Book Title: Dharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
-~
-
- -
-
-
કને એ શાશ્વતપદની પ્રાપ્તિરૂપ ધર્મલાભ થાઓ. વસો, માતર, નાયકા, નવાગામ, કાસંદ્વા સુધીની ભૂમિ નિહાળી છે. પણ આત્માના અસંખ્યાત પ્રદેશોમુક્તઆત્માને જ્ઞાનથી દેખવામાં આવે, એજ આકાંક્ષા છે.
લાખવાતની વાત એક, નક્કી સત્ય વિચાર આપસ્વભાવે સ્થિર થઈ, પરપુગલ પરિહાર...૧ વકીલ મેહનલાલભાઈ, વાંચે પત્ર વિશાલ પરમાતમપદ ધ્યાને, પામે મંગલમાલ..૨
રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ (તા. ૨૦–૩–૧૦૦૩)
ભોયણીથી લે–વિ. આત્માએ કર્માનુસારે મનુષ્ય શરીર ધારણ કરી તિવ્હલેકના દક્ષિણ ભારતમાં ક્ષેત્રસ્પર્શના કરવા માંડી છે. હવે ક્યાં સુધી કરશે તે જ્ઞાની જાણે. શરીરવડે જેમ બહારના ક્ષેત્રની સ્પર્શના થાય છે તેમ જે આત્માના ઉપયોગ કરી આત્માના અસંખ્યાતપ્રદેશની સ્પર્શના ચાય તે ચારગતિભવભ્રમણભય ભાગી જાય, અને તાત્વિકશાશ્વત આત્મસુખની આત્માને જ પ્રાપ્તિ થાય. કહ્યું છે કે –
ચારગતિભવભ્રમણનો, હેતુકમ કહાય; તેના યોગે આતમા, જન્મમરણ દુઃખ પાય. જન્મમરણ દુઃખ પામતે, મનમાંહીં મુંઝાય; મુંઝાતે એ આતમા, બહિરાતમપદ પાયબહિરાતમપદ અનુભવે, કાળઅનાદિ ધાર; ખાતોપીત ખેલતે, મમતા કરે અપાર. મમતા ડાકિની ગ્રા, કરતે પાપ અધાર; કૂદે નાચે આતમા, કરતે શોર બકોર. રેગપરિગ્રહ મનથકી, દુબે અલગે થાય; અલગ જેને એ થયો, તેને શિવસુખ થાય.
114
For Private And Personal Use Only

Page Navigation
1 ... 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978