________________
8િ અમનનું સરનામું પ્રણ # # # # # # પૂ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ # # # # #
માણસે પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે... પ્રભુ ! જ શાંતિ કઈ રીતે મળે એની વાત મારે કરવી છે. આપ મને શું સહાય કરશો? ત્યારે ભગવાને કહ્યું ચાર કારણે તમે ઘરની બહાર નીકળો છો (૧) કે તારા જીવનમાં જ્યારે પણ કટોકટી આવશે ત્યારે પ્રભુના દર્શન-પૂજા કરવા માટે, (૨) પ્રેમ સક્રિય હું હાજર થઈ જઈશ. પેલો માણસ ૧૦ મે માળે કરવા માટે, (૩) પીડા માટે અને (૪) પ્રલોભન રહેતો હતો. અચાનક ગેલેરીમાંથી પડ્યો માટે, આજે તમને મારે પાંચ વાત કરવી છે. ૮,૭,૬,૫,૩,૨ માળ સુધી પહોંચ્યો છતાં (૧) સેન્ટર ઑફ લાઈફ એટલે કે તમારા ભગવાન બચાવવા ન આવ્યા ત્યારે બે મકાન
જીવનનું લક્ષ્ય શું? કેન્દ્રબિંદુ શું? વચ્ચે એક દોરડું હતું એ દોરડું પેલા માણસે પકડી
(૨) કેરેક્ટર ઑફ લાઈફ એટલે ચારિત્ર કેવું? લીધું. એણે ભગવાનને યાદ કર્યા કે પ્રભુ ! તમે
સદાચારમય જીવન છે ? ક્યાં હતા ? ત્યારે પ્રભુએ કહ્યું કે હું તને નીચે
(૩) કોન્ટ્રિબ્યુશન ઑફ લાઈફ એટલે તમારું લેવા માટે તૈયાર હતો પણ તને મારા પર વિશ્વાસ
પોતાનું યોગદાન શું? ન બેઠો માટે તે દોરડું પકડી લીધું, બાકી તને પકડવા માટે હું નીચે ઊભો જ હતો. આ સંસારમાં
કમ્યુનિકેશન ઑફ લાઈફ એટલે તમારા પ્રભુ આપણને બચાવવા તૈયાર છે. પરંતુ આપણે
જીવનનો વ્યવહાર કેવો ? ત્રણ દોરડા પકડી લીધા છે. (૧) પૈસાનું, (૨) (૫) કમ્યુનિટિ ઑફ લાઈફ એટલે તમારી દોસ્તી બુદ્ધિનું, (૩) સફળતાનું. પૈસાએ તમને અહંકારી
કોની સાથે છે ? બનાવ્યા છે. બુદ્ધિએ તમને નાસ્તિક બનાવ્યા છે. (૧) સેન્ટર ઑફ લાઈફ તમારું સર્કલ શું અને સફળતાએ તમને બીજાની ઉપેક્ષા કરતા છે એ નથી પૂછતો પરંતુ તમારું સેન્ટર ક્યાં છે એ બનાવ્યા છે. અમનનું સરનામું એટલે કે જીવનમાં પૂછવું છે. મને સારી ચીજ મળવી જોઈએ, મારે શાંતિ અને પ્રસન્નતાની વાત કરવી છે. સારું કરવું જોઈએ - આ બંને કરતાં ય વધારે પ્રાર્થનાસભામાં લોકો એક વાત ખાસ કરે છે કે મહત્ત્વનું છે કે મારે સારા બનવું જોઈએ. આ સ્વર્ગસ્થનો આત્મા જ્યાં પણ ગયો હોય ત્યાં એને સેન્ટર છે. સારા પૈસા, સારું ઘર, સારી પત્ની, શાંતિ મળે ! એક વાર મેં એક જણને બોલાવીને સારી નોકરી મળી જાય એટલા માત્રથી ચાલશે પૂછયું કે તમે એમ કેમ નથી બોલતા કે સ્વર્ગસ્થનો નહિ, પણ સારા બનવું પડશે. બે શ્રીમંતના છોકરા આત્મા જ્યાં પણ ગયો હોય ત્યાં એને ગાડી- ચર્ચા કરતા હતા. એક જણ કહે કે બે વર્ષ પહેલા બંગલા-પત્ની-પુત્ર પરિવાર મળે ! જવાબ મળ્યો : મારા પિતાજી ગુજરી ગયા તે ૪ કરોડ રૂા. છોડીને “સાહેબ ! એ બધું તો અહીં હતું જ. માત્ર શાંતિ ગયા. બીજો કહે કે મારા પિતાજી ૬ મહિના પહેલા જ નહોતી. માટે અમો એ માગીએ છીએ !” ગુજરી ગયા તે ૭ કરોડ રૂપિયા છોડીને ગયા. આ મર્યા પછી શાંતિની વાત નથી કરવી, અહીં જીવતા બંનેની ચર્ચા સાંભળીને ગરીબના બે છોકરા હસવા | દિવ્યધ્વનિ માર્ચ - ૨૦૧૧
/ ૯