Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 67
________________ કરમુક્તિનો દાવો કરવામાં આવ્યો હોય તો તેવા ધંધાકીય એકમની આવક આવકવેરાના કાયદાની જોગવાઇઓ અનુસાર નક્કી કરવાની સત્તા આકારણી અધિકારીને આપવામાં આવી છે, અને આવી આકારણી અધિકારીએ ગણતરી કરીને નક્કી કરેલી આવક તેવા એકમના હિસાબોમાં દર્શાવેલી આવક કરતાં વધારે નક્કી થાય તો તેવી વધારાની રકમ ધર્માદા કે ધાર્મિક હેતુઓ સિવાયના હેતુઓ માટે વાપરવામાં આવી છે તેવું ગણવામાં આવશે. ધર્માદા ટ્રસ્ટને ઇમટેક્ષની ક્લમ ૧૨-એ મુજબ નોંધણી ક્રવા અંગે જરૂરી પુરાવા કે ફોર્મ નંબર ૧૦-એની બે નકલ * નાયબ ચેરીટી કમીશ્નરના ટ્રસ્ટ રજીસ્ટ્રેશન અંગેના સર્ટીફીકેટની બે નકલા * પ્રમાણીત કરેલ ટ્રસ્ટડીડની બે નકલો ધર્માદા ટ્રસ્ટને ઇમટેક્ષની ક્લમ ૮૦-જી હેઠળ પ્રથમ વખત કમુક્તિ મેળવવા અંગે રજુ ક્રવાના દસ્તાવેજો (નોંધઃ ધાર્મિક ટ્રસ્ટને ક્લમ ૮૦-જીની માન્યતા મળે નહીં) , સ્ટેટમેન્ટ એ ની ત્રણ નકલ. ) ફોર્મ નંબર ૧૦-જીની ત્રણ નકલ ટ્રસ્ટીઓના નામ અને સરનામાની યાદીની ત્રણ નકલ - ટ્રસ્ટીએ લીધેલી બાંહેધરીની ત્રણ નકલા ઇન્કમટેક્ષની કલમ ૧૩(૧(સી) હેઠળના કાયદાનું ઉલ્લંઘના નથી કરેલ તે અંગેનું સર્ટીફીકેટ ) પ્રમાણીત કરેલ અંગ્રેજીમાં રૂપાંતર કરેલ ટ્રસ્ટ ડીડની ત્રણ નકલા નાયબ ચેરીટી કમીશ્નરની ઓફ્સિમાંથી મેળવેલ ટ્રસ્ટની નોંધણી અંગેના સર્ટીફીકેટની ત્રણ નકલ

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106