Book Title: Buddhiprakash 1955 02 Ank 02
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 12
________________ કર :: બુદ્ધિપ્રકાશ આપણે ત્યાં પણ તેણે ત્યારના ભાષારૂપને સ્થિર જેવું અર્થ? પુસ્તકર્તાને એ દૃષ્ટાન લેવું પડે છે કેમકે કર્યું. એ પુનરથાને કેટલીક સંસ્કતની રીતરસમ ગુજરાતીમાં અને ત હોય અને આરંભે લુ હોય ગુજરાતીમાં પાછી આણી અગર વિશેષ પ્રચારમાં એવા સંધાયેલાં પદો જ નથી ને હોય તે સંધાંત આણી. છતાં હાલ આપણી ભાષા પ્રત્યયાત્મિકા નથી. કેઈ કાવ્યમાં સંસ્કૃતમાંથી ઉપાડી છન્દાલય. મટી વિયોગામિકા થતાં થતાં વિકાસક્રમની અમુક અર્થ “વિઘલતા’ કહીએ તેથી કંઈ ગુજરાતી સધિ કક્ષાએ આવેલી છે એ યાદ રાખીને જ ગુજરાતી નિયમ ન બને, ખરું જોતાં ગુજરાતીમાં પરિ, ઉદ્દ, વ્યાકરણનું અન્વેષણ થઈ શકે. સત, નિસ, સમ એવા ઉપસર્ગો નથી કે જેની | ગુજરાતીનું વલણ અંગ્રેજી પેઠે શબ્દોને અલગ મદદથી યથેચ્છ ગુજરાતી શબ્દ યોજી શકાય. રાખવાનું છે. “મામા આવ્યા”, “હરિ ઈગતપુરી ગયે',. દષ્ટાન્તામાં કામમાં લેવાતા ઈક્ષા, નતિ, ચય, ડયન, મન ઉમરેઠ છે', “વળી એ જ આવી” જેવાં અનેકા- દિલ-દિક, કિમ, ચિત એવા પદાશોને શબ્દરૂપે નેક વાક્યોમાં સદંતર સ્વાભાવિક રીતે શબ્દ સબ્ધિ ગુજરાતીમાં પ્રચાર પણ નથી. આ અવાસ્તવિકતા નિયમો પાળ્યા વિના અશ્લિષ્ટ રહે છે. તત્સમ ઉપરાંત બીજે દેષ શૈક્ષણિક દષ્ટિએ છે. વિદ્યાથીશબ્દો પણ ગુજરાતીમાં સધિથી ન જોડવાને એના સમાસ સંબંધી જ્ઞાન અને સન્ધિ સંબંધી ભાષાને સ્વભાવ છે: “તેની વાળી અમૃત સમાન છે', જ્ઞાન વચ્ચે જોઈતું અનુસંધાન જણાતું નથી. નિષ્ફળ, વિશ્વામિત્ર ઋષિ, “સાંદીપનિ ઋષિ', “પ્રીતિ અર્થે', નિશ્ચિત, કે અત્યાચાર જેવાં સમસ્ત પદ રચતાં કે તેનો ઉપયોગ ઈષ્ટ નથી', “બહુ આદર કર્યો'. છોડતાં શીખતા પહેલાં, અથવા ઉદ્દ, સમ, પીર વાણીના લયમાધુર્ય વાસ્તે કઈક વેળા સન્ધિ કરીએ જેવા ઉપસર્ગોને સૂચિતાર્થ સમજ્યા પહેલાં સધિ છીએ એટલું જ. ગુજરાતીમાં “વિ તને – શુદ્ધ કર્યા છેડવાનો શો અર્થ? આવા સધિનિયમનું વ્યંજન માત્ર ગણીએ તો પણ આપણે “વિઘુક્ત' થોગ્ય સ્થાન ગુજરાતી ભાષાના તથા તેના વ્યાકરણના કહેતા નથી, “વિદ્યુત શક્તિ” કહીએ છીએ. આ એતિહાસિક અભ્યાસમાં છે. રીતને સંસ્કૃત શબદોને સંધિ વિનાનો ઉપયોગ સ્પષ્ટ દર્શાવે છે કે આપણી ભાષાની ગતિ સન્ધિ વિરુદ્ધ સમાસ સંબંધે પણ કહ્યું તેવું જ કહી શકાય. સંસ્કૃત ભાષાની સમાસ બાબતની પરંપરા જેવી ને છે. ગુજરાતીમાં કવચિત વિકલ્પ સન્ધિ થઈ શકે ખરી. તેવી સ્વીકારીને ચર્ચા કરતાં ધ્યાન બહાર રહે છે કે ગુજરાતી વ્યાકરણનાં શાલેય પુસ્તકમાં અપાતા ગુજરાતીમાં સમાસરચના સંસ્કૃત જેટલી વ્યાપક અધિનિયમ અવાસ્તવિક છે. એ નિયમો જે રીતે નથી – તેટલી વ્યાપક રીતે શક્ય પણ નથી. “મંદ, અપાય છે તે રીતે મોટે ભાગે તો શૈક્ષણિક દૃષ્ટિએ બાલક' એ પદેથી સમાસ બનશે: “ગડુિં, બાલક'થી અનાવશ્યક છે. જે તત્સમ શબ્દોમાં અન્તર્ગત નહિ. ગુજરાતી માં વપરાતાં સમસ્ત પદો વસ્તુતઃ સંધિ થઈ છે તેને ગુજરાતીઓ સશ્વિનાં દૃષ્ટાતો ઇતર ભાષામાંથી ઉપાડેલાં તત્સમ કે તદ્દભવ રૂપે તરીકે સ્વીકારવા એ બેહૂદુ છે. એ તત્સમ શબ્દ છે. જેમને સંસ્કૃતને અથવા સંસ્કૃતપ્રધાન ગુજમાત્ર ગુજરાતી શબ્દ જ ગણાય, કેમકે એમને કોઈ રાતીને સાથે સીધો પરિચય છે તેઓ ગુજરાતી પ્રકારે સન્ધિ કરી ગુજરાતીમાં ઉપજાવેલા નથી. બોલવા લખવામાં એવાં પદોને અમુક મર્યાદામાં દા. ત. 'ઉત+લાસ = ઉલાસ એમ શીખવ્યા છે ઉપયોગ કરે છે. ભાષાશિક્ષણની દૃષ્ટિએ એ પદાવલિ (તથા ગેરઆબરૂ, બેલાશક, હરજ જેવાં સમસ્ત ૧. ખરી રીતે ઉપસર્ગ ૩ઢું છે એ જુદી વાત. વળી લાસ’ જેવો (લાશ = મડદુ છે!) શબ્દ ગુજરાતીમાં નથી. પદ) ગુજરાતી છે, તે સ્વાભાવિક ગુજરાતી વાકથ સંસ્કૃતમાં તેનો અર્થ “નાચ” કે “કૂદકો છે. 'ઉલ્લાસને ઢંગને અનુકૂળ રહીને જ વાપરી શકાય છે. ભાષાનું તે અર્થ સંસ્કૃતમાં તથા ગુજરાતીમાં ‘ના’થી વિભિન્ન છે. વિશિષ્ટ, સર્વથા સ્વાભાવિક અંગ હોય એમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36