જિન સહસ્ત્ર ગાતા ધરાતા નથી. પ્રભુ અનંત ગુણોના ધારક નામ - આ પુસ્તકમાં તેમના ૧૦૦૮ નામો હોવાથી તેમના ગમે તેટલા ગુણો ગાઈએ તો પણ અર્થસહિત આપ્યા છે, ત્યાંથી વિશેષ અભ્યાસ ઓછા પડે છે. તેથી ભક્ત તેમના અનેકવિધ કરી શકાશે. આ પુસ્તક તથા અન્ય સાહિત્યના ગુણવાચક નામ વડે તેમના ગુણોને ઓળખી, તે આધારે આપણે હવે આનંદઘનજીએ અહીં આપેલ ગુણો પ્રત્યે ભ્રમરની જેમ આસક્ત થઈ તે ગુણોને નામોનો વિશેષાર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વયં પોતાનામાં પ્રગટાવવાનો ઉદ્યમ કરે છે. શિવઃ આ નામના કેટલાક અર્થ આ પ્રમાણે આનંદઘનજી પણ હવે પ્રભુના વિવિધ નામો દ્વારા છે : પ્રભુના વૈવિધ્યપૂર્ણ ગુણોની ઓળખાણ કરાવે છે. (૧) પરમ કલ્યાણસ્વરૂપ (૨) મોક્ષને શિવશંકર જગદીશ્વરુ, ચિદાનંદ ભગવાન; લ. પામેલા (૩) કર્મ ઉપદ્રવના નિવારક. ભગવાન જિન અરિહા તીર્થકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન.લ. સ્વયં મોક્ષને પામી, જગતના જીવોને મોક્ષનો માર્ગ શ્રી સુપાસ ૩. બતાવી તેમનું કલ્યાણ કરે છે. તેમના બોધને શબ્દાર્થ : શ્રી સુપાર્શ્વનાથ શિવ છે. શંકર અનુસરવાથી કર્મના ઉપદ્રવનો નાશ થતાં જીવ છે, જગદીશ્વર છે. ચિદાનંદ છે. ભગવાન છે. મોક્ષને પામે છે. માટે પ્રભુને ‘શિવ’ કહ્યાં છે. જિન છે, અરિહંત છે, તીર્થકર છે. જ્યોતિસ્વરૂપ શંકર : “શું” એટલે સુખ અને ‘કર' એટલે છે અને અદ્વિતીય છે. (શિવ = કર્મ ઉપદ્રવનો નાશ કરનારા. પરમાત્મા સ્વયં અનંત સુખના સ્વામી કરનાર, મોક્ષસ્વરૂપ, કલ્યાણસ્વરૂપ; શંકર = સુખના છે - તેમની ભક્તિ દ્વારા આપણને પણ સ્વરૂપ કરનારા; જગદીશ્વર = જગતના ઈશ્વર; ચિદાનંદ = પ્રાપ્તિ થતાં તેવા જ અતીન્દ્રિય નિરાકુળ સુખની ૨૨u u uuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + માર્ચ - ૨૦૧૧]
SR No.523253
Book TitleDivya Dhvani 2011 03
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy