Book Title: Buddhiprakash 1955 02 Ank 02
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 15
________________ આપણે કેળવણીને કયો :: ૪૫ લખવા જોઈએ. આપણે યથેચ્છ નવા મધ્યમપદલોપી કલેવરની સમજ વડે ઇતર ભાષાઓની સમજને સામાન્ય રીતે થઇ શકતા નથી, એટલે “દહીંવડ' સરળ બનાવવાનું છેસમાસોનાં નામ આવડવા જેવું વિભિન્ન પદ જ ગણીએ તે એ સમાસની માત્રથી ભાષાસમૃદ્ધિ વધતી નથી. વસ્તુઓના પરસ્પર ખટપટ બિનજરૂરી ઠરે. ઉપપદનું અન્ય ધાતુરૂપ સંબંધે પારખવાની, તેમનું વગીકરણ કરવાની બહુ મોટે ભાગે ગુજરાતી ન હોવાથી એવાં પદ બુદ્ધિશક્તિ ખીલે એ સમાસશિક્ષણને પ્રારંભિક હેત માત્ર તત્સમ ગણાય. પ્રચલિત ગુજરાતી ધાતુવડે હેઈ શકે. એ હેતુ પૃથક્કરણ પદચછેદથી સરે છે. સામાન્યતઃ ઉ૫૫દ સમાસ રચાતું નથી. આ રીતે સમાસાદિના શિક્ષણ પહેલાં આરંભની કક્ષાઓમાં વિચારીને ગુજરાતીમાં સમાસચર્ચાને મર્યાદિત અને પદજના (word building) નો લાંબો મહાવરે સરળ બનાવવી એ શાસ્ત્રીય તેમ જ શૈક્ષણિક દૃષ્ટિએ વિપુલ પ્રમાણમાં થવો જોઈએ. સમાસ જે વિષય ઈષ્ટ છે. કઈ કક્ષાએ શીખવે તે નક્કી કરતી વેળા, જે કાળે જેટલું સ્વભાષાનું વ્યાકરણ અંગ્રેજી વિઘાથી જેમ ગણિતશિક્ષણનું મુખ્ય પ્રજને બુદ્ધિની શીખતા હોય તેટલું ગુજરાતી સ્વભાષાવાળાને પૃથક્કરણાદિ શક્તિ ખીલવવાનું છે, તેમ વ્યાકરણના શીખવતા પહેલાં, બંને ભાષાના વ્યાકરણની પ્રવશિક્ષણનું પ્રયોજન શુદ્ધ કેળવણીની દૃષ્ટિએ બુદ્ધિ- તું માન સરળતા અસરળતાને વિચાર કરવો શક્તિનો વિકાસ છે. તેનું બીજું પ્રયોજન સ્વભાષાના જોઈએ. – આપણે કેળવણુને કોયડા જમિયતરામ જી. પંડયા 1 ડિસેમ્બર, ૧૯૫૪ના અંકથી ચાલુ ] એક રીતે નવી કેળવણીના એક અંગના તે ખૂબ સચોટ રીતે), જેમકે ઉદ્યમીપણું, શ્રમ(Contents of Education) સ્વરૂપને વિચાર સહિષ્ણુતા, સાદાઈ ચોકસાઈ ઈ, પણ કાર્ય મારફત અહીં પૂરો થયો ગણાય. પણ છેલે એક ખેતી ઈતિહાસ દિ વિષયનું શિક્ષણ સમગ્રપણે કેવી રીતે જેવા ધંધાના શિક્ષણ વિષે જે વ્યવસ્થાનું સૂચન અપાય એ મારી સમજમાં કોઈ પણ રીતે ઊતરતું કરવામાં આવ્યું તે એક નવા પ્રશ્ન પર આપણને નથી. ઈતિહાસાદિના રિક્ષણથી સધાતી સમજલાવી મૂકે છે. તેને થોડો વિચાર અહીં જરૂરી છે. શક્તિની ખિલવણી અમુક અંશે કાર્યથી સધાય એ કેટલાંક વર્ષો થયા કેળવણીના ક્ષેત્રમાં એક નવી સાચું, પણ તે એટલી સંપૂર્ણ હોઈ શકે કે કેમ તે વિચારણા શરૂ થઈ છે કે કેળવણી ક્રિયા મારફત વિષે શંકા છે. ઉપરાંત ઈતિહાસાદિના શિક્ષણથી અપાવી જોઈએ, કેવળ શબ્દો દ્વારા નહિ. આપણું વિચારની જે સમતુલા મેળવી શકાય છે તે કેવળ દેશમાં જે નર તારીનના નામથી જાણીતી થઈ છેકાર્યથી મેળવાય કે કેમ તે પણ એક પ્રશ્ન જ છે. તે જનાના મૂળમાં પણ હું ધારું છું કે આ જ માની લઈએ કે કાર્યદ્વારા કેળવણીમાં જે હેતુ વિચાર રહે છે. એને પણ વિચાર કરે જરૂરી ઈતિહાસાદિના શિક્ષણથી સધાય છે તે સંપૂર્ણપણે છે. મને હમેશા લાગ્યું છે કે કાર્ય મારફત કેળવણી' સાધી શકાય છે, તો પણ ઇતિહાસાદિ વિષયે પોતે જ એ ઉક્તિ ઘણે અંશે ભ્રામક છે. કાર્ય દ્વારા અમુક કાર્ય મારફત શીખવી શકાય એ તે એક ભ્રમ જ ગણાની કેળવણી આપી શકાય (એટલું જ નહિ પણ લાગે છે. મને લાગે છે કે જેઓ કાર્યકારી કેળવણીની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36