________________
કઃ : બુદ્ધિપ્રકાશ અગત્ય નામના છંદમાં લખાય છે. પણ આચાર્યજી લખવામાં આવ્યા છે, અને એ દરેક અાંકડ નાગરી લખે છે કે ૧૮ ભાષાઓમાં આ ગ્રન્થની રચના લિપિના એકએક અક્ષરને સૂચવે છે. નાગરી લિપિમાં કરી છે. એમાંથી અઢાર ભાષાઓ મુખ્ય છે અને જે. સ્વર, વ્યંજન, વિસ, યુક્તાસ્વર વગેરે મળીને કોઈ જે ભાષા જાણતા હોય એ ભાષા આમાંથી આચાર્યશ્રીએ ૬૪ અક્ષર માન્યા છે, અને એટલે વાંચી શકે છે. આ જ આ ગ્રન્થની સૌથી ૬૪ અકડાઓમાં જ આખેયે ગ્રન્થ લખાય છે. મોટી વિશિષ્ટતા છે, અને એટલે ગ્રન્થકારે પોતાની અકડાઓના સંકલનમાં તથા એની ગોઠવણીમાં જે ભાષાને “સર્વ ભાષામયી ભાષામાં કહી છે. આજ સુધીમાં કૌશલ અને ચમત્કાર છે એ અવર્ણનીય છે. જ્યારે સંસ્કૃત, પ્રાકત, શૌસેની, કાનડી, તેલુગુ, તામિલ, મેં પહેલી વાર એ હસ્તલિખિત ગ્રન્થનાં પાનાંઓ પૈશાચી, માગધી, અર્ધમાગધી વગેરે ભાષાઓના જોયાં ત્યારે મારી સમજણમાં કાંઈ પણ આવ્યું નહીં, ઈદ આ ગ્રંથમાંથી વંચાયા છે. મૈસુર વિશ્વવિદ્યા- કારણકે એમાં અાંકડાઓ સિવાય બીજો કોઈ અક્ષર લયના ઈતિહાસના પ્રાધ્યાપક છે. શ્રીકંઠ શાસ્ત્રીજીના જ નહતા. પરંતુ શ્રી. ભાસ્કર પંતજી શાસ્ત્રી તથા માનવા પ્રમાણે આ ગ્રન્થમાંથી હજી બીજી પણ ઘું. શ્રી. મલપા શાસ્ત્રી [ જેમના કબજામાં આ અનેક ભાષાઓના છંદ મળી શકે એમ છે. શ્રી. પ્રન્ય છે અને જે સહૃદય સજજન તથા મહાન શાસ્ત્રીજી પિતે ૩૦-૭૫ ભાષાઓ જાણે છે તથા એ વિદ્વાન દાક્ષિણીય પંડિત છે ]એ મને એ અંકોનો મહાન વેદભક્ત, વિનયશીલ અને ભારતીય ઈતિ- કેમ સમજાવ્યા ત્યારે ખબર પડી કે એ અંકોને હાસના અગ્રગણ્ય વિધાન છે. એ પરિશ્રમપૂર્વક સીધી લીટીમાં વાંચીએ તે કાનડી ભાષાના શ્લોક આ અન્યનું અધ્યયન કરી રહ્યા છે. પરંતુ એનું
બનતા જાય છે. અને બધી લીંટીઓના ૨૧ મા અધ્યયન અને વ્યાખ્યા એ કાંઈ સહેલું કામ નથી. એકને ઉપરથી નીચે સુધી વાંચીએ તે સંસ્કૃતના અન્યકાર કહે છે એ પ્રમાણે આ ગ્રન્થમાં સંસ્કૃત,
શ્લોક બની જાય છે. મેં પોતે પણ એ રીતે પ્રાકૃત, પાલી, દ્રાવિડી, આંધ. મરાઠી, મલયાલી, સંસ્કૃતને શ્લેક બનાવીને વાં. એ પ્રમાણે જે તામિલ, તેલુગુ, કાનડી, ગુજરાતી, અંગ, કસિંગ, દરેક લીંટીને પહેલે અંક નીચે વાંચતા જઈએ કાશ્મીરી, તિબેટી, કબજી, શૌરસેની, વાલી, વૈજી,
તે ઋદના મંત્ર બનતા જાય છે, અને છેલ્લો બંગાળી, બાદમી, પદ્મા, વિજયાધર, વિદભી, વૈશાલી, અંક વાંચતા જઈએ તે ગીતાના અનેક શ્લોક ખરાઠી, નિષ્ઠી, અપભ્રંશ, પૈશાચી, રક્તાક્ષી,
બનતા આવે છે. આ પ્રમાણે જુદી જુદી રીતે અરિષ્ટી, માગધી, અર્ધમાગધી, સારસ્વત, પારસી,
અંકે વાંચવાથી પાંચ ભાષાઓમાં ગીતાના લેક
જ નીકળી આવે છે. આ ગ્રંથમાં ગણિતની તે એવી લાટ, ગૌડ, ઉત્કલ, યવનાની, તક, સિંધવ, દેવનાગરી, મૂલદેવી, વૈદીકી વગેરે અનેક ભાષાઓમાં
કરામત છે કે હું તે જોઈને મુગ્ધ જ બની ગયો છંદરચના વાંચી શકાય છે.
છેલ્લામાં છેલ્લું પરમાણુ વિજ્ઞાન પણ એમાંથી મળી
આવે છે, અને એ પણ એટલે સુધી કે અત્યારના પરંતુ સૌથી મહાન આશ્ચર્ય તો એ છે કે આ અણબાખની બનાવટના મૂળભૂત સિદ્ધાન્ત પરમાણુનું ગ્રન્થનું મુદ્રણ લગભગ ૧૬,૦૦૦ પાનાઓમાં પૂર
વિભાજન (Split of Atoms) વગેરેનાં વર્ણને થશે. અત્યારસુધીમાં આ ગ્રન્થના લગભગ ૭૫,૦૦૦ પણ આમાંથી મળી આવે છે. આશ્ચર્ય તો એ છે
બ્લોક વાંચી શકાય છે. અને એ તે હજી આ કે એક વ્યક્તિ પોતાના જીવનકાળમાં અનેક વિદ્યાઓ ગ્રન્થને ફક્ત છઠ્ઠો ભાગ જ છે. આટલે “મહાન અને ભાષાઓના ભંડાર સમા આ અદ્દભુત ગ્રન્થની ગ્રન્થ હોવા છતાં આ આખાયે ગ્રન્થમાં કથા યે રચના કેવી રીતે કરી શકી હશે! આચાર્ય કુમુદેન્દુ અક્ષરાની રચના નથી મળતી. આખો ગ્રન્થ જેમણે આ અદ્દભુત ગ્રન્થની રચના કરી ભારતને આકડાઓમાં લખાય છે. પ્રશંસાથી પર બની રહે ગૌરવવાન બનાવ્યું છે. તેઓ આપણા સૌના પરમ એવું અદભુત એ રચનાકૌશલ છે. દરેક પાના ઉપર આદરના અધિકારી છે. સીધી રેખા વડે ખાન પાડીને ૩૦ અકડાઓ હિંદી ઉપરથી]
છે. સૂર્યદેવ શર્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org