________________
જઃ : બુદ્ધિપ્રકાશ વાત કરે છે તેઓ કાયદ્વારા નહિ પણ કાર્ય સાથે અત્યાર સુધીની વિચારણાને નિષ્કર્ષ કાઢીએ કેળવણીની વાત કરતા હોય. તેમનું કહેવું એમ હોય તો તે એ જ છે કે મનુષ્યમાં સદગુણોની પ્રતિષ્ઠા કે વિદ્યાથી કોઈ શ્રમ (કાય) કરતો રહે, અને સાથે- કરવી તે કેળવણીનું ચરમ લક્ષ્ય ખરું, પણ એ ઘણે સાથ અવકાશના સમયમાં ઈતિહાસાદિ કોઈ વિષયનું અંશે અન્યપુરુષપ્રયત્નસાધ્ય ન હોવાથી વ્યવહારમાં અધ્યયન પણ કરતા રહે. તો એની સામે કંઈ વિચારશક્તિની ખિલવણીને કેળવણીનું સંનિષ્ટ કહેવાનું નથી. [શ્રીવિનોબા ભાવે તે એટલે સુધી કહે પ્રયોજન ગણી તેને માટે ઇતિહાસાદિ વિષયોના છે કે શિક્ષણ લેવું કે આપવું એ સ્વતંત્ર વ્યવસાય શિક્ષણની વ્યવસ્થા પ્રથમ કરવી એ આપણું કર્તવ્ય હા જ ન જોઈએ. બીજા વ્યવસાયની સાથે જ છે. સાથે સાથે આજીવિકાના સાધનરૂપ ધંધાના એ કતવ્ય થવું જોઈએ. ]
શિક્ષણની પણ એટલી જ આવશ્યકતા હેઈ શાળા
શિક્ષણ પછી તેને માટે વ્યવસ્થા કરવી જોઈએ. હવે કેળવણીનું એક લક્ષ્ય સદ્દગુણોની ખિલવણ
ધંધામાંયે ખેતી જેવા ધંધાનું શિક્ષણ એકાદ છે એમ કહેલું તેનો થોડો વધુ વિચાર અસ્થાને
વિષયના શિક્ષણની સાથે લગભગ સર્વને આપવાની નથી. વિચાર કરતાં જણાય છે કે સદ્દગુણોની
વ્યવસ્થા હોવી જોઈએ. ખિલવણીને કેળવણીનું લક્ષ્ય ગણ્ય એ ઠીક, પણ
આ દૃષ્ટિએ જોતાં આધુનિક કેળવણીની મુખ્ય એ વસ્તુ એટલે કે સદ્દગુણોની પ્રતિષ્ઠા (અર્થાત પ્રતિષ્ઠાપન) શિક્ષણ કે બેધથી સાધી શકાય એવી
ત્રુટિ એક જ જણાશે, અને તે એ કે બીજા વિષયોની વસ્તુ નથી. એ સધાય છે પ્રત્યક્ષ સદ્દગુણના
કેળવણીની પેઠે ધંધાની કેળવણી વ્યાપક હોવી આચરણથી અથવા વાતાવરણના બળથી, અને
જોઈએ તે આજે નથી. આ ત્રુટિ સુધારી લેવામાં (સહજ વા ઉત્પાદ્ય) વિદ્યાર્થીની પોતાની જ સદભિરુ
આવે તે કેળવણીના વિશેની દષ્ટિએ ખાસ કંઈ ચિથી. એટલે કેળવણીની વ્યવહાર વ્યવસ્થામાં કહેવા જેવું રહેતું નથી. . આ હેતુ સાધવા માટે શી યોજના કરવી એ અને છતાં આજનું શિક્ષણ નિર્માલ્ય છે એમ એક મેટી મુશ્કેલી છે. સદાચારનું દૃષ્ટાન્ત પૂરું કબૂલ કરવું પડે એવું છે. તો ” આ બન્યું શાથી? પાડવું અથવા વિદ્યાર્થીની આસપાસનું વાતાવરણ એને જવાબ એ છે કે આજની શિક્ષણ પદ્ધતિમાં બદલવું એ સહેલાઈથી સાધી શકાય એવી વસ્તુ દોષ છે. તે હવે આપણે આરંભમાં સૂચવેલી શિક્ષણ નથી. આજે દુનિયામાં જે પવન વાઈ રહ્યો છે વિષયક બે વાતમાંથી બીજી વાત, શિક્ષણ પદ્ધતિને તેનાથી વિદ્યાર્થીને અલિપ્ત રાખવો એ કંઈ નહિ તો વિચાર, હાથ ધરીએ. અતિ દુષ્કર વસ્તુ છે. અરણ્યમાં આશ્રમો કે ગુરુકુલ ઉપર કહ્યું તેમ આધુનિક કેળવણીને મોટો સ્થાપ્યા સિવાય એ વસ્તુ શક્ય નથી. અને તેથી દેષ એની પદ્ધતિમાં રહેલું છે. આજે ૩થ્થી માંડીને પણ (અરણ્યવાસ સ્વીકારનાર એટલા અધ્યાપકે ૧૫૦-૨૦૦ સુધીના વિદ્યાથી એના એક વર્ગને શિક્ષક મેળવીને પણ) એ સંપૂર્ણ પણે સધાય કે કેમ તે એકી સાથે શીખવે છે! એમાં જુદી જુદી શક્તિ અને અનિશ્ચિત જ છે. એથી જ કેળવણીની વ્યવહારુ રુચિવાળા વિદ્યાથીઓને સરખું કામ કરવાનું રહે યોજનામાં એને વત્તેઓછે અંશે વિદ્યાથીની પોતાની છે. ઉપરાંત શિક્ષક વિદ્યાથીને ઓળખતે પણ ભાગ્યે વૃત્તિ, માબાપના (ધરના સંસ્કાર, અને શિક્ષકદિના જ હોય છે. એટલે શિક્ષણમાં જે એક માનવસંપર્ક થોડાઘણા સંપર્ક પર છોડીને ઈતિહાસાદિ અધ્યાય અને તેની ઊમા હોવી જોઈએ તેને આજે અભાવ વિષયના શિક્ષણથી કેળવણીકારોને સંતોષ લે છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં તે આ સંપર્ક પડયો છે. વાતાવરણ બદલીને નવું શા માટે ન સમૂળગો નાશ થઈ ગયા છે. ૧૫થી ૨૦૦ સુધીના સજવું એને વિચાર પછી કરીશું.
વર્ગ આગળ બેલી જવું તેને શિક્ષણ કહેવાય કે જાહેર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org