Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ બુદ્ધિપ્રભા અને ભારે પાર્સલે ઉટાવી જતા. ટપાલના અને તારના કામમાં સીએ દાખલ થઇ. તાર લઈ જનારા છેકરા ઉદ્યોગે માં દાખલ થયા, અને તેમને મના મુસારા મળવા માંડયા. લેખકે, કડિયાએ, ગવૈયાઓ, વગેરેની રાજુ ઓછી થઈ, રેલવેની મુસાફરી અગવડવાળી તથા ખર્ચાળ ધઇ. દૂર જતી ગાડીઓમાં ખારાકની વ્યવસ્થા બધ પડી, એટલે ઉતારૂઓ ભાત સાથે રાખવા લાગ્યા. ફરતી નાટક મંડળીની હાડમારીઓમાં વધા થયે. જકશને ઉપર તેમને કલાકોના કલાકો સુધી બેસી રહેવું પડતું, તેમને “રીઝš ” ડખ્ખા મળી શકતા નહી, અને માલ હુ સલામતીમાં પહોંચવા ખાખહુ અદેશ રહેતા. પરદેશની મુસાફરી બહુ મહત્ત્વનું કામ હોય તેમનાથીજ ની શકે એવું થયેલું. સબમરીનના ભયથી જેઓ ન અટકતા, તેમને પરવાના મેળવવાની મુશ્કેલીથી અટકવું પડતું, ૨૫૦ લંડનની શેરીઓમાં પણ મુસાફરી મુશ્કેલ થયેલો, કારણકે આમ્નસ ગાડીઓને પેટ્રોલ અમુક પ્રમાણમાંજ મળી શકતુ. પેટ્રોલની છતને લીધે મેટર ગાડીઓ પણ ઓછી દોડતી, એટલે મુની ઢબની વોડાગાડીઓ પાછી ચાલતી થયેલી. તહેવારે પળાવા નહી. ઉત્સવના દિવસો આવતા, પશુ કામ નિર'તર સાલુ ાખવું પડતુ. તહેવાર ન મળવાથી અને ચુસાફરી ન બનવાથી કે અનિષ્ટ વાતાનો વધારો થયેલો. એ અને પુરૂષ! કેનને નધારે ઉપયેગ કરવા લાગ્યાં અને ભવિષ્ય કહેનારાઓની રાજી વધી. પાસે ફાકન હોય તેની અપરાધમાં ગણના થવા લાગી, અને તે માટે ૧૦૦ પાંડના દંડની તવા છ મહિ નાની કેદની સઝા ઠરી. ભવિષ્ય કહેનારાઓમાંના ઘણા ઉપર કોટામાં કામ ચાલેલું, પણ તેથી તેમના ધધે બંધ પડેલા નહીં, ઘરેઘર કરનાર ફેરિયાઓ અદૃશ્ય થયેલા અને શેરીઓમાં દીવાળી વગેરે ન્હાની વસ્તુઓ વેચનારા દેખાતા નહી, લડાઇને લીધે એ વર્ગના માણસો પણ કામે લાગી ગયેલા. રાજ્ય રક્ષણના કાયદાથી જે ઘણી વસ્તુઓ કરવાની મન! થયેલા, તેમાંની કેટલીક નીચે પ્રમાણે હતીઃ— કોઈ પણ વીસીમાં, રેલવેના ડબ્બામાં, કે હેર સ્થાનમાં તાડકાનું અવ લશ્કરી ખાખતા, બધી વાત = કંઇ લશ્કરી હીલચાલ અથવા ચેપનના ફિલ્મ ન હોય તંત્ર ઉં વાલ કહેવા. ગારકા ખાતે ફે એવું કર્મ કહેવું કે જેથી ગેસ હોવા છતાં છે, એવું કાાંભળનારને લા છે, આપ્યુPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40