________________
૪૪ ઃ : બુદ્ધિપ્રકાશ આપણે સમાસરચના સ્વીકારતા નથી, અને આપણને પછી તત્પરુષને ખ્યાલ રહે બંધ પડશે સ્વીકારવી એવું કહેવાને, અત્રે ઉદ્દેશ પણ નથી. છે, અને પ્રમાણે તુતીયો એકવચનનું રૂપ છે છતાં દર્શાવવાનું એ છે કે સમસ્ત પદોમાં પ્રત્યયેની એ જાણે અવ્યયરૂપ અનુગ કે પ્રત્યય હેય એમ અધ્યાતિ અને કંડિકાને આરંભે આપેલાં વાક્યોમાં વાપરીએ છીએ. તે જ રીતે યથા, આ, પ્રતિ જેવા પ્રત્યયોની અધ્યાહતિ તત્ત્વતઃ એક જ કોટિની છે. અવ્યયીભાવમાં આવતા શબ્દ પૂર્વગ છે એમ કહી અધ્યાહત પ્રત્યયવાળાં પદ અમુક સ્થાને હોવાથી શકાય. પ્રતિ અને તિન વડે સંક્તમાં અવ્યયીભાવ વાકયનો અર્થ સમજાય છે તે જ પ્રમાણે છે કે પ્રતિનિમ્ થાય, છતાં ગુજરાતીમાં છેલ્લે ઊડી વધારે પદો અમુક ક્રમમાં મૂકવાથી સમસ્ત પદનો જાય છે. સંસ્કૃતમાં અયીભાવનું રૂપ નપુંસક અર્થ પણ પ્રત્યયની મદદ વિના નિર્ણત થઈ શકે પ્રથમ એકવચનનું છે; રૂકારાન્તકે સકારાન્ત પદોનું તેવું છે. એ જનાનું નામ સમાસ. મહેનત બચાવવાને રૂપ જે તે મૂળ પદ જ હોય છે, એટલે થરાશિ માં માણસને આળસુ સ્વભાવ કહો, કે સરળતા દ્વારા તેનું કરેલું રૂપ ભિન્નપણે દૃષ્ટિગોચર થતું નથી. એ ભાષાની વિકસતી અથવોતનની શક્તિ કહે; પણ સ્થિતિમાં, જાણે એવું રૂપ જરૂરતું નથી એમ ગણી વસ્તુસ્થિતિ એકરૂપ છે.
આપણી ભાષાએ સરળતાને માગ ગ્રહણું કરી - જે આવાં દૃષ્ટાન્તોમાં સમાસરચના ગુજરાતીની પ્રતિ” અને “દિન ” “ યથા” અને “ શક્તિ” દષ્ટિએ નથી, તે તે રીતને વિસ્તારવાન ગુજરાતી એમ બે શબ્દો સાથે મુકીને કામ ચલાવ્યું છે. યથા, માટે સ્વાભાવિક ગણાવું ઘટે. દરેક સમયે એતિહાસિક પ્રતિ, આ, એવા કેટલાક પૂર્વગ શબ્દ અને તેમના વ્યાકરણ દષ્ટિએ વિચાર કરી શબ્દો ક્યાં સમસ્તરૂપે અર્થ આપી આપણે ખાસ કરીને માધ્યમિક કક્ષાએ લખવા ને કથા નહિ, એ જોવા બેસવા કરતાં શબ્દ સંતોષ માની શકીએ. “પ્રત્યક્ષ' તો તત્સમ વિશેષણ
ટા લખવાને એક સરળ નિયમ રાખી પદ પદ છે, અને તેમાં સમાયેલો અક્ષ કે અક્ષિન શબ્દ વચ્ચેનો સંબંધ “રામ રોટલી ખાય છે' કે “રમેશ ગુજરાતી માં સ્વતંત્ર પદરૂપે વપરાતો નથી. જેમ સુરત છે' માં કાપી લેવાનો હોય છે તેમ વિભક્તિ “છોકરે મોડા આગે', ‘છોકરી મોડી આવી '.
પુરુષ સમાસમાં સમજી લેવાનું રાખવું ઇષ્ટ છે. છોકરું બેડું આવ્યું’ એમાં ક્રિયાવિશેષણ “મોડું” અંગ્રેજીમાં Hand spun, Home made, વિકારી વિશેષણુનું કામ કરે છે, તેમ “ તેણે પ્રત્યક્ષ Income Tax, Drinking water, Defence only
જોયું 'માં અવિકારી વિશેષ 11
પ્રત્યક્ષ' ક્રિયાવિશેdepartment, The Ahmedabad man, ષણનું કામ કરે છે. તે અધૂય નથી. મતલબ કે Grain shop જેવા પ્રયોગો સમાસરૂપ છે છતાં ગુજરાતીમાં અવ્યયી ભાવ સમાસનું સ્થાન ચિત્ય છે. છૂટા લખવાને રિવાજ દઢ થયા છે, અને મોટે ભાગે
બહુવીહિ સમાસને, અને ઘણું કરીને માત્ર નામનો વિશેષણરૂપ ઉપયોગ” એટલું કહી તેનું
બહુaોહને જ આપણે સમસ્ત પદ તરીકે સ્વીકારવું વ્યાકરણ થાય છે. સમાસની ઘટમાળ એ ભાષાના
જોઈશે. માધ્યમિક શિક્ષણમાં તો એટલું જ કહેવું વ્યાકરણને અનાવશ્યક ગણાઈ છે તેમ ગુજરાતીમાં
જોઈએ કે કેટલાંક અવિકારી વિશેષણ અને અવિગણવામાં છે ગેરલાભ વા મુશ્કેલી છે તે વિચારીને
કારી (અંગરૂપ) નામ જોડાજોડ મૂકવાથી બંનેનાથી યોગ્ય નિર્ણય કરવાની હવે જરૂર છે.
ભિન્ન અર્થ નીકળે એવું નવું (સમસ્ત) પદ બને પદે અસમસ્ત રૂપે લખવાની રીત ગુજરાતીમાં છે. અનાદર, અણબનાવ તથા નિર્બલ સબલ અને છે તેથી વધારે વ્યાપક બનાવીએ તે બહુવીહિ અને સહદર, વગેરેને પૂર્વગના પ્રકરણમાં સમાવવા જોઈએ, અયીભાવનું શું એ પ્રશ્ન થશે. “શક્તિ પ્રમાણે જેથી નગ્ન તત્પરુષ, નબુ બહુવિહિ એ ખટપટ [અથત શક્તિના પ્રમાણે) બોલતા કે લખતાં અનાવશ્યક ઠરે. મધમપદલોપીને સમસ્ત પદરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org