Book Title: Divya Dhvani 2011 03
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 21
________________ શ્રી પદ્મનંદિ આચાર્ય રચિત છે “એકત્વસતિ'નું આચમન (ક્રમાંક-૬૪) હ8 કે આ પ્રા. ચંદાબહેન વી. પંચાલી (બોટાદ) - . વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ આપણે આચમન કરી રહ્યા છીએ. તેના શ્લોક ૬૫ ઉપયોગે, સમતાભાવે નિભાવ્યો આવજે. બીજા તારું માં આચાર્યદવ ફરમાવે છે કે સામ્ય એટલે જ્યાં કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન કોઈ આકાર નથી, જ્યાં અકારાદિ અકાર નથી, ઊગો. બીજા તારું માને છે એ ઘણું યોગ્ય છે, એવું જ્યાં કૃષ્ણ, નીલ જેવા વર્ણ નથી અને જ્યાં કોઈ સ્મરણ તને ન થાઓ. તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તે. વિકલ્પ નથી. પણ જ્યાં કેવળ એક ચૈતન્ય જ જીવન-અજીવન પર સમવૃત્તિ હો. જીવન હો તો એ પ્રતિભાસિત થાય છે તે સામ્ય છે. આ સામ્યભાવને જ વૃત્તિએ પૂર્ણ હો. ગૃહવાસ જયાં સુધી સર્જિત હો વધુ દઢ કરતાં શ્લોક ૬૬ માં કહે છેત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો. साम्यमेकं परं कार्यं साम्यं तत्त्वं परं स्मृतम् । ગૃહવાસમાં તેમાં જ લક્ષ હો. ગૃહવાસમાં साम्यं सर्वोपदेशानामुपदेशो विमुक्तये ॥ પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ, સઘળાં ' અર્થાત્ સામ્યભાવ એક ઉત્કૃષ્ટ કાર્ય છે. સમાન જ માન. ત્યાં સુધીનો તારો કાળ ઘણો જ ઉચિત જાઓ. અમુક વ્યવહાર - પ્રસંગનો કાળ. તે સામ્યભાવ ઉત્કૃષ્ટ તત્ત્વ માનવામાં આવે છે. સર્વ સિવાયનો તત્સંબંધી કાર્યકાળ પૂર્વિત કર્મોદય કાળ. ઉપદેશોનો ઉપદેશ સામ્યભાવ છે. કારણ કે તેનાથી નિદ્રાકાળ. જો તારી સ્વતંત્રતા અને તારા ક્રમથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તારા ઉપજીવન-વ્યવહાર સંબંધી સંતોષિત હોય તો સમતાભાવથી સર્વકર્મથી મુક્તિ પ્રાપ્ત થાય ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવવો. તેની એથી છે. એવી પરમ શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ અવસ્થા સામ્યભાવમાં બીજા ગમે તે કારણથી સંતોષિત વરિ ન રહેતી ગુપ્તપણે રહી છે. જે સદા જાગૃત છે તે સમભાવમાં હોય તો તારે તેના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે જીવી જાય છે. જે અજાગૃત છે તે નિરંતર પ્રસંગ પુરો કરવો. અર્થાત પ્રસંગની પૂર્ણાહુતિ સધી વિષમભાવમાં રહે છે અને સંસારાટવીમાં પરિભ્રમણ એમ કરવામાં તારે વિષમ થવું નહીં. તારા ક્રમથી તેઓ સંતોષિત રહે તો ઔદાસી વૃત્તિ વડે જે કરવા યોગ્ય ઉત્કૃષ્ટ કાર્ય છે તે સામ્યભાવ નિરાગ્રહભાવે તેઓનું સારું થાય તેમ કરવાનું છે. સાથે ઇવ #ાર્યમ્ - સંસારી જીવ અનેક સાવધાનપણું તારે રાખવું.” પરમકૃપાળુદેવ પત્રાંક- કાર્ય કરે છે એમ માને છે. સંસારી કાર્યવિધિમાં ૧૧૧માં સમતાભાવની પુષ્ટિ આપે છે. ‘જીવન- સતત ચિત્તને જોડાયેલું રાખીને અકાર્યમાં રહે છે કે અજીવન પર સમવૃત્તિ હો- આ ભાવના સાધક જેમાં પ્રયોજનની સિદ્ધિ નથી. ખરેખર ઉત્કૃષ્ટ કાર્ય ઘૂંટ્યા કરે છે તેને રાગ-દ્વેષથી પર સમવૃત્તિની અપુર્વ છે સમતાભાવ. પૂ. અમિતગતિ આચાર્ય સામાયિક આંતરભાવના વ્યક્ત થાય છે. પાઠમાં કહે છે, શ્રી પદ્મનંદિ આચાર્ય વિરચિત “પદ્મનંદિ “સૌ પ્રાણી આ સંસારનાં સન્મિત્ર મુજ હાલાં થજો, પંચવિંશતિ' ગ્રંથના “એકત્વ સપ્તતિ’ પ્રકરણનું સદ્ગુણમાં આનંદ માનું, મિત્ર કે વૈરી હજો , દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧ પાપ ૧૯ |

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44