________________
8 શ્રી સદ્ગુરુપ્રસાદ OB B B B B B B B B B શ્રીમદ્ રાજચંદ્રજી B B B B B B B B B ( સંસાર અનુપેક્ષા )
આયુષ્ય પર્યત સમસ્ત આયુષ્યના હવે સંસાર અનુપ્રેક્ષાનું સ્વરૂપ
પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ વિચારીએ છીએ :
ધરેલ છે. એક અનુદિશ, અનુત્તર
વિમાનમાં તે નથી ઊપજ્યો, કારણ કે આ સંસારમાં અનાદિકાળના
એ ચૌદે વિમાનોમાં સમ્યક્દષ્ટિ વિના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલ જીવ, જિનેન્દ્ર, સર્વજ્ઞ વીતરાગના પ્રરૂપણ
અન્યનો ઉત્પાદ નથી. સમ્યક્દષ્ટિને
સંસારભ્રમણ નથી. કર્મની સ્થિતિબંધનાં કરેલ સત્યાર્થ ધર્મને પ્રાપ્ત નહીં થઈ
સ્થાન તથા સ્થિતિબંધને કારણે ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સંસારમાં
અસંખ્યાત લોકપ્રમાણ કષાયાધ્યવસાયસ્થાન, તેને કર્મરૂપ દઢ બંધનથી બંધાઈ, પરાધીન થઈ,
કારણે અસંખ્યાત લોકપ્રમાણ અનુભાગ ત્રસસ્થાવરમાં નિરંતર ઘોર દુ:ખ ભોગવતો વારંવાર
બંધાધ્યવસાયસ્થાન તથા જગતશ્રેણીના સંખ્યામાં જન્મ મરણ કરે છે. જે જે કર્મના ઉદય આવી રસ
ભાગ જેટલાં યોગસ્થાનમાંનો એવો કોઈ ભાવ બાકી દે છે, તેના ઉદયમાં પોતાને ધારણ કરી અજ્ઞાની
નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયો. એક જીવ પોતાના સ્વરૂપને છોડી નવાં નવાં કર્મનાં બંધન
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા. કરે છે. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી
અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતાનંતવાર થયા કોઈ દુ:ખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભોગવી. બધાં દુ:ખો અનંતાનંત વાર ભોગવી
છે. જિનેન્દ્રના વચનના અવલંબનરહિત પુરુષને
મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો. એવી રીતે અનંત
થઈ રહી છે તેથી સમ્યકુમાર્ગને નહીં ગ્રહણ કરતાં પરિવર્તન આ સંસારમાં આ જીવને થયાં છે. એવું
સંસારરૂપ વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે કોઈ પુદ્ગલ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીરરૂપે,
છે. કેવી છે નિગોદ ? જેમાંથી અનંતાનંત કાલ થાય આહારરૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિનાં અનંત
તો પણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિતુ પુદ્ગલોનાં શરીર ધારી આહારરૂપ (ભોજન
પૃથ્વીકાયમાં, જળકાયમાં, અગ્નિકાયમાં, પાનરૂપ) કરેલ છે.
પવનકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, સાધારણ ત્રણસેં સેંતાલીસ ઘનરજજુ પ્રમાણ લોકમાં
વનસ્પતિકાયમાં લગભગ સમસ્ત જ્ઞાનનો નાશ એવો કોઈ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે
થવાથી જડરૂપ થઈ, એક સ્પર્શ ઈંદ્રિયદ્વારા કર્મના અનંતાનંત જન્મ મરણ નથી કરેલાં. ઉત્સર્પિણી
ઉદયને આધીન થઈ આત્મશક્તિરહિત, જિલ્લા, અવસર્પિણી કાલનો એવો એક પણ સમય બાકી નથી
નાસિકા, નેત્ર, કર્ણાદિક ઈંદ્રિયરહિત થઈ દુ:ખમાં રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર નથી જભ્યો,
દીર્ઘકાળ વ્યતીત કરે છે. અને બેઈદ્રિય, ટીંદ્રિય, અને નથી મૂઓ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ
ચતુરિંદ્રિયરૂપ વિકલત્રય જીવ, આત્મજ્ઞાનરહિત, ચારે પર્યાયોમાં આ જીવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ કેવળ રસનાદિક ઈંદ્રિયોના વિષયોની ઘણી તૃષ્ણાના | દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧
| ૩.