Book Title: Divya Dhvani 2011 03
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 31
________________ રાજામાં વિરાટ ભાવના હોવી જરૂરી છે. પ્રાપ્ત થઈ જાય. આધ્યાત્મિક કે વ્યાવહારિક બન્ને સર્વસ્વ ત્યાગ કરવાની, પ્રિયમાં પ્રિય વસ્તુ પણ ક્ષેત્રોમાં પૂર્ણ ત્યાગ રંકને રાય બનાવી દે છે. ન્યોછાવર કરી દેવાની હિંમત હોવી જોઈએ. પહેલા અધ્યાત્મ ક્ષેત્રે ત્યાગ આપણામાં પાત્રતા પ્રગટાવી યુવાને એ હિંમત બતાવી, જેથી તેનામાં ભવિષ્યનો દે છે, જે આત્મોત્થાન કરાવવામાં સહાયક બને રાજા બનવાની યોગ્યતા છે અને બીજા યુવાનમાં છે અને વ્યાવહારિક ક્ષેત્રે દાન-ત્યાગ એક ભિક્ષુકતેનાથી અડધી યોગ્યતા એટલે કે મંત્રી બનવાની રંકને રાય-રાજા બનવાની ક્ષમતા પ્રગટાવી દે છે. યોગ્યતા છે. કદાચ આપણા જીવનમાં વાસનાઓ પૂર્ણ આનંદના સર્જક પુજ્ય અમરમુનિની આ રીતે ત્યાગવાની ક્ષમતા ન હોય તો સાધુની પદવી ઉપનય કથાનો સંકેત એ છે કે સંસારની વાસનાઓ ન મળે, પણ શ્રાવકની પદવી તો જરૂર મળે. એઠાં-જૂઠાં વાસી ટુકડાઓ જેવી છે. એને પૂર્ણ ત્યાગ સાધુની ભૂમિકા છે, પરંતુ છાતીસરસી લગાવીને આપણે ચાલી રહ્યા છીએ. ઇચ્છાઓને સીમિત કરવી, આવશ્યકતા ઉપરાંત જો તેને ત્યાગીએ, અનાસક્ત બનીએ તો સાધુતા વધારાનો ત્યાગ કરવો તે શ્રાવકની ભૂમિકા છે. સાધનાપ્રક્રિયાનું સ્વરૂપ) કોઈપણ સાધક માટે સાધના કરવી સ્થિરતા માટે ચિત્તની નિર્મળતા અને શરીરશુદ્ધિ અનિવાર્ય હોય છે પણ તેના માટે જો નીચે આવશ્યક છે. ચિત્તની નિર્મળતા ત્યારે જ પ્રાપ્ત મુજબનો ક્રમ અનુસરવામાં આવે તો સાધકને થઈ શકે જો સાધક તેનું મન સ્વાધ્યાયમાં, અવશ્ય ફાયદો થાય છે. સાધક સાધનામાં સિદ્ધિ શાસ્ત્રાભ્યાસમાં અને તત્ત્વચિંતનમાં પરોવી શકે મેળવી શકે છે. અને અંતર્મુખ રહી શકે. સાધક જ્યારે અંતર્મુખ સાધકે સર્વ પ્રથમ ધ્યેય નક્કી કરવું થાય છે ત્યારે બાહ્ય વિકલ્પો આપોઆપ ટળી જોઈએ. સાધકનું અંતિમ અને એકમાત્ર ધ્યેય જાય છે. આની સાથે મૈત્રી આદિ ચાર હોય છે મુક્તિ મેળવવાનું અર્થાત સર્વકર્મથી ભાવનાઓ અને અનિત્ય આદિ બાર રહિત થઈ શદ્ધ સ્વરૂપની સ્થિતિ પામવાનું, ભાવનાઓથી ચિત્તને હંમેશાં વાસિત કરતા રહેવું સર્વ કર્મ ત્યારે જ ક્ષય પામે જ્યારે સાધક જોઈએ અને આ ત્યારે જ થઈ શકે જ્યારે પાસે આત્મજ્ઞાન હોય અર્થાતુ માત્ર બૌદ્ધિક જીવનવ્યવહાર ન્યાયનીતિ, વ્રતનિયમ, જાણપણું નહીં પણ આત્માનું સંવેદનરૂપ જ્ઞાન - ત્યાગવૈરાગ્ય અને સંયમથી નિયંત્રિત હોય. પ્રાપ્ત કરવું રહ્યું. શરીર અને આત્માની શુદ્ધિ માટે ૧૨ આ આત્મજ્ઞાન ત્યારે જ થઈ શકે જ્યારે પ્રકારના તપની સાધના કરવી જોઈએ. આત્મા શરીરથી તદ્દન જુદો જ છે તેવો આત્મા અને કર્મને જુદા પાડવા માટે સાક્ષાત્કાર થાય અને આ માટે ધ્યાનની સાધના વત, નિયમ, સંયમ, સ્વાધ્યાયરૂપ તેજાબ અને જરૂરી છે. ધ્યાનની સિદ્ધિ ત્યારે જ પ્રાપ્ત થાય ધ્યાનરૂપ અગ્નિ જરૂરી છે. જ્યારે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય. ચિત્તની સંકલન-પ્રેષક : ગુલાબચંદ ધારશી રાંભિયા | દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧ | ૨૯

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44