SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યા. આ સાંભળી શ્રીમંતના છોકરાને ગુસ્સો સાચા માર્ગે પૈસા કમાવવા કઠિન છે. આવ્યો. ત્યારે પેલા બે છોકરા બોલ્યા, “તું કહે (૨) કૅરેક્ટર ઑફ લાઈફ કેરેક્ટર એટલે છે કે મારો બાપ ૪ કરોડ રૂપિયા છોડીને ગયો, તું સદાચાર - પવિત્રતા. દિલ્હીમાં એક ૩૮ વર્ષની કહે છે કે મારો બાપ ૭ કરોડ રૂપિયા છોડીને લેડી પત્રકાર મને મળવા આવી ઈન્ટરવ્યું લીધો. ગયો. જ્યારે અમારા બંનેના બાપા આખી દુનિયા ઘણી બધી વાતો વિસ્તારથી કરી.. પછી છેલ્લે છોડીને ગયા. !' તમારે બધું જ મેળવી લીધા એણે મને પ્રશ્ન કર્યો કે મહારાજ સાહેબ, તમે જે પછી કરવું છે શું ? અંતે તો બધું અહીં મૂકીને જ નીતિમત્તા, સદાચાર, પવિત્રતાના ધારાધોરણની જવાનું છે. તો આટલી માથાકૂટ શા માટે કરો વાતો કરો છો એની બજારમાં માર્કેટવેલ્યુ શું ? મેં છો ? કહ્યું કે બેન ! બજારમાં “મા” કોઈ માર્કેટવેલ્યુ નથી પૈસાના ત્રણ કલંક છે.. મોત પછી સાથે હોતી, માર્કેટવેલ્યુ તો વેશ્યાની જ હોય છે. આપણી નહિ, મોત સુધી સાથ રહેશે જ એવો કોઈ કાયદો ‘મા’ ગમે તેવી હોય, કપડાં જૂના પહેર્યા હોય, નથી, જીવનમાં જેટલો સમય સાથે રહેશે ત્યાં મોઢામાંથી લાળ પડતી હોય, શરીર પર કરચલી સુધી પ્રસન્નતા આપશે જ એવો કોઈ નિયમ નથી. હોય, વાળના ઠેકાણા ન હોય છતાં “મા” પવિત્ર જ્યારે સંતોના જીવનની વાત કરું તો મોત પછી જ કહેવાય છે, જયારે વેશ્યા ગમે તેટલી સ્વચ્છ પણ પ્રભુ તેમની સાથે આવશે, મોત સુધી પણ હોવા છતાં તે અપવિત્ર જ છે. આજે બજારમાં પ્રભુ તેમની સાથે રહેશે અને જીવનમાં પ્રભુ સાથે કોઈ પવિત્રતાની વાત નથી.. નથી તમારા ઘરમાં છે એટલે ભરપુર પ્રસન્નતા પ્રાપ્ત થશે. તેથી કહું પવિત્રતાની વાત અને નથી તમારા ખુદના છું કે બધી જ પ્રસન્નતાને ખતમ કરી દે એવા જીવનમાં ! સ્મશાનમાંય નૈતિકતા ગુમાવી દીધી સફળતાના માર્ગે ક્યારેય દોટ મુકતા નહિ. તમે છે ! કો'ક ના ૨૮ વર્ષના એકના એક પુત્રનો એટલું નક્કી કરો કે બધું જ છોડી દેશું પરંતુ પ્રસન્નતા મૃતદેહ સળગી રહ્યો હોય ત્યારે પણ તમે નહિ. રામ અને રાવણ બંને તુલા રાશીના છે. મોબાઈલમાં શેરબજારની ચર્ચા કરી શકો છો.. છતાં તમને રામ પસંદ છે, રાવણ નહિ. એમ ઠઠ્ઠી મશ્કરી કરી શકો છો. કમસેકમ સ્મશાનમાં પૈસા અને પરમાત્મા બંને કન્યા રાશીના છે. એ મોબાઈલ કોઈને કરવો નહિ અને આવે તો વાત બે માંથી તમને શું પસંદ છે ? તમારે શ્રીમંતાઈ કરવી નહિ, એટલું તો નક્કી કરી દો. જોઈએ છે કે પ્રસન્નતા જોઈએ છે? લાંબુ જીવવું (૩) કોન્ટ્રિબ્યુશન ઑફ લાઈફ ઃ સમાજને છે એના કરતાં ય સારું જીવવું છે એ નક્કી કરી તમારું યોગદાન શું ? આ જીવનમાં ચાર ચીજનું દો.. એક દિવસની રવિવારની રજા પણ તમે યોગદાન હોઈ શકે છે. (૧) શરીરનું, (૨) પ્રસન્નતાથી કાઢી શકતા નથી તો લાંબુ જીવીને શબ્દનું, (૩) સમયનું, (૪) સંપત્તિનું. તમા તમારે કરવું છે શું? તમારા પૈસાનો હું વિરોધી સંપત્તિ બીજાના આંસુ લુછવામાં વપરાય ખરી ? નથી પરંતુ પ્રસન્નતાના ભોગે તો પૈસા હરગીજ ન આ દુનિયામાં તમને લોકો ઓળખે એમાં રસ છે જોઈએ. ટૂંકમાં જીવનનું સેન્ટર બનાવી દો આનંદ. કે ચાહે એમાં? તમારે દાનના માર્ગે જવું જ પડશે.. સારા માર્ગે પૈસા વાપરવા સહેલાં છે. પરંતુ પછી એ શબ્દદાન હોય કે સમયદાન હોય તો ય ૧૦ દિવ્યધ્વનિ , માર્ચ - ૨૦૧૧]
SR No.523253
Book TitleDivya Dhvani 2011 03
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy