________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૧૨
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
ઉધાડું દાર મુક્તિનું, કરી લે યેાગ્યતા પૂરી; તજી મમતા ધરી લે સત્ય, ના સસારમાં શાન્તિ.
ચપળતા ચિત્તની ત્યાગી, ગુરૂ આના ધરી શિરપર; કરી લે કાર્ય પેાતાનું, નથી સંસારમાં શાન્તિ. અરે નહિ હાર નરભવને, ધરા લે સદ્ગુણા પ્રેમે; નકામા વાત છોડી દે, નથી સસારમાં શાન્તિ.
લખ્યા આ પત્ર ચંદુલાલ, પ્રસંગે મેધ દેવાયા, નથી
X
ગઇ માતા ગઇ પત્ની, અરે એ માર્ગ છેવટના, સમજ સમજુ હવે તા ઝટ, નથી સસારમાં શાન્તિ ૧૦ મળ્યા તે સજાવાના, મળે તેનું સદા એવું; ખરા મહાવીરને ધર્મજ, નથી સંસારમાં શાન્તિ. ૧૧ વખત પાછો નહીં આવે;
મનન કર જ્ઞાનિના ગ્રન્થા,
તજી આળસ થજે નમત, નથી સસારમાં શાન્તિ. ૧૨
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂચે તે ધારજે મનમાં, ધણાં કર્મો વિલય કરવા, મુયશ્વિસન્તના ચરણે,
રૂચે તે! માનજે મીઠું, લખેલું સર્વ કરૂણાએ; નથી સ’સારમાં શાન્તિ. ૧૩ હૃદયમાં ધાર નિશ્ચયને; સદા સંસારમાં શાન્તિ. ૧૪ વિચારી ધર્મ આદરજે; સસારમાં શાન્તિ. ૧૫
×
X
*
For Private And Personal Use Only
७
*
८
મું. સુરત ગાધીપુરા,
સુશ્રાવક શા. વી. કૃ. યોગ્ય ધમ લાભ. વિશેષ—તમેાને જણાવવાનુ’ કે દેહને પોતાનું ધારા નહિ. તમે જે આત્મપ્રદેશમાં રહે છે. તેમાં એક લક્ષ્ય રાખા તા ખરેખર મૂકાશે.
x
e
*