________________
૫૨ :: બુદ્ધિપ્રકાશ સમાજે તેમનો બહિષ્કાર કરવો ઘટે, અગર સરકારે રાજ્યની બધી સરકારોએ તેમ જ પ્રજાના હિતસ્વીસાર્વજનિક હિતની દીર્ધદષ્ટિ વાપરી સંપૂર્ણ નિયંત્રણ ઓએ ભારે પુરુષાર્થ કરીને પણ આ વધતી જતી મૂકવું ઘટે. નહિ તો પ્રજા-ઉત્થાનની કોઈ પ્રવૃત્તિ બદી રોકી દેવી જોઈએ. ઊંડાં મૂળ નાખી નહિ શકે, પ્રજા પૌરુષહીન બનશે.
બબલભાઈ મહેતા (થામણા) - સુખલાલજી (.અમદાવાદ)
ગરીબ અને મધ્યમવર્ગના ઘણાની ક્ષયની જેમ શબ્દરચના હરીફાઈ એ એક જાતને ખુલો ધીમી પણ નિશ્ચિત બરબાદી કરનાર આ અનિષ્ટ જાગાર છે. દુર્ભાગ્યે વિદ્વાને અને સંસ્થાથી પ્રતિષ્ઠા આજે ભયંકર વ્યાપકતા મેળવી છે. અનેક કુટુંબોની પામેલા ભાઈ ઓ આને ટેકો આપી રહ્યા છે. આનો રોટી ઝૂંટવી લઈ એ તેમને નિરાશામાં અને પારાઉકેલ એકલું રાજ્ય નહિ લાવી શકે. અલબત્ત, વાર વેદનામાં ધકેલ્યું જાય છે. આ દૈત્ય વધુ હૃષ્ટપુષ્ટ મધ્યસ્થ સરકાર તરફથી કાનુન થ જ જોઈએ. બને તે પહેલાં પ્રચંડ આંદોલન દ્વારા તેને દફનાવી પરંતુ આને સર્વાગી ઉકેલ પ્રજા પિતે જ લાવી દેવાની પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ. હરીફાઈમાં ભાગ શકશે. ઠેરઠેરથી લોકવિરાધ ઊઠો જોઈએ. પ્રસંગ લેનારાઓ જુગારીઓ અને દારૂડિયાની કક્ષાના છે, પડવે સામુદાયિક ઉપવાસ કરીને પણ આ સામાજિક અને તેના સંચાલક અને સમિતિ સભ્ય જાગારના સડો ઝપાટામાં વધી રહ્યો છે તેને પામવો જ રહ્યો. અડ્ડાવાળા અને કલાલો છે, તે વાતનું ભાન સૌને શબ્દરચના હરીફાઈમાં રસ લેતા ભાઈબહેનોની કરાવવું જોઈએ. મધ્યસ્થ અને રાજ્ય સરકાર આ સામાજિક પ્રતિષ્ઠા સામે જાહેર અને નૈતિક ઝુંબેશ અનિષ્ટને ડામવા અંગે પગલાં લેશે, એ મને ઊડવી જોઈએ.
વિશ્વાસ છે. આ વખતે ધારાસભામાં આ અંગે સંતબાલ એક ઠરાવ મેં રજા કરેલ છે...
પ્રભુદાસ બા. પટવારી (ધારાસભ્ય મુંબઈ) આજે સમાજમાં જ્યાં જ્યાં વિષમતા દેખાય છે ત્યાં વધી ગયેલી હરામનું ખાવાની વૃત્તિ જ એના
સદરચના હરીફાઈ એ હરીફાઈ નહિ પણ મૂળમાં પડી હોય છે. આજે આગેવાને કહે છે કે
જુગાર જ છે. એમાં જે બુદ્ધિ કેળવાય એમ કહેવાતું શ્રમ પરાયણ બને; કેળવણી એવી રચો કે નાના
હોય તો એ ઠગનારી વસ્તુ છે. ઊલટી આનાથી બાળકોમાં પણ શ્રમ-પ્રતિષ્ઠાના અંકુર ફૂટે; વિનેબા
આમ પ્રજાની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. પાંચ આનામાં છનું ભૂદાનયજ્ઞ અદિલિન પશુ મહેનતની રોટી
પાંચ લાખ મેળવવાની લતે ચઢી માણસ ખુવાર ખાવાની પ્રેરણા આપનારું છે. આ બધા શુભ
થઈ જાય છે. આજે જ્યારે શ્રમની પ્રતિષ્ઠા કરવાને ભાવો અને શુભ પ્રયત્નોથી તદ્દન ઊલટી ગતિ
સમય છે ત્યારે આવી જુગારી મનોદશા ભારતને વહેવડાવનારું આ શબ્દરચના હરીફઈના જુગારનું કેમ પોષાય? અદિલન છે. સરકાર અને સમાજના ડાઘા ગણાતા પ્રતિષ્ઠિત લેખકોનાં નામ મૂકીને આ વસ્તુ લોકો પ્રજામાં મફતનું ખાવાની વૃત્તિ વધારે એવી સાહિત્યની છે, બુદ્ધિ વધારનારી છે, એ ભ્રમ હરીફાઈ અને એનાં અનિષ્ટને એક ક્ષણ પણ કેમ પ્રજાના મન ઉપર ઠસાવી દેવામાં આવે છે. એવું જ નવા દે છે એ મારી સમજમાં નથી આવતું. હવે મેળાવડાનું છે. એકાદ જણને મેટું ઇનામ મળે તે એનું ઝેર ગામડાંની બહેને અને બાળક સુધી એટલે મોટો મેળાવડે જવામાં આવે છે; કોઈ પહેાંચવા લાગ્યું છે. મને તો એમ લાગ્યું છે કે દારૂ આગળ પડતા માણસને એને પ્રમુખ બનાવવામાં અને અફીણ કરતાં પણ આ વ્યસન સમાજજીવનને આવે છે, અને આ રીતે ધોળા દિવસની લૂંટ અને વધારે હાનિ પહોંચાડી રહ્યું છે. મધ્યસ્થ તેમ જ જુગાર પણ પ્રતિષ્ઠિત બની જાય છે. આવા મેળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org