________________
સારસંચય : : ૬ શ્રી પાટણ વિદ્યાર્થીમંડળ રજત મહોત્સવ ગામને કેટલી બધી રીતે સંસ્કાર અને સેવાથી ગ્રંથ : સંપાદક – નટુભાઈ રાવળ. પ૦ થી પાટણ શોભાવી શકે તેનું આ ઊજળું દૃષ્ટાંત છેઃ આ વિધાથી મંડળ, કેકાના પાડા પાસે, ગોળ શેરી, પાટણ,
સંસ્થાની પ્રવૃત્તિઓ : ગાંધી જયંતી, ખાદી ભંડાર, પૃ. ૨૪૯; કિ. ૨-૮-૧.
ખાદી ઉત્પત્તિ કેન્દ્ર, વિદ્યાર્થી સંમેલન, કલા સંગ્રહસંસ્થાની રજત જયંતી નિમિત્તે જુદા જુદા સ્થાન, અભ્યાસગ્રહ પત્રિકા, પ્રકાશન મંદિર, ભીંતલેખકોના લેખે મેળવી આ ગ્રંથ તૈયાર કરેલ છે.
પત્ર, પ્રૌઢશિક્ષણ, ગાંધી સાહિત્ય સંગ્રહ : અને આ એમાં અનેક વિષયો અને અનેક દૃષ્ટિ જોવા મળે
આ બધી પ્રવૃત્તિના મૂળમાં જોઈએ તે એક વિદ્યાથી. છે. છતાં પ્રધાનપણે માહિતીના અને ઉદ્બોધનના વત્સલ ચારિત્ર્યશીલ શિક્ષક. લેખે આગળ તરી આવે છે, અને વિદ્યાર્થી સંસ્થાનું
શિક્ષકે ધારે તે કેટકેટલું સમાજકાર્ય કરી આ પ્રકાશન હેઈ એ યોગ્ય પણ છે. મંડળને ૨૬ કે એને પણ આ ઉત્કૃષ્ટ નમૂનો છે. ગુજરાતને વર્ષને ઇતિહાસ શરૂઆતમાં આપ્યો છે તે જોતાં ગામડે ગામડે આવા સંસ્કારકેન્દ્રો પ્રગટે તે પ્રદેશની એની અનેકવિધ પ્રવૃત્તિઓને ખ્યાલ આવશે. કેઈ સૂરત ફરી જાય એવું લાગ્યા વગર રહેતું નથી. ૫ણ ગામમાં એકાદ જીવતી સંસ્થા હોય તે તે ૧-૧૨-'૫૪
ન
સારસંચય એક અદ્ભુત ગ્રંથ
વર્ષ પહેલાના રાજગુરુ અને જૈનાચાર્ય વીરસેનના બેંગલોરમાં મને એક એવો અદભત ગ્રન્ય મુખ્ય શિષ્ય હતા. દેવધા નામના કવિએ પિતાના જોવાનું સદ્ભાગ્ય મળ્યું કે જેના જે કોઈ અન્ય રચેલા “મુદેન્દુશતક'માં લખ્યું છે કે એમના પિતાનું આજસુધી દુનિયામાં જોવામાં કે સાંભળવામાં નથી નામ ઉદયચન્દ્ર તથા દાદાનું નામ વાસુપૂજ્ય હતું. આવ્યો. આ ગ્રન્થને થોડોક ભાગ તા. ૧૬મી
અસાધારણ વિદ્વત્તા, અદ્દભુત રચનાકૌશલ, અનેક
અસા સપ્ટેમ્બર, ઈ. સ. ૧૯૫૧ ને રાજ ભારતના ભાષાની જાણકારી તથા વિવિધ વિષયેના જ્ઞાનને રાષ્ટ્રપતિ શ્રી. રાજેન્દ્રપ્રસાદને રાષ્ટ્રપતિ ભવનમાં નમૂને કેાઈને જો હોય તે એણે આ ગ્રન્થ વાંચે ગ્રન્થના સંરક્ષક તરફથી બતાવવામાં આવ્યો જોઈ એ. જે વિદ્વાનેએ આ ગ્રન્થનું અવલોકન હતું, ત્યારે એમણે પણ એને વિશ્વની છે એ સૌ કહે છે કે આના જેવો બીજો ગ્રન્ય આઠમી મહાન અજાયબી ' જ કહી હતી. નીચે આજ સુધીમાં મળ્યો નથી. દુનિયામાં ભાગ્યે જ આપવામાં આવેલા એના સંક્ષિપ્ત વિવરણ પરથી એ કઈ વિષય હશે કે જેને આચાર્ય કુમુદેદુજીએ વાંચકે જાણી શકશે કે આ ગ્રન્થ સાચે જ વિશ્વની સ્પર્શ કર્યો ન હોય. આ ગ્રન્થમાં વેદ, ગીતા, એક મહાન અજાયબી છે.
અધ્યાત્મવિદ્યા, બ્રાહ્મણ, ઉપનિષદ્દ, દર્શન, વાલ્મીકિ આ મહાન અદ્દભુત ગ્રન્થનું નામ છે “ભૂવલય.” રામાયણ, જયાખ્યાન (મહાભારત), ગણિત, ભૂગોળ, આ ગ્રન્થના રચયિતા મહામુનિ અચાય કુમુદેન્દુછ ખગોળ, રસવાદ, શરીરવિજ્ઞાન, મને વિજ્ઞાન, ભાષાછે. એ એક (દક્ષિણી) જૈન બ્રાહ્મણ હતા. “ભૂવલય' વિજ્ઞાન, સંગીત, વાજિંત્ર, ભૂગર્ભવિદ્યા, દાંપત્યના વર્તમાન સંપાદક – જે કર્ણાટકના સુપ્રસિદ્ધ વિજ્ઞાન, આયુર્વેદ, વનૌષવિદ્યા, અણુવાદ આદિ ઈતિહાસવેત્તા છે – શ્રી કંઠયાજીએ ઘણા સંશોધન અનેક વિષય પર પ્રકાશ ફેંકવામાં આવ્યું છે. પછી અનેક પ્રમાણેથી એ સિદ્ધ કર્યું છે કે આચાર્ય લેખકની પ્રતિજ્ઞા છે કે પોતાના સમય સુધીના બધી કુમુદુછ ઈસ્વી સનની સાતમી સદીના ઉત્તરાર્ધમાં ભાષાઓના ગ્રન્થને “ભૂવલય માં એક સાથે સમાજીવત હતા. એ ગંગવંશના સુપ્રસિદ્ધ રાજ અમોઘ શ કરી દેવામાં આવ્યું છે. પ્રત્થ કર્ણાટક ભાષામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org