Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 313
________________ માર્ગમાં પ્રવેશ કરવાથી અટક્યા હોય. (૨) ઈચ્છાતીત–જે ઈચ્છા રહિત હોય એટલે જેના મનની સર્વ પ્રકારની ઈચ્છા એટલે ચાહના નિવૃત્ત થઈ હેય. આ ગુણથી મનમાં કઈપણ પ્રકારના સંકલ્પ, વિકલ્પ એટલે ચળવિચળપણું રહે નહિ. એકાંત ન્યાય એ ત્રણ વિષયના શુભ અને અશુભ એવા બે ભાગ પાડતાં છે અને એ છ ઉપર રાગ અને દ્વેષ જોડતાં બાર વિકાર શ્રોતેંદ્રિયના થાય. ૨ ચક્ષુ ઇંદ્રિયના ૫ વિષય અને ૬ વિકાર છે. ૧ કાળો, ૨ લીલે, ૩ લાલ, ૪ પીળે, ૫ શ્વેત એ પાંચ વિષય છે. એ પાંચ વિષયમાંના દરેકના સચિત અચિત અને મિશ્ર એમ ત્રણ બોલ લગાડતાં પંદર અને તે પંદરને શુભ અને અશુભ- એવા બે બેલ લગાડતાં ત્રીશ અને એ ત્રીશ ભેદ પર રાગ અને દ્વેષ જોડતાં. સાઠ વિકાર છેતેંદ્રિયના થયા. ૩ ઘાણેન્દ્રિયના ૨ વિષય અને ૧૨ વિકાર છે. સુગંધ અને દુર્ગધ એવા બે વિષય છે. તેઓને સચિત, અચિત, અને મિશ્ર એવા ત્રણ બેલ લગાડતાં છ ભેદ અને એ છ ભેદને રાગ અને દ્વેષ જોડતાં છ દુબાર વિકાર ઘ્રાણેદિયના થાય. ૪ રસેંદ્રિયના ૫ વિષય અને ૬૦ વિકાર છે, ૧ ખાટો, ૨ મીઠે, ૩ તીખો, ૪ કડવો, ૫ કસાયેલે એ ૫ વિષય છે. એ ૫ વિષયને સચિત, અચિત અને મિશ્ર એ ત્રણ બોલ લાગતાં પંદર ભેદ અને એ પંદરના શુભ અને અશુભ એવા વિભાગ પાડતાં ત્રીસ ભેદ અને એ ત્રીશપર રાગ અને દ્વેષ જોડતાં સાઠ વિકાર રસેન્દ્રિયના થયા. ૫. સ્પર્શેઠિયના ૮ વિષય અને ૯૬ વિકાર છે. ૧ હલકે, ૨ ભારી, ૩ ટાઢે, ૪ ઉન, ૫ લુખ, ૬ ચીકણો, ૭ નરમ, ૮ કઠણ એ આઠ વિષય છે. એ આઠ વિષયને સચિત, અચિત, અને મિશ્ર બેલ લાગતાં વીસ ભેદ અને એ વીસના શુભ અને અશુભ બોલથી ભાગ પાતાં અડતાળીશ અને એ અડતાળીશને રાગ નેષ જોડતાં છ– ભેદ સ્પર્શેઠિયના થયા. બધા મળી[૩૫+૨૫+૪= ૨૩ વિષય અને [૧ર૬૦+૧+ ૬૦૯૬] ૨૪૦ વિકાર પાંચે ઈદ્રિયોના થાય છે.

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344