Book Title: Divya Dhvani 2011 03
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 19
________________ વિકરાળ બને છે ! પહેલા બાળમુનિને, પછી આગને ઉદ્દીપ્ત કરવા માટે ઘી કે લાકડાંની જરૂર રાજકુમારોને અને છેલ્લે પ્રભુ મહાવીરને હણી પડે છે, પરંતુ ભીતરમાં જાગેલી ક્રોધની આગ માત્ર નાખવાનો ચંડકૌશિકને મનસૂબો જાગ્યો. આનું સ્મરણથી વધુ ને વધુ પ્રજ્વલિત થતી રહે છે અને કારણ એટલું જ કે વ્યક્તિ ક્રોધ કરે, ત્યારે વિવેકને એ વ્યક્તિને વધુ ને વધુ બાળતી રહે છે. વીસરી જાય છે. આથી ક્રોધને અંધ કહેવામાં આવ્યો વળી, આ ક્રોધ જાગે છે ત્યારે માત્ર એક જ છે અને આવા અંધ ક્રોધને કારણે વ્યક્તિ પોતે પોતાની ભાવ વ્યક્તિના ચિત્તમાં હોતો નથી. આ ક્રોધની હાનિ સમજી શકતો નથી. સાથે એના મિત્ર તરીકે દ્વેષ આવે છે. એના સ્નેહી માનવી ક્રોધ કરે ત્યારે કેવો વિકૃત થઈ જાય તરીકે ભય પધારે છે. એના સ્વજન તરીકે તિરસ્કાર છે ! આંખો પહોળી થઈને અંગારા વરસાવવા લાગે વિના નિમંત્રણે હાજર થાય છે. એના પ્રિયજન તરીકે છે. ગુસ્સામાં કોઈને થપ્પડ લગાવી દે છે કે અપશબ્દો ઘમંડ અને વિવેકહીનતા એની સાથે લટાર લગાવે બોલવા માંડે છે. ક્રોધ કરનાર સામી વ્યક્તિને જ છે. નહીં, પરંતુ સમગ્ર વાતાવરણને કલુષિત કરી નાખે ક્રોધથી તમે અન્ય વ્યક્તિને માત્ર ગુસ્સાથી છે, આથી જ સેક્સપિયરે ક્રોધને સમદ્ર જેવો બહેરો જ દુઃખ આપતા નથી, પરંતુ તમારા ઘમંડથી પણ અને આગ જેવો ઉતાવળો કહ્યો છે. દક્ષિણ ભારતના એના પર પ્રહાર કરો છો. એમાં સામી વ્યક્તિ સંત તિરુવલ્લુવર કહે છે કે આગની પાસે જે જાય પ્રત્યેનો તમારો તિરસ્કાર અને તોછડાઈ દેખાય છે, તેને આગ બાળે છે, પણ ક્રોધાગ્નિ તો આખા કુટુંબને તો વિવેક ત્યજીને વ્યક્તિ વારંવાર મર્યાદાનું ઉલ્લંઘન ભસ્મીભૂત કરી નાખે છે. ક્રોધમાં માણસની આંખ કરે છે. એનું બહેકેલું મન એની જીભને બેફામ બંધ થઈ જાય છે અને એનું મુખ ખુલ્લું રહી જાય બનાવે છે અને એ રીતે આ ક્રોધ અનેક અનિષ્ટ છે. એ વિવેકને ચિત્તમાંથી હાંકી કાઢે છે અને દરવાજે સર્જે છે. એવો આગળો મારે છે કે વિવેક ફરી પાછો દાખલ ‘વામનપુરાણ માં કહ્યું છે કે - થઈ શકે નહીં. આવો ક્રોધ એ મધપૂડામાં પથ્થર ક્રોધ પ્રદર : શત્રુ શ્રોથોમિતકુવો રિપુ: મારવા જેવો છે અને એ તરત જ વેરમાં પલટાઈ જાય છે. क्रोधोऽसिः सुमहातीक्ष्णः सर्वं क्रोधोऽपकर्षति ક્રોધ ત્યારે જ ઓછો થાય કે જ્યારે વ્યક્તિ તપતે તને ચૈવ યંત્ર સને પ્રાંતિ આત્મદર્શી બને. આનું કારણ એ છે કે ક્રોધનું શસ્ત્ર સ્રોથન સર્વ દત્ત તત્િ શોધું વિવર્નચેતા ' પહેલાં તો ક્રોધીને જ સ્વયં નુકસાન કરે છે. ભગવાન ક્રોધ પ્રાણનાશક શત્રુ છે. અનેક મુખધારી બુદ્ધે કહ્યું છે કે ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ન દેખાય, દુશ્મન છે, તલવારની તીક્ષ્ણ ધાર છે. ક્રોધ સર્વહારક તેમ ક્રોધી માણસ એ જોઈ શકતો નથી કે તેનું હિત છે, મનુષ્યનાં તપ, સંયમ અને દાન વગેરે ક્રોધને શેમાં છે. ક્રોધનો ભાવ એક વખત હૃદયમાં જાગે કારણે નષ્ટ થઈ જાય છે અને તેથી ક્રોધનો ત્યાગ એટલે એ ભાવ એના હૃદયમાં સતત વધતો રહે છે. કરવો જોઈએ.” એક વાર એક ઘટના ક્રોધનું કારણ બની પછી એ ક્રોધી એ હિંસાનો અપરાધી અને આનંદનો ઘટના એની સમક્ષ ન હોય, તો પણ એના હૃદયમાં નાશક છે. ક્રોધ આવે છે એક તરંગ રૂપે અને એમાંથી ક્રોધની આગ વધુ ને વધુ પ્રજવળતી રહે છે. બીજી માનવીના મનને ઘેરી લેતો મહાસાગર બની જાય દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧ પાપા ૧૭

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44