Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 76
________________ L ========= == નોંધ : ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થાઓએ ટેક્ષ કપાત બાબતની જવાબદારીના સંદર્ભમાં તેમના કરવેરાના નિષ્ણાંતની સલાહ લેવી જોઇએ. અત્રે ક્ત પ્રાથમિક જવાબદારીની સમજણ ખાતર ટૂંકમાં ચર્ચા કરી છે. ચાઇ સખશો ૧. ટ્રસ્ટ/સંસ્થાના બંધારણ-ટ્રસ્ટડીડ કે સંસ્થાની સ્થાપના દસ્તાવેજ ૨. ટ્રસ્ટ/સંસ્થાનું ચેરીટી કમિશ્નરશ્રીની ઓફ્ટિમાં રજીસ્ટ્રેશન (નોંધણી) ૩. ટ્રસ્ટ/સંસ્થાની સ્થાપનાના એક વર્ષમાં આવકવેરા કમીશ્નરની સમક્ષ રજીસ્ટ્રેશન નોંધણી ૪. પાછલાં વર્ષ દરમ્યાન જ ટ્રસ્ટ/સંસ્થાના હેતુસર ખર્ચ કે ઉપયોગ, નિયત ટકાવારીમાં ૫. કાયમી દાન (સ્થાપિત ક્કોને) કે આપેલ દાન માટે દાતાઓ પાસેથી સ્પષ્ટ સૂચના સંબંધી લેખિત પુરાવા. ૬. ટ્રસ્ટ/સંસ્થાની આવક તથા ડોનું ક્ત માન્ય રોકાણોમાં રોકાણ ૭. ટ્રસ્ટ/સંસ્થાનાં હિસાબોની જાળવણી ઓડીટ તથા ચેરીટી | કમીશ્નર અને ઇન્કમટેક્ષ ખાતામાં હિસાબો અને રીટર્ન ફાઇલ કરવા. ૮. આવકવેરા કાયદાની કલમ ૧૩ હેઠળના પ્રતિબંધો તરફ લક્ષ પાલના મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ (ગુજરાત) નિયમો, ૧૯૬૧ મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટના કાયદાની સાથે નિયમો પણ છે તેમાં કેટલાક જાણવા જેવા નિયમો અહીંયા આપેલ છે. જે ટ્રસ્ટના વહીવટમાં ઉપયોગી

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106