Book Title: Dharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
સંવત્ ૧૯૭૧ જેટ વિદે ૧૪ વડેાદરા શા. મ. મેા.
જ્વાલી.
તમારા પત્ર વાંચીને, હકીકત ચિત્તમાં ધારી; વિવેકે સત્પ્રવૃત્તિને, કર્યાં કર પ્રેમ ઉત્સાહે. પ્રમાણિકતા ખરૂં જીવન, કદી ના ત્યાગવું' તેતે; યથા કહેણી તથા રહેણી, ધરીને સ્વાન્નતિ કરવી. અનીતિમાથી દૂરે, રહીને સ્વાન્નતિપળ્યે, સદા વહેવું વિવેકે એ, તમારે કાય કરવાનુ સદા મર્યાદમાં રહેવુ, ત્યજી સ્વાચ્છઘવૃત્તિને; જગતનાં અશ્રુ હુવાની, પ્રવૃત્તિને સદા ભજવી. જુવાની તા દિવાની છે, મદિરા સમ અરે સત્તા; વિવેકે એ વિચારીને, સદા શુભ કયેાગી થા. કરીને કા દેખાડયા, પછી કહેણી અને સાચી, સદા એ લક્ષ્યમાં રાખી, ધરી લા વાક્ની સિમતિ. અદા નિજ કુતે કરવી, કદી ના મુંઝવુ‘ તેમાં: અહંતાને ત્યજી દેવી, સદા પરમાર્થ કરણીમાં. વિચારી શાસ્ત્રમમેતિ, વિવેકે જ્ઞાન કરવાથી; થતી ના ભૂલ, કાર્યાંમાં, થતી નિજલેમ્પની પ્રગતિ, સદા સ્વાયત્તમન કરવું, ખરી એ યાગ છે જગમાં; રહી એ યેાગના તાએ, સુધારી લે પ્રવૃત્તિને. પગથીયાં ઉન્નતિક્રમનાં, ઘણાં છે એમ ધારીને; ચઢયા કરવું ગુણા પામી, ગુણાવણ શું? ધટાટાપે સદા પ્રામાણ્યવૃત્તિથી, પ્રવર્તી સર્વ કાર્યોમાં; બની આદર્શ વત્ જીવી, વાડા વિશ્વને પ્રેમે. કથ્યા કરતાં કરીને જે, બતાવે તે સા માટે; વિચારી સમાં એવું, ખરી આલોચના કરવી. મહત્તા આત્મની સાચી, ખરેખર રહેણીથી શામે. નિજાત્મા એ ગણે સાચું, પછીથી પૂચ્છવું કોને.
For Private And Personal Use Only
૩
૪
..9
'
ટ
૧૦
'
૧૨
૧૩

Page Navigation
1 ... 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978