________________
માર્યા ઊછળી ઊછળી વિષયોને અર્થે પડી પડી મરે સંસારમાં નથી પામ્યો. આ સંસારમાં આ જીવ અનંત છે. અસંખ્યાત કાલ વિકલાયમાં રહી પાછાં પર્યાય દુ:ખમય પામે છે, ત્યારે કોઈ એકવાર એકેન્દ્રિયમાં ફરી ફરી વારંવાર કૂવા પરના રેંટના ઈદ્રિયજનિત સુખના પર્યાય પામે છે, તે વિષયોના ઘડાની પેઠે નવા દેહ ધારણ કરતાં કરતાં ચારે ગતિમાં આતાપ સહિત ભય, શંકા સંયુક્ત અલ્પકાળ પામે, નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રોગ, વિયોગ, પછી અનંત પર્યાય દુ:ખના, પછી કોઈ એક પર્યાય સંતાપ ભોગવી પરિભ્રમણ અનંતકાલ સુધી કરે છે. ઇંદ્રિયજનિત સુખનો કદાચિત્ પ્રાપ્ત થાય છે. એનું નામ સંસાર છે.
હવે ચતુર્ગતિનું કાંઈક સ્વરૂપ પરમાગમ જેમ ઉકળેલા આધણમાં ચોખા સર્વ તરફ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી ફરતાં છતાં ચોડવાઈ જાય છે, તેમ સંસારી જીવ છે. તેમાં ઓગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિકામાં કર્મથી તણાયમાન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ચોરાસી લાખ બિલ છે તેને નરક કહીએ છીએ. ઉડતાં પક્ષીને બીજું પક્ષી મારે છે, જળમાં વિચરતાં તેની વજમય ભૂમિ ભીંતની માફક છજેલ છે. મચ્છાદિકને બીજાં મચ્છાદિક મારે છે, સ્થળમાં કેટલાંક બિલ સંખ્યાત યોજન લાંબાં પહોળાં છે, વિચરતાં મનુષ્ય પશુ આદિકને સ્થળાચારી સિંહ, કેટલાંક અસંખ્યાત યોજન લાંબાં પહોળાં છે. તે વાઘ, સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ, મ્લેચ્છ, એક એક બિલની છત વિષે નારકીનાં ઉત્પત્તિનાં ચોર, લૂંટારા, મહા નિર્દય મનુષ્ય મારે છે. આ સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળાં, સંસારમાં બધાં સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર સાંકડા મોઢાવાળાં અને ઊંધે માથે છે. તેમાં નારકી દ:ખમય પરિભ્રમણ કરે છે. જેમ શિકારીના ઉપદ્રવથી જીવો ઉપજી નીચે માથું અને ઉપર પગથી આવી ભયભીત થયેલ જીવો મોઢું ફાડી બેઠેલા અજગરના વજાગ્નિમય પૃથ્વીમાં પડી, જેમ જોરથી પડી દડી મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની પાછી ઉછળે છે તેમ (નારકી) પૃથ્વી પર પડી જીવ ભુખ, તરસ, કામ, કોપ વગેરે તથા ઈંદ્રિયોના ઊછળતાં લોટતાં ફરે છે. કેવી છે નરકની ભૂમિ ? વિષયોની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ, અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઊપજી વેદનાથી વિષયાદિકરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે. વિષયકષાયમાં પ્રવેશ કરવો તે સંસારરૂપ અજગરનું
ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીશ લાખ બિલ મોટું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન,
અને પંચમ પૃથ્વીનાં બે લાખ બિલ એમ બેતાલીસ સુખ, સત્તાદિ ભાવપ્રાણનો નાશ કરી, નિગોદમાં
લાખ બિલમાં તો કેવળ આતાપ, અગ્નિની ઉષ્ણ અચેતન તુલ્ય થઈ, અનંતવાર જન્મ મરણ કરતો વેદના છે. તે નરકની ઉષ્ણતા જણાવવાને માટે અહીં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા કોઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતો નથી કે અભાવતુલ્ય છે, જ્ઞાનાદિકનો અભાવ થયો ત્યારે
જેની સદૃશતા કહી જાય; તો પણ ભગવાનના નાશ પણ થયો.
આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે કે, નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે, લાખ યોજનપ્રમાણ મોટા લોઢાના ગોળા છોડીએ તે સર્વજ્ઞ જોયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના તો તે નરકભૂમિને નહીં પહોંચતાં, પહોંચતાં પહેલાં પ્રકાર છે, તે તે દુ:ખ અનંતવાર ભોગવે છે. એવી નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ છે. (અપુણ)
૪u
u uuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ માર્ચ - ૨૦૧૧]