Book Title: Buddhiprakash 1955 02 Ank 02
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 11
________________ ગુજરાતી ભાષામાં સન્મિ અને સમાસનું સ્થાન :: ૪૧ યાતનાઆગાર વિશે ભભૂકતી વિષવાલા નારદ વીંઝતા જટિલ ઝંઝાનિલો મધ્ય ! પરંતુ છે યુદ્ધો રણગિણે પરે ખેલાય છે, તેમાં સ્થિર ધર્મરાજ, તમનેય આ સ્થળે આવવાનું શરવર્ષા વચ્ચે રહેવું સુકર છે, વીર, કિંતુ જોઈને નિર્માણ, જીવ તપ્ત વેળુ માંડી જાણે હૃદયવૃત્તિની મહા તુમુલ તાંડવે મધ્ય ભૂંજાઈ જતો! રે વિધિ, અમમાંથી એકને તો ધીર સ્થિર ટકી રહેવું સુરધારાપથે, નથી બચાવતો ! એકને તે રાખો આ અરિનગત સુકર, તે હદયનાં વિકટ યુદ્ધ સુધીર થકી દર! જોઈ અરે અમારામાંથી તે એક સ્થિરતા ધરો છો તેથી સાચે જ છે યુધિષ્ઠિર સુજનને ઊર્ધ્વમૂર્ધા, અડગ, અપ સર્વ ૧૯૪૬ ના એપ્રિલમાં લખાયેલા આ યુધિષ્ઠિર’ અહીંની ઉત્તાપ વાલા શિખાથી, સાનિત અમે પછી પદ્યનાટ્યની શકયતા વધ ને વધુ તપાસવા ર પામત અપૂર્વ, અને આજની આ યાતનાઓ પ્રોત્સાહિત થયો છું. હરિગીત, ઝૂલણા, લાવણી, કટાવ મહીં નહીં ઉમેરાત ઊડી અવમાનના કે અને રેખતા-બોલા વગેરે સતત સળંગ વપરાતાં નથી અમ વિશે અરે એક પણ એવો કઈ એકવિધતા લાવે પરંતુ વચ્ચે વચ્ચે કશળ કવિ જરૂર જે કદી દુર્ભગ આવા નિર્માણને પાત્ર ન હે. તેમને પણ ખાસ કરીને પરંપરિત રૂપમાં ઉપયોગ પાછળથી યુધિષ્ઠિર ઇન્દ્ર યમ નારદ આદિને કરી શકે. ઉપરાંત આપણી ભાષામાં બહુ સ્કટ નહિ એવું પણ કાંઈક સ્વરભારનું તત્ત્વ વરતાય છે તેને યેજીને બોલચાલની ભાષાના લયને ઝીલી યુધિ: લઈ શકે એવું પાઠશ્વ પદ્યવાહન વિકસાવવામાં મદદ નરક છે, મેળવી શકાય. “વનવેલીમાં પણ એના વિનિયોગને એ જ વાત પૂરતી છે સ્વાદ માટે સદા માટે અવકાશ છે. ૫ઘનાટ્યની દિશામાં આપણી કવિતાઓ સ્વર્ગને ઉડાડી દેવા. અનેક પ્રયોગો દ્વારા વિકાસ કરવાનું છે તેના અંતે નારદ યુધિષ્ઠિર કયા યુદ્ધમાં સ્થિરતા અન્વયમાં આજે મેં “યુધિષ્ઠિરને મારી પ્રિય કૃતિ ધરાવનારા છે તે સ્કુટ કરે છે ત્યાં પ્રસંગ પર તરીકે રજૂ કરી છે. થાય છે: - ૨૫-૧૧-૧૯૫૪ ગુજરાતી ભાષામાં સન્ધિ અને સમાસનું સ્થાન ? વ્રજરાય મુકુન્દરાય દેસાઈ - “simplification is the law of deve- રચનામાં અંગ્રેજી પેઠે પદ વા પદાવલિન નિયત lopment in all languages.' સ્થાને છે. પદનું સ્થાન વાક્યર્થનું શોતક હોય છે. -L. P. Smith, History of the ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષા English Language’ સાહિત્યમાં થયેલા પુનરુત્થાનને પરિણામે ગુજરાતી | (H. V. L) p. 8 વાણીના બલ તથા સમૃદ્ધિમાં ખૂબ વધારો થયો, સંત ભાષાના કલેવરમાં સંસ્કૃત શબ્દોને તેનાથી બહુ પહેલાં ગુજરાતી ભાષા પ્રત્યયાત્મિકા સ્થાને ગુજરાતી શબ્દરૂપે મૂકવા માત્રથી ગુજરાતી મટવા માંડી હતી અને પદસ્થાનથી વાકષાર્થ ભાષા સિદ્ધ થતી નથી. ગુજરાતીને પિતાનું આગવું સમજાવા લાગ્યા હતા. એ પુનરુત્થાન સાથે મુદ્રણકલેવર છે. તે કલેવર વિકાસશીલ-વિકારશીલ છે, યંત્ર આપ્યું. મુદ્રણયંત્ર જેમ અન્યત્ર ભાષાઓના ને તેને પોતાની મર્યાદાઓ પણ છે. ગુજરાતી વાકથ- વિકાસ વા વિકારને બહુધા અવરોધક નીવડયું, તેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36