SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પરમનો સ્પર્શ - ૨૦ છે ક્રોધ: માનવચિત્તમાં વસતો યમરાજ છે છે ક ક ક ક ક ક છે પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ ક ક ક ક ક ક ક ક ક તમે એવી પાર્ટીમાં જરૂર ગયા હશો કે જ્યાં રીતે વિચારવાનું મુનાસિબ ધાર્યું અને તેને પરિણામે કોઈ ફરિયાદ કરતું હોય અને બધા એની ફરિયાદ- પોતાની વિકલાંગતાને વિશિષ્ટતામાં ફેરવી દીધી. પાર્ટીમાં આશ્વાસનો અને સહાનુભૂતિની ભેટ-સોગાદ પંજા વિનાનો પમરાજ નામનો યુવક કુશળ ધરતાં હોય ! એકાએક કોઈના શરીરમાં કેન્સરે દેખા કુસ્તીબાજ થઈ શકે કે અંધજનો ઊંચા પર્વતો આંબી દીધી હોય અને વ્યક્તિ વીલા મોઢે ફરિયાદ કરે કે શકે છે. એ ઘટનાઓ દર્શાવે છે કે આ એવી કલ્પના પણ કરી નહોતી અને કેન્સર જેવા વ્યક્તિઓ છે કે જેમણે અભાવની, શારીરિક મહાવ્યાધિનું નિદાન થયું, ત્યારે આ સાંભળીને અનેક મર્યાદાની કે વિકલાંગતાની ફરિયાદ કરવાને બદલે લોકો એને શક્ય તેટલી સાંત્વના આપવાનો પ્રયાસ પરિસ્થિતિને સાવ જુદો જ પલટો આપ્યો. કપાળે કરશે. કોઈ એવું ઠાલું આશ્વાસન પણ આપશે કે હાથ દઈને બેસી રહેવાને બદલે વિપરિત સંજોગો ગભરાશો નહીં, બધું સારું થઈ જશે અને કોઈ એમ સામે ઝઝૂમ્યા અને નવી જ દિશા ખોલી આપી. પણ કહેશે કે ઈશ્વરના રાજમાં કેવા અંધેર અને એમણે તેમની ‘ડિસ-ઍબિલિટી’ ને અન્યાય છે કે તમારા જેવા યુવાનને આવો જીવલેણ | ‘ડિફરન્ટ-ઑબિલિટી' માં પલટી નાખી. પોતાના રોગ આપ્યો ! જીવનમાંથી ફરિયાદનો તો નિકાલ કરી દીધો, પણ ધીરે ધીરે તમારી ફરિયાદ-પેટીમાં આશ્વાસનો એથીય વિશેષ પોતાની ક્ષમતાથી સર્વનું ધ્યાન ખેંચ્યું. વધતાં જશે અને પરિણામ રૂપે તમારી ફરિયાદ જીવનમાં ફરિયાદને ધન્યતામાં ફેરવવાની આવડત કરવાની પ્રવૃત્તિ પણ વધતી જશે. આવી ફરિયાદ કેળવવી જોઈએ. જે વ્યક્તિઓ આવી દષ્ટિ, કરવાની વૃત્તિને કારણે એના મનમાં નકારાત્મક અભિગમ અને આવડત કેળવે છે, તેઓ આ ભાવો વધતાં જશે અને એનું સમગ્ર જીવન કૅન્સરની જગતમાં પોતાની આગવી છાપ ઊભી કરે છે, આથી વ્યાધિની આસપાસ ફરતું રહેશે. તમારી ફરિયાદ કોઈ પણ ક્ષણે એમ માનવું જોઈએ કે તમારા પર વિશે તમે પુનઃ નવેસરથી વિચાર કરો, તો તમને તૂટી પડેલી આફતનો કોઈ ઉકેલ છે, માત્ર એ ઉકેલ નૂતન જીવંત અભિગમ પ્રાપ્ત થશે. એને નિષેધાત્મક પામવા માટે તમારે એને વિશે જુદી તરેહથી, જુદા રીતે વિચારવાને બદલે વિધેયાત્મક રીતે વિચારશો, અભિગમથી અને જુદી રીતે ચિંતન કરવું જરૂરી છે. તો નવી સૃષ્ટિ નજર પડશે. વળી, આવી વ્યક્તિ પોતાનું ઉદાહરણ એવી વિકલાંગ વ્યક્તિઓ જોવા મળે છે કે આપીને બીજાને પ્રેરણારૂપ થવાનો પ્રયત્ન કરશે. જેમની પાસે હાથ હોતા નથી અને તેઓ પગનાં તમે જ વિચારો કે તમારા જીવનમાં કોઈ એવી આંગળાઓમાં પીંછી ભરાવીને મનોહર ચિત્રો દોરતાં બાબતો હોય કે જેને તમે અશક્તિ માનતા હો, હોય છે. હવે વિચાર એ કરીએ કે એમણે જીવનભર એને વિશે કોઈ ભિન્ન અભિગમ અપનાવીને હાથ નથી એવી ફરિયાદ જ કરે રાખી હોત તો શું અશક્તિને તમે શક્તિમાં પલટી શકો છો. આ થાત? એમણે એવી ફરિયાદ કરવાને બદલે જુદી નાવીન્યની શોધ માટે એક નવા વિશ્વની તમારે ખોજ ૧૪ uિuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧]
SR No.523253
Book TitleDivya Dhvani 2011 03
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy