________________
૫૪ : : બુદ્ધિપ્રકાશ
આપણા કેટલાક લેખકા, વિદ્વાન અને અભ્યાપાર આ સમાજદ્રોહી પ્રવૃત્તિને પેાતાની પ્રતિષ્ઠાના લાભ અને સહકાર આપી રહ્યા છે, એ તે ભારે ખેદ અને શરમ ઉપજાવનારી વાત છે. વિશાળ લેા હિતના વિચાર કરી, અંગત લાભને જતા કરી, આ જુગારને સમાજમાં અપ્રતિષ્ઠિત કરવામાં તે આપે એવું આપણે ઇચ્છીએ.
સાથ
નગીનદાસ પારેખ ('ત્રી : બુદ્ધિપ્રકાશ )
જરૂર છે. પણ મને ડર છે કે આપણા બંધારણમાં એને બંધ નહિ કરી શકાય. હા, સરકાર ધારે ત બધું જ કરી શકે. પરંતુ સરકારને એમાંથી સારી જેવી આવક થાય છે, એટલે એ હજાર ગળણે ગાળીને પાણી પીશે. આ બદી છે, અને તેને સત્વર મોક કાવવાની જરૂર છે એમાં તે બે મત છે જ નહિ, બાપાલાલ ગ. વૈદ ( તંત્રી : ભિષગ્સારતી.)
*
શબ્દરચના હરીફાઈ માત્ર ધનની જ નહિ, પશુ મહેનત વિના મતનું મેળવવાની વૃત્તિ ઊભી કરી મનની પણુ ખાનાખરાબી કરી રહી છે. ગઈ કાલના જ દાખલા આપુ': હું મૂળી ગયા હતા. એ નાનકડા ગામમાં એક ખેડૂતે બે માસમાં અઢારસા રૂપિયાની ‘ એન્ટ્રીએ ' ભરી છે. કઈ પણ ઇનામ ન આવતાં અત્યારે ચિત્તભ્રમ જેવી દશામાં ખળામાં બળદ હાંકી રહ્યો છે. ાકરાં તેની ઠેકડી કરી ધૂળ ઉડાડે છે, ગામડાંમાંથી આવતા સમાચારા મુજબ, હરીફાઈની ટપાલને કારણે ગામડાંની પેસ્ટ-ઑફિસેાનું કામ અનેકગણું વધ્યું છે. સરકારી કચેરી અને ખાનગી પેઢીમાં કામ કરનાર માણુસેા કામના સમય દરમ્યાન પણ ‘એન્ટ્રી ’ ભરવામાં મશગૂલ દેખાય છે,
અચુભાઈ રાવત ( ત ંત્રી : કુમાર )
*
‘ દૂ’પતી ’, ‘નારી’ વગેરે નામ આપી સંસ્કારતે અભડાવતી જાહેરાતા સિવાય આજે અખબારી લાખની લાક્ષચ આપતી આ શબ્દરચના હરી-વાંચી શકાતાં નથી. આ હરીફાઈ માત્ર જુગાર જ ફાઈએ આજના સ્વરૂપે ચેાક્કસ અનિષ્ટરૂપ છે, અને નથી. જુગાર વ્યક્તિને ખરાબ કરે છે, જ્યારે આ ભારત સરકારે વટહુકમ કાઢીને પણ આખા દેશમાંથી હરીફાઈ તે સારાયે સમાજને ખરાબ કરે છે. આ અનિષ્ટને સદંતર બંધ કરાવી દેવાની જરૂર છે. આરામ હરામ હૈ'નું સૂત્ર આપતી સરકાર અને નામેાની મર્યાદા મૂકવાથી છટકબારીએ શેાધાય આગેવાતા શ્રમ વિના મતનું મેળવી લેવાનીવિકૃત તેમ ન થવા દેવું જોઈએ. એ માટે સદંતર બંધ વૃત્તિ કેળવતી આ હરીફાઈ એને એક દિવસ પણ કરવાની રીત જ સાચી છે. ભારત સરકાર આવા ક્રમ નભાવે છે તે સમજાતું નથી. દંતર બંધ કરાવવાનેા માગ કદાચ નહિ લે; તે માટે ઊહાપાહની જરૂર છે,
ભાનુભાઈ શુકલ ( ત`ત્રી : સમય )
કપિલરાય મહેતા ( તંત્રો । ગુજરાત સમાચાર )
*
એક વિદ્વાન મિત્રે એક વાર કહ્યું હતું તેમ, પ્રજાને પાણીમાં મહી ભરાવનાર આ શબ્દરચના હરીફાઈ આના સભક્ષી જુગારના જુવાળ સામે અવાજ ઉઠાવવાના પ્રસ્તાવને મારા સાંપૂર્ણ ટેકા છે. એકીસાથે હજારા રૂપિયાનાં પ્રવેશપત્રા ભરનારાના —અને કેટલાકાએ તેા તે ભરવા ખાતર બરનાં ધર ને માલ-મિલકત વેચી નાખ્યાના—દાખલા સાંભળીને છાતી મેસી જાય છે. આ જુવાળને કેમ અટકાવી શકાય તેની સૂઝ પડતી નથી. પણ તે માટે જે કંઈ પ્રયત્ન કરવામાં આવે તેને સમર્થ બનાવવા માટે એકેએક સહૃદય નાગરિકના નિવિવાદ ટકા હોવા જ જોઈએ.
#
શબ્દરચના હરીફાઈ તે નામે ચાલી રહેલા જુગાર આપણા સાક્ષરોની સહાનુભૂતિથી ઠીક ઠીક ગૌરવતા બન્યા છે. આ બદીને સત્વર અટકાવવાની
Jain Education International
શબ્દરચના હરીફાઈઓને ‘જુગાર' ગણાવીને આપણે એનું બહુમાન કરીએ છીએ, એમ મને લાગે. છે. જુગાર ધરશ્વરમાં પ્રસરેલા જોવામાં આવતા નથી, જ્યારે આ હરીફાઈ એ તો આજે કાતિલ વિષે ખતીને
For Personal & Private Use Only
www.jainelibrary.org