________________
ચાલશે.. પરોપકાર કરવામાં તમારું શરીર ઉપયોગી તમારું યોગદાન શું? આપણે ત્યાં સુખી કુટુંબના થાય. એક શ્રીમંત માણસની ફેક્ટરીમાં ૧૦૦ ચાર લક્ષણ બતાવ્યા છે – (૧) ભોજન બધા સાથે માણસ કામ કરી રહ્યા હતાં. શેઠે એક વખત બધાંને કરતા હોય, (૨) ભજન (પરમાત્માની ભક્તિ) ભેગા કરીને એક શરત મૂકી કે ૪૦ વર્ષથી મારી બધા સાથે કરતા હોય, (૩) ભ્રમણ (યાત્રા વગેરે) એક આંખ નકલી છે એ જે કર્મચારી બતાવી શકે માટે બધા સાથે જતાં હોય અને (૪) ભાષણ એને ૫૦ હજાર રૂા. નું ઈનામ મળશે. પરંતુ જવાબ (વાતચીત) બધા ભેગાં બેસીને કરતાં હોય. તમે જો ખોટો પડશે તો એનો ૧૨ મહિનાનો પગાર હું બધા ભેગા થઈને જમવા બેસો છો ખરા ? પૈસા કાપી નાખીશ. કોઈની પણ હિંમત ના ચાલી પરંતુ પાછળની આંધળી દોડના લીધે તમે પારિવારિક એક મર્દનો બચ્ચો નીકળ્યો. “શેઠ હું બતાવું.” સુખ પણ ગુમાવી રહ્યા છો. હા બતાવ !' ‘તમારી ડાબી આંખ નકલી છે..” (૫) કમ્યુનિટિ ઑફ લાઈફ : જીવનમાં શેઠ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. શેઠે તેને પૂછયું તમારે દોસ્તી કોની સાથે છે ? કે મારી ડાબી આંખ નકલી છે એની ખબર શી “નામ ચોખો રંગ ચોખો, ઉજ્જવળ એનું રૂપ, રીતે પડી ? ત્યારે કર્મચારીએ કહ્યું કે શેઠ ! થોડી
કંકુ સાથે મેળ કરીને, કંઈક નમાવ્યા ભૂપ; ઘણી પણ કરુણા તમારી ડાબી આંખમાં દેખાય છે, બાકી અસલી આંખમાં તો એકલી ક્રૂરતા જ
મગની સાથે મેળ કરીને, ચોખો થયો બદનામ, ભરેલી દેખાય છે. “જૂઠું બોલશે તો ૧૨ મહિનાનો નામ ખોયું રંગ ખોયો, લોકે પાયું ખીચડી નામ.” પગાર કાપી નાખીશ' આ વાત તો દૂર આંખ જ ભય દૂર કરવા માટે તમે પૈસા – પદાર્થ કરી શકે.
પાછળ દોડ્યા છો પણ તમારા પૈસાએ તમારો (૪) કમ્યુનિકેશન ઑફ લાઈફ : તમે ભય વધારી દીધો છે ! આવું અનુભવવા છતાં તમારા દીકરાને વેપારમાં કુશળ જરૂર બનાવ્યો પૈસા પાછળનું પાગલપન છૂટતું નથી. કરુણતા જ હશે પરંતુ વ્યવહારકશળ જરાય નથી બનાવ્યો. છે ને ? જેવી સોબત તેવી અસર થશે. તમે તમારા દીકરા-દીકરીઓને સાક્ષર બનાવવાની હૃદયને જીવ ભરીને જીવવા દો, સાથે સંસ્કારી પણ બનાવજો . સંસ્કાર આપ્યા વિના
બુદ્ધિને કહો કે બહુ બોલે નહિ. સાક્ષર બનાવવાની વાત રાક્ષસ બનવાની ભૂમિકા
સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં છે. બહુ નાના ઘરમાં મોટું કુટુંબ જેમ જોખમી છે, તેમ બહુ મોટા ઘરમાં નાનું કુટુંબ પણ જોખમી છે.
મૂકીને કદી કોઈ તોલે નહિ. વિજ્ઞાને સમય બચાવવાના ઘણાં સાધનો બનાવી
તમારું કેન્દ્રબિંદુ નક્કી થઈ જાય, ચારિત્ર્ય દીધા પરંતુ સમયને પસાર કરવાના સાધનો બહુ તમારું નિમેળ બની જાય, તમારું યોગદાન ભયંકર બનાવી દીધા છે. સમાજના તમારે બધાં પરોપકારમાં લાગી જાય, વ્યવહાર તમારો શુદ્ધ જ કાર્યો કરવા છે પરંતુ પરિવારના કોઈ કામ જ બનતો જાય અને સર્જન-સંત સાથેની દોસ્તી નથી કરવા એ કેમ ચાલશે ? બીજા બધાને ખુશ બની રહે પછી અમનનું સરનામું જરાય દૂર નથી. કરવા છે પણ પરિવારને નહિ ! પરિવાર પાછળ - સંકલન : શ્રી કિશોર જે. બાટવિયા
દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧
u
nus
u
uuuuu ૧૧