________________
૩(ત્યાગ અને દાન - રંકને રાય બનવાની પાત્રતા પ્રગટાવે B B B B B B B B B B ગુણવંત બરવાળિયા B B B B B B B B B
વીતરાગવાટિકામાં સંત પધાર્યા છે. શહેરથી એક-એક શબ્દલો ભાવિકો હૈયાની છાબડીમાં થોડે દૂર નગરશ્રેષ્ઠીના આ ઉપવનનું નામ તો વસંત ઝીલી રહ્યાં છે. ઉદ્યાન, પરંતુ સંત પધારતા શેઠે આ રમણીય માંગલિક વચનો બાદ ધર્મસભા પૂરી થઈ. સ્થળનું નામ વીતરાગવાટિકા રાખી દીધું. નગરશ્રેષ્ઠી રાજા અને મંત્રીને ગુરુચરણ સમીપ
જનપથ પર સંતની ચર્ચા ચાલી રહી છે. લઈ આવ્યા. દરેકના મુખ પર સંતનું નામ છે. “ભાઈ તમે રાજા અને મંત્રીએ સંતને પ્રણામ કર્યા અને દર્શન કર્યા ? જરૂર જઈ આવજો, દર્શનથી કહ્યું, “ગુરુદેવ ! આપની કૃપાથી અમે ખૂબ સુખી મનોકામના પૂરી થાય છે. જાણે કોઈ દૈવી છીએ. અમારી પાસે સુખ-સગવડ-સમૃદ્ધિનો કોઈ લબ્ધિધારી સંત છે !'
પાર નથી, પરંતુ એક વાતનું દુ:ખ છે. અમારે મંત્રીને કાને વાત જતાં, વાત મંત્રીની જીભ સંતાન નથી. પુત્રના અભાવથી અમારા જીવનમાં પર સવાર થઈ રાજાના કાને પહોંચી. રાજા અને અંધારું છે. આપની દયા અને કૃપાથી અને જો મંત્રી બન્ને નિઃસંતાન હતા. મંત્રી કહે, “આ સંત અમારા પુત્રનું મુખ જોઈ શકીએ તો અમારું જીવન કોઈ ચમત્કારી પુરુષ લાગે છે. ચાલો આપણે પણ આનંદમય બની જાય.” સંતનાં દર્શન કરીએ તો સંતાનપ્રાપ્તિની સંતે કહ્યું, “પુત્ર જોઈએ છે, તો પહેલાં મનોકામના પૂર્ણ થશે.”
પિતાનું હૃદય તો મેળવી લ્યો. પિતૃહૃદય મળ્યા રાજા અને મંત્રી વીતરાગવાટિકામાં પહોંચે વિના પુત્રપ્રાપ્તિ થયેથી પણ શું લાભ ? પુત્ર પણ છે. ધર્મચર્ચા ચાલી રહી છે. હજારો ભાવિકો સુખી નહીં થાય અને તમે પણ સુખી થશો નહીં, દિવ્યવાણીનું પાન કરી રહ્યાં છે. મુનિના મુખારવિંદ માટે હે રાજન્ ! પુત્ર મેળવવાની ચિંતા છોડો, પર પ્રશમભાવો છલકાઈ રહ્યા છે. એ મુખમાંથી પિતૃહૃદય મેળવવા પુરુષાર્થ કરો.” કોમળ વ્યંજનો ભરેલાં શબ્દો સરી રહ્યાં છે – રાજા કહે, “ મહારાજ ! પુત્રપ્રાપ્તિ વિના
“પ્રભુના વચનોમાં શ્રદ્ધા રાખજો. કદી પિતૃહૃદય કઈ રીતે મળી શકે ? આપની કૃપાથી ક્યાંય ચમત્કારો નથી થતાં. કાળ, નિયતિ, પુત્રપ્રાપ્તિ થશે તો હું પિતૃહૃદય જરૂર મેળવી નિમિત્ત, અને પુરુષાર્થના સંયોગ વિના કશું થતું શકીશ.” નથી. આ દાર્શનિક કર્મવિજ્ઞાનનો નિયમ છે. કર્મનું સંતે શાંત અને મધુર સ્વરમાં પૂછયું, ગણિત ચોક્કસ છે. વિશુદ્ધભાવ અને પ્રચંડ પુરુષાર્થ “રાજનું ! આ સમગ્ર પ્રજા શું તારી સંતાન નથી ? જ સફળતાની ચાવી છે. આ સ્થિતિ કાયમ નથી જ્યારથી તું સિંહાસન પર બેઠો છે ત્યારથી આ રહેવાની. દુઃખો તો આવે ને જાય અને સ્થિતિ પ્રજા તને મા-બાપરૂપે માને છે અને આ પ્રજાનાં બદલાયા કરે.” સંતના શબ્દો સંસારની બળબળતી મા-બાપ કહેવડાવવાનો તને આનંદ અને ગૌરવ બપોરને ચંદન જેવી શીતળતા આપે છે. મુનિના છે. છતાંય આ સમગ્ર પ્રજા પ્રતિ તારા અંતઃકરણમાં | દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧
૨૦.