SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખીયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, અનેક દૃષ્ટાન્તો આપણી નજર સમક્ષ ચિત્રાવલી રૂપે શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા.” દેખાય છે. સાથે તત્ત્વ પરમ્ - ઉપદેશોમાં શ્રેષ્ઠ મૈત્રી, પ્રમોદ, કરણા, માધ્યસ્થભાવપૂર્ણ ઉપદેશ સમતાભાવ છે. સર્વ ૩પશનામ રૂપરેશ: જીવન સમતા પ્રતિ પ્રેરે છે. જૈનદર્શનનું મહાન રૂતિ સાથ: - ઉપદેશ એટલે શું? અર્થાત્ ઉપ = સર્વોત્કૃષ્ટ પ્રદાન સામ્યભાવ છે, જે પરમ મુક્તિનું સમીપ અને દેશ = સ્વદેશ. પોતાનો શાશ્વત દેશ કારણ છે. જીવનમાં અનેક કાર્યો છે તે સર્વે ઉત્કૃષ્ટ આત્મા. જેમાં આત્માનું સામીપ્ય, આત્માની નથી. સમતાભાવ તે ઉત્કૃષ્ટ કાર્ય છે કે જેની સિદ્ધિમાં લીનતા, સ્થિરતા, રમણતા, આચરણ તે જ ઉપદેશ આત્માની સહજદશા વર્તે છે. કહી શકાય. આત્માની પ્રાપ્તિનો બોધ જેમાં નીતિ છે તે ઉપદેશ છે. અન્ય શુભભાવનો ઉપદેશ શાસ્ત્રમાં સાણં તત્ત્વ પર - સમતાભાવ ઉત્કૃષ્ટ તત્ત્વ વર્ણવાયો છે તે શુભબંધનું કારણ બને છે એવી છે. તત્ + વ - = જેમાં તતુ – પણું છે. જેમાં અભિપ્રાયની સ્પષ્ટતા સાધકના ચિત્તભૂમિમાં હોય યથાર્થતા ગર્ભિત છે. જે પરમોચ્ચ છે. જૈનદર્શનના છે. તેથી ઉપદેશમાં સાધક વધુને વધુ આત્મભાવ પાયામાં છ દ્રવ્ય અને નવ તત્ત્વ રહ્યા છે. સ્થિતિના ઉપદેશનો સ્વીકાર કરે છે. તીર્થંકરની જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, દિવ્યધ્વનિમાં પ્રધાનતા આત્મસ્વૈર્યતા વર્ણવાઈ છે, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળદ્રવ્ય જેથી જે પરમ મુક્તિનું કારણ છે. તીર્થકરોની દિવ્યધ્વનિની જગતની સિદ્ધિ છે તથા ભાવરૂપ પરિણમનમાં નવ તત્ત્વ છે. જીવ નામનો પદાર્થ ચેતન છે અને અચેતન અમૃતવાણીની મીઠાશ જોઈને દ્રાક્ષો શરમાઈને વનમાં ચાલી ગઈ, શેરડી અભિમાન છોડીને તે અજીવ તત્ત્વ. જીવના શુભ-અશુભ ભાવનું આવવું ચિચોડામાં પીલાઈ ગઈ ! દિવ્યધ્વનિનું માહાભ્ય તે આગ્નવ, જેમાં પુણ્ય પાપ તત્ત્વનો સમાવેશ થાય વિશિષ્ટ છે તો જિનેન્દ્રદેવના ચૈતન્ય મહિમાની કેવી છે. જે કર્મ બંધાય છે તેની નિર્જરા થાય છે. તે કર્મો બલિહારી ! સંવર તત્ત્વથી નિર્જરે છે. તેથી સંવર-નિર્જરા સિદ્ધ થાય છે. સંસારભાવ અર્થાત્ રાગ-દ્વેષ રૂપ જ્ઞાનીનો બોધ સર્વપ્રકારને દૃષ્ટિમાં સ્થાપીને પરિણતિથી બંધ થાય છે અને અભેદભાવમાં આવે છે. ઉપદેશમાં સાધક વિશેષ વૃદ્ધિ પ્રાપ્ત કરે નિમગ્નતા મોક્ષ અવસ્થા છે. નવ તત્ત્વો પર્યાયમાં તેવી અંતરંગ ભાવના હોય છે. એકવાર ગુરુ અને હોય છે. આ તત્ત્વોથી પણ ઉત્કૃષ્ટ તત્ત્વ સમતાભાવ શિષ્ય સાથે બેઠા છે. ગુરુ પાસે ત્રણ વ્યક્તિ ભિન્ન છે. ભગવાન મહાવીરનો સમતાભાવ – કોઈ પૂજા ભિન્ન રીતે આવે છે. પહેલી વ્યક્તિએ પૂછયું, “હે કરે તો નથી થતો રોગ અને કોઈ ઉપસર્ગ આપે તો ગુરુદેવ ઈશ્વર છે ?” ગુરુ કહે, “ઈશ્વર નથી.’ બીજી નથી થતો દ્વેષ - સમતાભાવ સ્વરૂપ આત્મામાં વ્યક્તિએ પૂછયું, ‘ગુરુદેવ ઈશ્વર છે ?” “હા ઈશ્વર લીનતા છે. શ્રી ગજસુકુમાર મુનિને મરણાંત ઉપસર્ગ છે.” ત્રીજી વ્યક્તિ આવીને પૂછે છે, ‘ગુરુદેવ ! આપ્યો છે. ઉપસર્ગ આપનારનો વિકલ્પ પણ નથી, ઈશ્વર છે ?' ગુરુદેવ આંખ બંધ કરીને શાંત થઈ આત્મભાવ સ્વરૂપ સમતાભાવમાં સ્થિરતા વર્તે છે. ગયા. સાથે બેઠેલા શિષ્ય કહ્યું, ‘ગુરુદેવ આપે બધાને મહાસતી ચંદનબાળાને શેઠાણી ઉપસર્ગ આપે છે. જુદા જુદા જવાબ આપ્યો તેનું રહસ્ય સમજાવવા ચંદનબાળા કોઈનો દોષ જોતા નથી. સમભાવમાં કૃપા કરો.” ગુરુદેવ કહે, “અમારા ઉપદેશનું પ્રયોજન સ્થિતિ કરી કર્મની પરંપરાને નષ્ટ કરે છે. એવા જીવમાં ઉગતા વિવિધ અભિપ્રાયોને જડમૂળથી ઉખેડી ૨૦ પાપા દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧)
SR No.523253
Book TitleDivya Dhvani 2011 03
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy