Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 315
________________ ૧૮૧ પ્રથમ પ્રતિશાખા-શુકલધ્યાનના પાયા. सूत्र - पुहत वियके सवियारी, एगत वियक्के अवियारी | सुहुम किरिए अप्पडिवाई, समुच्छिन्न किरिए अणियट्टि ઉવવાઈ સૂત્ર. એકત્લ વિતર્ક, (૩) સમુચ્છિન્ન ક્રિયા અ---પૃથકત્લ વિતર્ક, (૨) સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ અને (૪) અનિવૃત્તિ ધ્યાતા. એ પ્રમાણે શુકલ ધ્યાનના ૪ પાયા છે. જેમ મકાનની મજબૂતીને માટે પાયાની મજબૂતી કરવામાં આવે છે, તેમ શુકલ ધ્યાનની સ્થિરતા માટે ચાર પ્રકારના વિચાર રૂપ મદ્ભૂત પાયા કરવામાં આવે છે. પ્રથમ પત્ર— પૃથક્સ્થ વિતક (૧) પૃથકત્લવિત તે જીવ અને અજીવના પર્યાયના ભિન્ન ભિન્ન વિચાર કરે. શ્રુતજ્ઞાનથી પ્રથમ જીવના પર્યાયના વિચાર કરતાં કરતાં અજીવના પર્યાયમાં પ્રવેશ કરે. પછી અજીવના પર્યાયના વિચાર કરતાં કરતાં જીવના પર્યાયમાં પ્રવેશ કરે. નય, નિક્ષેપા, પ્રમાણુ, સ્વભાવ, વિભાવ, વગેરે રીતેાથી ભિન્ન ભિન્ન કરીને ચિત્ત્વન કરે. આત્મા દ્રવ્યથી ધર્માંસ્તનું ભિન્ન ભિન્ન પણું કરે, દ્રવ્ય ગુણ પર્યાયનું ભિન્ન ભિન્ન પણું કરે, એક પર્યાયના પશુ દ્રવ્ય ગુણુ પર્યાયનું પૃથપણું ચિંતવે, અને આત્માના અસંખ્ય પ્રદેશેામાંથી ’ + પૃથક્=વિવધપ્રકાર અને વિતર્ક=શ્રુતજ્ઞાનમાં વિચાર. એટલે વિવિધ પ્રકારે શ્રુતજ્ઞાનમાં વિચાર કરવા તેનું નામ પૃથવિતર્ક છે. તેના ત્રણ સક્રમ છે. (૧) વ્યંજનસક્રમ તે અભિધાનથી થાય તે. (૨) અર્થ સંક્રમ એટલે અર્ધા મેધ અને પ્રગમવું તે; (૩) યોગસ ક્રમ એટલે મન વગેરે ત્રણે યેાગમાં રમતા. એ ત્રણ સ’ક્રમ આ પાયામાં હૈય છે.

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344