________________
સમાલોચના અલ્પવિરામ લે. નિરંજન ભગત પ્ર. કવિલક- કયાંક એકાદ ટહુકે પણ કરી લે છે.. પ્રકાશન-૨, પૃ. ૪૪; કિ. ૧-૦-૦.
કવિ એટલે જ ભાવનાને જીવ. એની કંઈ કંઈ છેલ્લા દશકામાં આપણે ત્યાં જે નવી-નવીનતર સ્વપ્ના હોય છે. એમાં અંતરાય - આપત્તિઓ તે કવિઓ આવ્યા, એમાં ભાઈ નિરંજન ભગતનું હોય જ. પરંતુ એથી હારે તે એ કવિ શાને? નામ આગળ પડતું છે. સુન્દરમ-ઉમાશંકરની જેમ
વ્યવહારની ધિંગી ધરતી વિલેતાં કવિનું હૃદય રાજેન્દ્ર-નિરંજનની પણ બેલડી છે. પરંતુ એ બે
કવચિત અકળાઈ પણ ઊઠે છે, પરંતુ એથી એ ઉપરાંત, પિનાકિન-પ્રિયકાન્ત એ ચારે “કુમાર”
આળિયાં ગોવાળિયાં કરી અટપી નાખે એમ નથી. શાળાના કવિઓની કાવ્યયાત્રા એકમેકને પ્રેરક પૂરક
કવિ બહુ બહુ તો અ૮૫ વિરામ કરે; પરંતુ એથી રહી હોય એમ લાગે છે. પરંતુ એનું અતિ સુભગ
એની યાત્રા બંધ રહેતી નથી.
સી. સ્વરૂપ તે રાજેન્દ્રમાં જોવા મળે છે. પ્રિયકાન્તમાં નરી મુગ્ધતાનું સૌંદર્ય છે તે પિનાકિનમાં અગમ્ય
કલાસિકલ અને રોમેન્ટિક કવિના રૂપકકા – 'તત્વના તલસાટનું માધુર્ય છે. પરંતુ ભાવનાની 'કળિયા’ અને ‘ મોર' આસ્વાદ્ય છે. “દેદીપ્તિ અને બાનીની પ્રૌઢિ ઉભયને લઈને નિર. લય' કરતાં પણ “બલુકાકાને – ખ્યાશીએ' જેવી જનમાં રંગત જામે છે. “દોલય' અને 'કિન્નરી કૃતિને લય પ્રશસ્ય છે. બળવંતરાય અંગેના પછી તેમને “અલ્પવિરામ” હમણાં પ્રસિદ્ધ થયે
એ બધાં કાવ્ય રસાવહ બન્યાં છે. “પથ'નાં છે. સંગ્રહ ઉધાડતાં જ કવિની ખુમારીનું દર્શન
બને કાવ્યોમાં ટેલી કાવ્ય શૈલીને પરિચય થાય છે:
આલ્હાદક છે. તે કઈ કઈ જગ્યાએ તર્કશોખ પણ લાગ્યું હવે તો મૃત, હૈ સ્મશાને
છે. આપણું કવિએ વધુ પડતા વર્ષાભિનિવેશમાંથી ગયા, ચિતાની પર જ્યાં સુવાડવો
નીકળી જવું સારું છે. “વીર નર્મદને એના વારસો ને આગ મેલી, સહસા જ જાગ્યો
વિષે માં ચોટ છે એના કરતાં “પાઠાન્તર' અને વટાળિયે, ડાધુ થયા અલેપ,
તંત્રીને પ્રત્યુત્તર ને તક ઠીક છે; પરંતુ એમાં બેઠો થઈ એ, ક્ષણમાં જ, માનવી
કઈ “ વિશેષ ' નથી. “નવા અક'માં સારી રમત પાછો ફર્યો આ જગમાં, હો કવિ.
કરી છે. “તડકા” વિશે આપણું કવિ ઉપરાંત
પિનાકિન ઠાકોર વ. મિત્રોએ એકી સાથે રચનાઓ કારણ કે, “સૌંદર્યની સાપણ” કવિને બરાબર
કરી છે એ “કવિતા'- અનિયતકાલિકના કોઈ પણ હસી ગઈ છે. એનું ઝેર બરાબર વ્યાપી ગયું છે.
કામાં આવી ગઈ છે. એક સૂરીલું' જેવી રચના નીલાં ચકામાં, ત્વચામાં, કૂટી ચૂક્યાં છે. કવિ વિશ્વને
ન મૂકી હતી તે પણ સંગ્રહ તે થઈ શકત. શ્રી. નીરખે છે. અખિલ સૌંદર્યનિધિનું “રુપ” જુએ છે, - મિતતામખીને” ઉપાલંભરૂપ ઉપદેશ આપે છે, લય' સામયિકોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. એ
નંદકુમાર પાઠકનું “સર્જન અને ગીતા પરીખનું સકલ આત્મચેતન્ય’ની પ્રતીતિ’ મળતાં અપૂર્વ
પરથી એમ લાગે છે કે પ્રગતિશીલતાને નામે પ્રયોગઆનંદ અનુભવે છે, મુગ્ધ પ્રણયના ભાવો પણ
ખેરી અટકે એ આપણી નવી કવિતાના લાભમાં છે. કવિના સંવિતને સ્પર્શી જાય છે, બબલું કાકા ને અંજલિ અર્પે છે, પંદરમી ઔગસ્ટે - લાગલાગટ આ સંગ્રહ વિશે લખતાં શ્રી. ઉમાશંકર જોષીએ ત્રણ વર્ષ-વિચાર કરે છે (અહીં અને અન્યત્ર કહ્યું હતું તેમ, પહેલાં નાના નાના સંગ્રહ થાય કોઈને નિરાશાને સૂર સંભળાય તો નવાઈ નહિ, અને પછી એમાંથી ચળાઈને મેટો સંગ્રહ થાય, પણ વાસ્તવિકતાના ભાનવાળા કવિને આ કદાચ એ ઇષ્ટ છે. ભાઈશ્રી નિરંજનની કાવ્યયાત્રાને વ્યભિચારીભાવ હશે, સ્થાયી નહિ, એટલું નેધીએ), શુભેચ્છા પાઠવી વિરમીએ–બ અ૮૫ વિરામ”!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org