Book Title: Dharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 949
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૩૨ www.kobatirth.org પત્ર સદુપદેશ. હારા ચિત્ત ખટપટ થતી કેવી રીતે પ્રગતિપથમાં ભાવી ચિન્તાકદિ નહિ કરે, સ્વાધિકારે રહીને; થાશે સારૂં હૃદય ગત એ, ભાવનાને વહીને. X હારા મિત્રા અનુભવ વિષે, પૂર્ણ ના તેહ જાણે; હાયે હારી પ્રગતિ પથમાં ઉન્નતિ ભાવ આણે, થાવાનું તે સહજ બનશે, સદ્ગુરૂ ભક્તિભાવે; ધર્મે હારૂં શુભ વિષે, શ્રેય છે ધૈર્ય દાત્રે. ઇચ્છા સાંતા પથ જગ થતા દેખશે એજ દેખી; આત્મશ્રદ્ધા બહુ અલવડે પેખા એજ પેખી, સાનુ દેખા અહિં નહિ પડે થાય છે જે થવાનું; સારૂ' સૈા છે જગ સહુ થયુ' ને થશે જેહ છાનું'. Acharya Shri Kailassagarsuri Gyanmandir કાય ચિન્તાડે રે; શક્તિયા સાંપડે રે, જે જે જો તશિર રહી તે ખજાવીજ લેવી, આનન્દી હૈ જગત વિચરી, શાન્તિથી કર્જ હેવી, મેં નક્કી જગત જય છે, સદ્ગુરૂના પ્રતાપે; સાહ. સેાહ હૃદયરટના, શિષ્યને પૂર્ણ વ્યાપે થાતા ના તું અવનતલમાં, શાક ચિન્તા પ્રસંગી; થાતા ના તું અવનતલમાં, મેાહથી ખૂબર’ગી, રાગદ્વેષે વિવિધ વિષયે, માહમાં ના સાતે; સામાંહીને સહુથીઁ અળગા થાવ ના ખાઘરાતા. સાહ સાહ· હૃદય ઘટમાં જાપ જય છે મઝાના; આત્માનન્દી સતત અનજે ધારીને ધતાનેા, ધર્મપ્રેમી પ્રતિદિન અની ચાલજે ધર્મ વાટે, બુધ્ધિ સહૃદય ધન છે માલ છે શી સાટે. X × For Private And Personal Use Only X ૩ ૪ પ્ İ

Loading...

Page Navigation
1 ... 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978