Book Title: Divya Dhvani 2011 03
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 28
________________ a અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? B (ક્રમાંક - ૭). B B B B B B B B B વલભજી હીરજી “કેવલ' B B B B B B B B B “ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, સ્વભાવમાં જાગૃતિવાળી ભાવના ભાવે છે કે એક માન પ્રત્યે તો દીનપણાનું માન જો; અંશ પણ ગર્વ ન આવે. એવી નિમનતા - માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, વીતરાગદશા ક્યારે આવશે ? અકષાયને લક્ષે કષાયાદિ રાગદ્વેષની અસ્થિરતાનો સર્વથા ક્ષય કરું લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.” તે અપૂર્વ અવસર છે. અપૂર્વ ૭. “માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની' કપટભાવની આત્મા કાંઈ ક્રોધ, માન, માયા, લોભરૂપ તુચ્છવૃત્તિ સામે અખંડ જ્ઞાયક સાક્ષીભાવની જાગૃતિરૂપ નથી. ક્રોધાદિ ભૂલ તેનો સ્વભાવ નથી. ભૂલરૂપ સરળતા એટલે વિભાવ સામે વિરુદ્ધતારૂપ નિર્દોષ થવાનું માને ભલે પણ પોતે કાંઈ ભૂલરૂપ થઈ જતો વિચક્ષણતા કેળવું તે ગુણ વડે દોષ ટળે. દોષ કરવા નથી, પૂર્વ કર્મના રજકણો ક્રોધાદિરૂપે ઉદયમાં દેખાય જેવો માન્યો તેને દોષ રાખવાની બુદ્ધિ થઈ, તો છે, પણ તે આનંદરસથી જુદા લક્ષણવાળા દોષિત તેનાથી ગુણ કેમ પ્રગટે ? માટે આત્માનું હિત કરવું કર્મભાવ છે, માટે તેવા ભાવ મારે ન કરવા. હું તો હોય તો મારો સ્વભાવ સમતા - ક્ષમારૂપ છે તેવો જડવસ્તુના લક્ષણથી ભિન્ન લક્ષવાળો, રાગ, દ્વેષ નિર્ણય કરવો. જ્ઞાન સ્વભાવની જાગૃતિ છુપાવીને રહિત, આનંદરૂપ છું. હું તો જાણનાર - જોનાર છું. બીજા પ્રત્યે કપટભાવ કરતો હતો તે પર વલણ મને ક્રોધાદિનો અંશ આવે પણ તેની જ્ઞાન - શ્રદ્ધાને પલટીને અખંડ જ્ઞાનસ્વભાવની જાગૃતિ એવી રાખું અસર ન થાય. અહીં એવા ઉપેક્ષાભાવની ભાવના કે, કોઈ પ્રકારના કપટનો અંશ આવે તો તેનાથી છે. ક્રોધાદિને થવા ન દઉં એવા અકષાય શુદ્ધ જુદો રહી, નિર્દોષ સાક્ષીભાવની જ્ઞાનદષ્ટિ વડે જાણી સ્વરૂપમાં સાધક તરીકે સાવધાન રહું એવી ઉત્કૃષ્ટ લઉં. સ્વભાવની જાગૃતિમાં અંશમાત્ર કપટ આવવા સાધકદશા ક્યારે આવશે એવી ભાવનાનું રટણ અહીં ન દઉં. માયા-કુટિલભાવને પવિત્ર સરળ સ્વભાવી કર્યું છે. દષ્ટિ વડે ટાળીને જીતી લઉં. “માન પ્રત્યે તો દીનપણાનું માન જો’ લોકોત્તર “લોભ પ્રત્યે નહિ લોભ સમાન જો’ જેમ વિવેક સહિત દીનપણું એ સત્ સ્વરૂપનું બહુમાન લોભમાં લોભ કરવા જેવો છે એમ મમત્વભાવ હતો, છે, નમ્રતા છે. પૂર્ણ સ્વરૂપનો દાસ છું એમાં દીનતા તે લોભ પ્રત્યે અંશમાત્ર લોભ નહિ પણ નિર્લોભતા કે રંકપણું નથી, પણ પૂર્ણ કેવળજ્ઞાન સ્વરૂપ રૂપ અકષાયથી સંતોષ ભાવે આત્મામાં સ્થિર રહું. આત્માનો વિનય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ક્રોધને અજ્ઞાનભાવે અનંતી તૃષ્ણાવડે જેમ લોભ કરવામાં ઉપશમભાવે જીતવો, માનને નમ્રતા વડે ટાળવું. બેહદતા હતી તેમ જ્ઞાનસ્વભાવમાં સવળો થતા, પોતાના પૂર્ણ સ્વરૂપમાં ઠરવા માટે અહીં અતિ સંતોષ સ્વરૂપ પૂર્ણ શુદ્ધતાના ભાન વડે અનંતજ્ઞાન, નિર્માનતા, મૃદતા જણાવે છે. પોતાને જેની રુચિ અનંત સંતોષ રાખી શકું છું. અનંતા સંસારની વાસના છે તેનું બહુમાન કરે છે. એ વિકલ્પ સાથે જ પૂર્ણ છેદીને હું નિત્ય સ્વભાવનો સંતોષ પામું એવી ભાવના અકષાય સ્વરૂપ છું એ લક્ષે ગુણની વૃદ્ધિનો પુરુષાર્થ છે. એવો આ લોકોત્તર વિનય છે. નિર્દોષ (ક્રમશઃ) ૨૬u u uuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ માર્ચ - ૨૦૧૧]

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44