________________
૪૮ : : બુદ્ધિપ્રકાશ
જવાબદારી ટાળવા માટે નથી. પશુ વસ્તુસ્થિતિના એક દર્શનરૂપે છે. એટલે આપણને રુચે ૐ ન ચે, એ વસ્તુ ધ્યાનમાં લીધા વિના છૂટઢ્ઢા નથી. વે વિદ્યાર્થી માં એ ઢા ( વિદ્યા વિમુખતાનેા છે તેની ચિકિત્સા કરવાની પણ જરૂર છે. વિદ્યાથી તા બાળક છે; એનામાં આ દોષ આવ્યા કર્યાંથી? આના ઉત્તર એક જ હાઈ શકે કે એના માબાપ પાસેથી – અર્થાત્ દરેક ઘરમાંથી એટલે કે સમાજમાંથી. એટલે આ સના મૂળમાં આાજની સમાજપરિસ્થિતિ જ કારણુરૂપ લાગે છે. પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કને લીધે હોય કે યંત્રવાદને કારણે હાય, આજે આપણે! સમાજ આરામલાલુપ, શ્રમભીરુ, વિલાસી, અને વિદ્યવિમુખ બન્યા
વિદ્યાથીની આજુબાજુના વાતાવરણને પ્રશ્ન જરા વધારે વિચારવા જેવા છે. આપણે આગળ જોયેલું કે સાની ખિલવણી એ કેળવણીનું અન્તિમ લક્ષ્ય છે, અને એ ખિલવણી પ્રત્યક્ષ આચારના ઉદાહરણુથી અને આસપાસના વાતાવરણની અસરથી બની શકે. આ રીતે સદ્ગુણુપ્રતિષ્ઠા માટે પણ વાતાવરણના પ્રશ્ન ખૂબ મહત્ત્વના છે. તા વિદ્યાર્થીની આસપાસ ચાગ્ય વાતાવરણ, સમાજની
છે. ધરમાં અને આસપાસના વાતાવરણમાં આરામ-રુચિ બદલી શકીએ તે ગાળા દરમ્યાન, રચવાના કાઈ ઉપાય છે કે નહિ ? શાળાઓમાં અને કૅલેજોમાં અમુક સાદાઈનું ધેારણુ દાખલ કરીને અને ઉપર કહ્યું તેમ ખેતી જેવા ધંધાનું શિક્ષણ દાખલ કરીને સાદાઈ, શ્રમશીલતા ૪. કેટલાક ગુણેશને અનુકૂળ વાતાવરણુ સરજી શકાય, પણ શહેરામાં મેાજશોખનાં સાધનેની વચ્ચે રહીને મેાજશેાખની, વિલાસિતાની, વૃત્તિને કમી કરવાનું વાતાવરણુ સરજવું મુશ્કેલ દેખાય છે. એને માટે આપણાં કેળવણી કેન્દ્રો ગામડામાં ખસેડવા સિવાય બીજો કાઈ ઉપાય હાય એમ દેખાતું નથી. ખેતી જેવા ધાના શિક્ષણ માટે પણ આ વસ્તુ જરૂરી છે. એટલે મેડાવહેલા આ ફેરફાર આપણે કરવા જ પડશે એમ લાગે છે (સિવાય કે આકસફર્ડ કે કેમ્બ્રિજ જેવાં વિદ્યાનગરા આપણે વસાવીએ). જો કે ગામડાંઓમાં પણ આજે પશ્ચિમી 'સ્કૃતિ, મેાજશાખના વાતાવરણની અસર થઈ ચૂકેલી છે, છતાં ત્યાં હજી સાદાઈ અને હાથમહેનતની ટેવ અમુક અંશે જળવાઈ રહેલી છે. એટલે એ ગુણા પૂરતું ત્યાંનું વાતાવરણુ કેળવણીને વધુ અનુકૂળ છે. [ઉપર શ્રી નાનાભાઈના લાકભારતીના પ્રયેાગનેા નિર્દેશ કરેલા જ છે. આ દિશામાં અલિયાબાડા, મૌરાષ્ટ્રમાં શ્રી ડાલરરાય માંકડનેા પ્રયાગ પશુ કેળવણીકારાએ ધ્યાનમાં રાખવા જેવા છે.]
લાલુપતા, શ્રમભીરુતા અને વિદ્યા પ્રતિ આદર અને પ્રેમા અભાવ હાય ત્યા બાળકમાં વિદ્યાપ્રીતિ કાંથી હાઈ શકે ? એટલે વિદ્યાથી માં જે વિદ્યાવિમુખતા રૅખાય છે તેની જડ આજના આપણા સમાજમાં, આજના વાતાવરણમાં જ રહેલી છે. એટલે જ શિક્ષણનાં સુંદર ફળા નિષ જાવવાનું, ક્ષણને તેજસ્વી બનાવવાનું, કાર્ય માપણે ત્યાં આજે કેટલું ડિન છે તેને ખ્યાલ આવો. આખા સમાજની રુચિ બદલવાના આ પ્રશ્ન છે, એના ઇલાજશે એમ પૂછ્યામાં આવે તે જવાબ એક જ હોય કે શિક્ષણ શિક્ષણુચી સમાજની ચિ બદલવી જોઇએ. કાઈ કહે કે આ તો આપણે અન્યેાન્યાશ્રયના ચક્રમાં પડીએ છીએઃ શિક્ષણથી સમાજની રુચિ બદલવી, અને સમાજની રુચિ બદલીને શિક્ષણુ તેજસ્વી બનાવવું ! તે તે સાચુ છે. પણ એને અન્યાન્યાશ્રય ન ગણતાં બીજા કુરન્યાય ગણવા, અને એમાંથી જ આપણે રસ્તા કાઢવા જોઇ એ. આવા ચક્રમાંથી રસ્તા કાઢવાના એક જ ઉપાય છે, અને તે એ કે ગમે તે એક વસ્તુથી શરૂઆત કરી દેવી. અને આ શરૂઆત શિક્ષણથી જ કરવી ઉચિત છે એમ કાઈ પણ કબૂલ કરશે. તા મૂળ આપણે શિક્ષણુમાંજ અમુક ફેરફારો રીએ જેથી ધીરે ધીરે સમાજની રુચિ પણ અમુક
સદ્ગુણપ્રતિષ્ઠા અંગે ઉપર કહેલુ કે એ શિક્ષણ
Jain Education International
અંશે અમુક પ્રકારની લડાય. એ ફેરફારા ઉપર કર્યું તેમ વ માં વિદ્યાર્થીઓની સંખ્યા ( ખાસ કરીને કૉલેજોમાં) ખૂબ ધટાડવાના અને બૌદ્ધિક ક્ષિક્ષણની સાથે જ ખેતી જેવા કાઈક ધંધાના શણુના આર'ભમાં હાય.
For Personal & Private Use Only
www.jainelibrary.org