Book Title: Deshna Chintamani Part 02
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ | શ્રી બ્રૂ મહારાજના હસ્તકમલમાં સમર્પણ મદીયા દ્ધારક, પરમપકારી, પરમગુરૂ, સુગ્રહીતનામધેય, પૂજયપાદ, પ્રાતઃસ્મરણીય, શ્રીગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી (મહુવા) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચંદ અને માતુશ્રી દીવાલીબાઈના કુલદીપક પુત્ર છે. વિ. સં. ૧૨૯ ની કકિ સુંદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સેલ વર્ષની નાની ઉંમરે સંસારને કેડે રે જે માનીને અગણ્ય સદગુણ નિશાન પરમગુરૂ શ્રીવૃદ્ધિવિજયજી ( શ્રીવૃદ્ધિચંદ્રજી ) મહારાજજીની પાસે ભાવનગરમાં વિ. સં. ૧૯૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પેઠે શાંવીર બનીને પરમ કલ્યાણકારી અને હદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રવજ્યા (દીક્ષા) ને પૂરેપૂરા ઉ૯લાસથી ગ્રહણ કરીને સિંહની પેઠે શુરવીર બનીને સાધી રહ્યા છે, અને આપેશ્રીજીએ અગાધ બુદ્ધિબલથી જલ્દી પર સિદ્ધાંતનો ઉંડો અભ્યાસ કર્યો, તથા ચોર્ય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથની રચના કરીને સુંદર સાહિત્ય એવા કૅર ઉપરાંત અપૂર્વ દેશના શક્તિને પ્રભાવે અભેશ્યરસિક, ઉન્માર્ગગામી અગણ્ય મંહરિજાદિ ભવ્ય અને સદ્ધર્મના રસ્તે દેરીને હદપાર ઉપકાર કર્યો છે. તેમજ આપશ્રીજીના એગણ્ય સદ્ગણોને જોઈને મોટા ગુરૂભાઈ ગીતાર્થ શિરેમણિ, શ્રમણકુલાવતંસક, પરમપૂજ્ય; પસ્યાસજી મહારાજ શ્રીગંભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતની ગોઠહનારિકે કિડ્યો વગેરે યથાર્થ વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી વલ્લભીપુર (વળા) માં આપશ્રીને વિ. સંછ ૧૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે પન્યાસપદથી વિષિત કર્યો. અને શ્રી ભાવનગરમાં વિસં. ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ ભટ્ટરક આચાર્ય પદથી અલંકૃત કર્યા. આપશ્રીજી રત્નની ખાણ જેવા શ્રીસંઘની અને તીર્થ દિની સેવા પહેલાની માફક હાલ પણ પૂરેપૂરા ઉલ્લાસથી કરી રહ્યા છે. તથા આપશ્રીજીના અમેઘ ઉપદેશથી દેવ ગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વિગેરે ઘણાએ ભવ્ય જીવેએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થની યાત્રા અંજનશલાકા વિગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રમાં લક્ષ્મીને સદુપયોગ કર્યો અને કરે છે, તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણાએ ભવ્ય જીની ઉપર શ્રી જૈનેન્દ્રી દીક્ષા, દેશવિરતિ વગેરે મોક્ષના સાપને દઈને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકારો કર્યા છે અને કરે છે, વિગેરે લકત્તર ગુણોથી આકર્ષાઈ અને આપશ્રીજીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારને યાદ કરીને આપશ્રીના પસાયથી બનાવેલે આ શ્રી દેતા ચિંતામણિ નામના સાર્વજનિક સરલ ગ્રંથને બીજો ભાગ પરમકૃપાલું આપશ્રીજીને કરકમમાં સમપીને હું મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીજીના પસાયથી (૧) પ્રાકૃત સંત ગુજરાતી વિગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રની ભક્તિ કરવાને શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરૂદેવ (૩) શ્રી જૈનેન્દ્ર શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પરિપકાર વિગેરે સંપૂર્ણ આત્મમણુતાની સાધને મને ભભવ મળે. જે નિવેદક: આપશ્રીના ચરણકિકર નિર્ગુણ વિયાણ પવની વંદના. એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 284