________________
કર્યો હોવાથી તેમને રાગનો અનંતાંશ પણ રહ્યો નાશ કર્યો હોવાથી તે આસ્રવથી કર્મબંધ થતો નથી નથી. તેથી પ્રભુ વીતરાગ છે. આઠ પ્રકારના મદ અને સંસારનું કારણ બનતો નથી. તે યોગ માત્ર તો સમ્યગદર્શન થતાં જ રહ્યાં નહોતાં. હવે ચારિત્ર અઘાતી કર્મોને લીધે છે, જે ‘બળી સીંદરીવત્ મોહનીયનો નાશ થતાં અભિમાનથી સર્વથી રહિત આકૃતિ માત્ર જો’ જેવા હોવાથી પ્રભુનું આયુષ્ય થયા છે. તેમજ રતિ, અરતિ, ભય અને શોક પૂર્ણ થતાં તે યોગનો પણ નિરોધ કરી તેઓ સિદ્ધ જેવા નોકષાયથી પણ પ્રભુ રહિત છે. નિર્વિકલ્પ પદને પામે છે. સ્વરૂપમાં પૂર્ણપણે સ્થિર હોવાથી કલ્પનાઓ - આવા અનેકવિધ ગુણોના ભંડાર એવા સંકલ્પવિકલ્પો રહ્યા નથી. પ્રભુ અઢાર દોષથી સુપાર્શ્વજિનના આવા ગુણોની ઓળખાણ કરી રહિત હોવાથી તેમજ સ્વરૂપમાં પૂર્ણપણે જાગૃત અત્યંત ભક્તિથી તેમના ગુણગાન કરી કોટિ કોટિ હોવાથી આળસ, નિદ્રા આદિ દોષો પણ રહ્યાં વંદન ભાવપૂર્વક કરીએ તો આપણા પણ કોટિ નથી.
કોટિ કર્મો ખપે છે, કારણ કે ભક્તામર સ્તોત્રના વળી, પ્રભુને અરિહંત દશામાં મન, વચન, ભાવાનુવાદ (ગાથા-૯)માં કહ્યું છે તેમ : કાયાના યોગ છે ખરા પરંતુ તેમને ‘દેહ છતાં “દુર રાખો સ્તવન કરવાં આપનાં એકધારાં, જેની દશા વર્તે દેહાતીત' જેવી પરમ સ્વરૂપલીનતા
પાપો નાસે જગજનતણાં નામ માત્ર તમારાં.” હોવાથી તે યોગ બાધારૂપ બનતા નથી, નવીન
વિશેષ યથા અવસરે. કર્મબંધનું કારણ નથી તેથી તેમના યોગ તે અબાધિત યોગ છે. યોગથી આસ્રવ થાય છે, પરંતુ પ્રભુને
(ક્રમશઃ) ‘ઈર્યાપથિકી’ આસ્રવ હોય છે. સર્વઘાતી કર્મોનો
( કક્કો કહે છે... અ - અદેખાઈ ન કરો. ઠ - ઠગ ન બનો.
મ - માનવતા રાખો. આ – આળસ ન કરો. ડ - ડરપોક ન બનો. ય - યત્ના કરો. ઈ - ઈર્ષા ન કરો.
ઢ - ઢીલા ન બનો. ૨ - રાગ ન કરો. ઊ – ઊંઘ ઓછી કરો. ણ – નાસ્તિક ન બનો. લ – લાલચુ ન બનો. ક - ક્રૂર ન બનો. ત - તપશ્ચર્યા કરો.
વ - વેર ન રાખો. ખ - ખટપટ ન કરો. થ - થોડું બોલો.
શ - શુભ વિચાર કરો. ગ - ગર્વ ન કરો. દ - દયાળુ બનો.
ષ – ષકાયની રક્ષા કરો. ઘ - ઘમંડ ન કરો. ધ - ધર્મ કરો.
સ - સાદગી રાખો. ચ - ચાડી ન કરો. ન - નિંદા ન કરો.
હ - હોશિયાર બનો. છ - છેતરપિંડી ન કરો. પ - પાપી ન બનો. ળ - ફળની આશા રાખ્યા જે – જીવહિંસા ન કરો. ફ - ફુલાસો નહિ.
વિના સત્કર્મો કરો. ઝ - ઝઘડો ન કરો. બ - બહાદુર બનો
ક્ષ – ક્ષમા રાખો. ટ - ટીકા ન કરો.
ભ - ભલાઈ કરો
જ્ઞ – જ્ઞાન પ્રાપ્ત કરો.
| દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧
| ૨૫