________________
દરઃ : બુદ્ધિપ્રકાશ આ વાર્તામાં (અને એમની ઘણીખરી વાર્તાઓમાં) જગતના સિતારા ભાગ ૪ : લે, નટુભાઈ વસ્તુ નામનું જ છે, પરંતુ “અતિરિક' વસ્તુ રાવળ, પ્ર૦ શ્રી પાટણ વિદ્યાથી મંડળ, કાકાના પાડા પૂરતા પ્રમાણમાં છે. આ વાર્તા એક સુષ્ટિ
, અશ્વિઝ પાસે, ગોળ શેરી, પાટણ, પૃ. ૧૧૮, કિં. ૧-૮-૦. રચના છે. નવેદિત વાર્તાકારોની શ્રેષ્ઠ વાર્તાઓમાં આમાં રવિશંકર મહારાજ. રાજેન્દ્રબાબુ, સ્થાન મળે એવી નમૂનેદાર વાર્તા આ છે. રાજાજી, ઠક્કરબાપા, મૌલાના આઝાદ, વાલચંદ
લેખકમાં વર્ણન કરવાની ધ્યાન ખેંચી શકે હીરાચંદ શેઠ, વિનોબા ભાવે, સ્વામી શિવાનંદ, * એવી શક્તિ છે. વાચકને પણ એ રોકી શકે છે. બનડ' શૈ, કાકા કાલેલકર અને ડે. ભાનુશંકર જેના પરથી સંગ્રહનું નામાભિધાન થયું છે તે અવયંનાં સુલિખિત સંક્ષિપ્ત ચરિત્રો તેમનાં ચિત્ર
સ્વમને ભંગાર'માં પણ પરિસ્થિતિનું આલેખન સાથે આપવામાં આવેલાં છે. શાળાઓમાં અને જાહેર કલાત્મક કોટિનું થયું છે. પરંતુ આપણું અંતરમાં પુસ્તકાલયમાં આ પુસ્તક ખૂબ ઉપયોગી નીવડશે. વસી જાય એવાં પાત્રો સજી શકાયાં નથી એ સખેદ ૩૦-૧૧-૫૪ નોંધવું પડે છે. શ્રીયુત પ્રથમ, કાજુ, રાધી વગેરે
કવિ ભાલણ કૃત કાદંબરી- ઉત્તર ભાગઃ પાત્રો છે પરંતુ એ ધારી અસર કરી શકે એવાં
સંશોધક અને સંપાદક: કે. હ. ધ્રુવ; પ્ર. એન. એમ. નથી. તેમ છતાં ઉપર ગણાવ્યાં તે ઉપરાંત, અર્જુન
ત્રિપાઠી લિ, પ્રિન્સેસ સ્ટ્રીટ. મુંબઈ–૨; ૫૦ ૧૯૪; અને કળી, અશોક અને સવિતા, નૃવંશશાસ્ત્રના કિ. ૫-૦-૦. પ્રખર અભ્યાસી પ્રોફેસર, “વગર વાત” કહેનાર
- ૧૯૧૬માં ભાલણની કાદંબરીને પૂર્વ ભાગ રસિક મંગુ આદિ પાત્રો નેધપાત્ર તે છે જ. આ છિદ્ર એ ચારથી આ ઉત્તર ભાગની વાટ જોવાતી સંગ્રહની શ્રેષ્ઠ વાર્તા તરીકે જેને સ્થાન આપી
ન હતી. દરમ્યાનમાં ૧૯૩૫ માં પૂર્વ ભાગની બીજી શકીએ એ “ફટકો' સિવાય બીજી વાર્તાઓમાં પણ આવન
પણ આવૃત્તિ પ્રગટ થઈ પણ ઉત્તર ભાગ પ્રગટ થયે કઈ કઈ અંચમાં લેખક સારી શક્તિ બતાવે છે. તે
નહે. શ્રી. કે. હ. ધ્રુવે ઉત્તર ભાગની વાચના “નૈનીતાલની ઠંડી સાંજે "માં અતિશય થથરાટને
અને મોટા ભાગની સમજૂતી પણ તૈયાર કરી હતી, લીધે સંવિધાન શિથિલ લાગે છે, બાકી નૃવંશશાસ્ત્ર
પણ ભાલણ અને બાણ વિશે લખવા માટેની તૈયારી ૫ર મંડાયેલી આ વાર્તા નવા વિષયને સ્પર્શે છે.
અધૂરી હોવાથી આ ભાગનું પ્રકાશન ઠેલાયા કરતું શ્રીયુત પ્રથમ 'માં માનવ સ્વભાવનું નિર્દોષ ચિત્રણ
હતું. પણ ફાર્બસ ગુજરાતી સભાની મદદથી આ જોવા મળે છે. “સ્વપ્નને ભંગાર” ઉપર નેપ્યું તેમ, ઉત્તર ભાગ પ્રગટ થયો છે એ આનંદની વાત છે. પરિસ્થિતિના આલેખનને સારો નમૂને છે. [અહીં એમાં તેરમા કડવાની ૭૦ પંક્તિઓ સુધીની સમકોઈને આ જ શીર્ષકની શ્રી. બિકુલેશની વાતો યાદ જતી તેમણે પોતે લખી હતી. બાકીની શ્રી શંકરઆવશે. પરંતુ શ્રી. મુનશીની વાર્તા, કલાની દષ્ટિએ
પ્રસાદ રાવળે લખી છે. આ ભાગનું સંપાદન પૂર્વ વધારે ગુણ લઈ જાય છે.] “વગર વાત માં એક
ભાગની જ પદ્ધતિએ થયેલું છે, એટલે એક પ્રકારની સામાન્ય વસ્તુનું અસામાન્ય નિરૂપણ થયું છે.
એકવાકયતા બંને અંડે વચ્ચે સચવાય છે. રાત” પણ એક સરસ રચના છે. રાતના જુદા જુદા સમયનાં ચિત્રો સુરેખ દેરાય છે.
ગયે વરસે જ ભારતીય વિદ્યાભવન તરફથી શ્રી. આમ છતાં આવા શક્તિશાળી વાર્તાકાર પાસેથી કે. કા. શાસ્ત્રી સંપાદિત કાદંબરી પૂર્વ ભાગ પ્રગટ સ્વપ્નને “ભંગાર” નહિ, પણ ઉત્તમ કલાકૃતિઓની થયા છે, પણ તેમાં સમજુતી કે ટિપ્પણું નથી, અપેક્ષા રહે. આશા છે કે હવે પછી સ્થિર જીવન એટલે વિદ્યાર્થીઓને જોઈતી મદદ મળતી નથી. દશનથી સોહતી સુંદર વાર્તાઓ તે આપશે. આમાંથી એવી કેટલીક મદદ મળી રહેશે.
- ઉમણલાલ જે. જોષી ૧-૧-'૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org