Book Title: Divya Dhvani 2011 03
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 10
________________ [૮] સમતા : સમતા એ ભક્તિ [૯] એકતા : જ્યાં ભક્ત, ભક્તિ અને આરાધનાના પરિપાકરૂપે પ્રગટ થતો ભક્તનો એક ભગવાન એક થઈ જાય છે તે જ આ નિજ અતિ નિર્મળ, વિશુદ્ધ અને સૂક્ષ્મભાવ છે. અનુભવ પ્રમાણ પોતાનું મૂળ સ્વરૂપ છે. આ સ્થિતિ પ્રેમભક્તિમાં જેમ જેમ ભક્ત આગળ વધતો જાય સર્વ આધ્યાત્મિક સાધનાની ચરમસીમા છે. છે, તેમ તેમ તેના જીવનમાંથી સ્વાર્થના અંશોનો આરાધનાનું ફળ પણ આ જ છે અને કૃતકૃત્યતા વિલય થતો જાય છે, અને તેને સર્વ જીવમાં પણ આ જ છે. આ સ્થિતિને ખરેખર જાણવા માટે પોતાના પરમ આરાધ્ય પ્રભુનું જ દર્શન થવા લાગે તેનો અનુભવ જ કરવો જોઈએ. તેને જ જ્ઞાનીઓ છે. તેવા ભક્તને મારું-તારું કાંઈ રહેતું નથી. સ્વાનુભૂતિ અથવા આત્મસાક્ષાત્કાર કહે છે અને અંતરમાં સતતપણે પ્રભુનું સ્મરણ રહેવાથી તેનું યોગીઓ તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે. ચિત્ત એટલું બધું પ્રભુમય થઈ જાય છે કે સર્વત્ર • ઉપસંહાર : સાધકે આ નવધા ભક્તિરૂપ તેને પ્રભુદર્શન જ થવા લાગે છે. તેથી જ શ્રીમદ્ નવ પગથિયાની અત્યંત પ્રેમ, ભક્તિ, દાસત્વભાવ રાજચંદ્રજીએ કહ્યું, “જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે અને સમર્પણભાવ સહિત આરાધના કરવી જોઈએ. છે. તેવી દૃષ્ટિ સર્વ આત્માને વિષે છે, જેવો સ્નેહ જેમ જેમ તેની આરાધના થાય તેમ તેમ હૃદયની આ આત્મા પ્રત્યે વર્તે છે, તેવો સ્નેહ સર્વ આત્મા પવિત્રતા - નિર્મળતા વધતી જાય છે અને નીચેનું પ્રત્યે વર્તે છે. કોઈ પ્રત્યે ઓછાપણું - અધિકપણું પગથિયું છોડી ઉચ્ચ શ્રેણી ચઢતો સાધક “શાશ્વત કંઈ આત્માને વર્તતું નથી. અવિકલ્પરૂપ સ્થિતિ સુખ’ ની પ્રાપ્તિના લક્ષ સુધી પહોંચી જાય છે તેમજ અતીન્દ્રિય આનંદનો અનુભવ કરી આ ભવનો કહ્યું છે કે ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે ફેરો સફળ કરી, અનંત ભવના ફેરારૂપ સંસારને સમદષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની છેદી નાખે છે. ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, | ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ || અર્થાત્ નિર્વાણ પામ્યા. ( ભક્તિ કરતી વખતે કેવા ભાવ રાખવાં ?) મેં તો આત્મા જાણ્યો નથી પરંતુ યથાતથ્ય જ્ઞાની (પરમકૃપાળુદેવે અને અનંતજ્ઞાનીઓ)એ જાણ્યો છે, તેવો મારો આત્મા છે. જ્ઞાનીએ (પરમકૃપાળુદેવે) જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ મારે શરણ માન્ય છે. આટલો ભવ મારે તો એ જ કરવું દે છે. એ જ માનવું છે કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, તેવો મારો આત્મા - શુદ્ધ સિદ્ધ સમાન છે. તે મેં જાણ્યો નથી પણ માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ રોમ-રોમ એ છે કે જ કરવી છે. આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય. - પૂજ્ય લઘુરાજ સ્વામીજી સંકલન : રીટાબેન મહેતા (કોબા) ૮inuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ - માર્ચ - ૨૦૧૧]

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44