Page #1
--------------------------------------------------------------------------
________________
જનમ જ *
* * *
*
Truth
- * .
S IN
Nr
•
=
GHT OF REASO
)
જિ
:
----
-
દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત. કુરતા શું * : - ૨૮
શં ??-૨.
નન
અ
.
.
.
.
.
.
.
.
.
વ્યવશામક
અખકઃ.
મા, મણિલ મિહનલાલ પાદરાકર. રા, કેશવ હ. શિક,
વિદર્શન, વિપર, છે વિલય. . . . . એના કનિરાજ શ્રી હિસાગરમ, ૨૪૫ ર ર અને અહિંસા ધર્મ કેશવ કેરેક, . . . - ર૪૬. ૪ શ્રટનમાં થયેલા કેટલાક ફેરફારૈ. . . . . . . . . ૨૮ * હણી સાહેબની સમજુ ... . મદન ન્હાનાબાર, પ્રભાસ્કર. - ૨૫૪ 5 કાર સસ્તોત્ર... ... ... . પપટલાલ કેવળચંદ શાહ. .. ૨૫૮ , કાં કેળવણુનું અતિરાસિક દષ્ટિએ
કન અને તેની આવશ્યકતા. છે. નગીનલ જેઠાલાલ કેદી ... .૨૩ { જંજાળનગરી. .. . . . બાબુરાવ ગાશુપતરામ ઠાકર બી. એ. ૨૧
૮ અમેરિકન ભાવના . . . ચુનીલાલ રસિકલાલ પરિખ બી. એ. કે : " તમને દાન , , “ તાર * * * * * * ૨ ૩.
સાબરમતી ગુણચિ કાવ્ય . કેશવ હ. . . . . રકટ ૧૬ મગર મીલતા નહિ .. - સંપાદક . સાકર ... 1 ૧૨ સ્વીકાર અને અમિષાય...... કેશવ હ. શેઠ • •
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી શકા–રા, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
–અમદાવાદ, જમ-વર્ષ એકના રૂા. ૧-૪-૦, છૂટક નકલના બે આના
Page #2
--------------------------------------------------------------------------
________________
.
૦ ?
૦
9
s
છે
૨૪૮
અ૧૭ર
શ્રીમદ બુદ્ધિસા, ૨જી ગ્રન્થમાળાના પ્રગટ થયેલા પ્રો. મળ્યાં
કીં. રૂ. આ. પા. ૯. ભજન સંગ્રહ ભાગ ૧ લે. • ૨૦૮ . ૧. અધ્યાત્મ વ્યાખ્યાન માળા... - ૨૦૬ ૨. ભજન સંગ્રહ ભાગ ૨ જે.
૩૩૬ ૩. ભજન સંગ્રહ ભાગ ૭ ... ૨૫ ૪. સમાધિશતકમ ... ' .•
--- —૦ છે. અનુભવચ્ચિશx. - . આમ પ્રદીપ ... - ૩૧૫
-- ૦–૮–૦ છે. ભજન સંગ્રહ ભાગ ૪ - - ૩૦૪ ૮. પરમાત્માદર્શન • • • ૪૩૨
.. --૧૨–૦ 6. પરમાત્મજ્યોતિ "
પ.
. ૦-૧૨-૦ ૧૦. તરવબિંદુ -. ..* - ૧૧. ગુણાનુરાગ (આવૃત્તિ બીજી) -
*- ૦–૧–૪ - ૧૨. ૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ મે તથા
જ્ઞાનદીપિકા - - - ૧૮૦ ૧૪. તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી.. , .
- ૦–૧–૦ ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ ,
ન ૦–૬–૦ ૧૬. ચુધ •
... -- - ૭, તત્ત્વજ્ઞાનદીપિકા - - ૧૮. ગહલી સંગ્રહ .. •
.. –૩–૦ ૧૮. શ્રાવક ધર્મ સ્વરૂપ ભાગ ૧ લો
(આવૃત્તિ ત્રીજી)* ... ૨૦. ,, , ભાગ ૨ જે (આવૃત્તિ ત્રીજી)... ૨૧. ભજન સંગ્રહ ભાગ હો.... - ૨૨. વચનામૃત. * * * ---
... ૩૮૮
• ૦૧૪–૦ ૨૩. એગદીપક, • • • • २६८
૦-૧૪-૦ ૨૪ જન એતિહાસિક સસમાળા... . , ૪૦૮
૧ - ૨૫. અધ્યાત્મશાન્તિ (આવૃત્તિ બીજી) ..
૦––૩– ૨૬. આનન્દઘન પદસંગ્રહભાવાર્થ.... . ૮૦૮ ૨, કાવ્યસંગ્રહ ભાગ- ૭ -
૧૪૨ ... ૨૮. હૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન થિતિ ૮૬ ,, ૨, કુમારપાળ ચરિત્ર, . . . ૨૮૭ ... આ નીશાનીવાળા મળે થલક નથી.
અન્ય નીચલા સ્થળેથી વેચાણ મળશે 3, અમદાવાદ-બુદ્ધિપ્રભા અફીસ–ડે. રીચીરોડ, ૨. મુંબાઈમેસ મેઘજી હીરજની કું–છે. પાષધુણી
- શ્રી અંધાત્મજ્ઞાન પ્રસારક મંડળ છે. ચંપાગલી. - પુના–રોઠ વરદ કુછ--- તાલ પંક
* ૧૧ર
હું
1
છે
---*
Page #3
--------------------------------------------------------------------------
________________
as
I OF REASON
GR
દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત. પુતા ? શું. ] મેં કૂન-૨૧૨૮, [ J* ૨૨-૨૨,
समाधिलय.
સમાધિલય લાગીરે, આનંદઘન પરખા, ઝળહળ જ્યોતિ જાગીરે, ચિદાનંદ ઘર પાસે; ધરી ધારણું ધ્યાન ધર્યું નિજ, તમયતા થઈ આજ; બ્રારબ્ધમાં આસન પૂર્ણ, પાયે ભુવનનું રાજ સુખસાગરની લહેરારે, દેખી બહુ હરખા.. સમાધિ. ૧ હરવું ફરવું ખાવું પીવું, કરૂં સર્વ વ્યવહાર અત્તર સુરતા અત્તર રહેતી, લય લાગી નિર્ધાર; ઉલટી આંખે દેખ્યું, કદી ન જાય. હું આ. સમાધિ. ૨ જન્મ મરણ નહિ મુજને જાણું, નિશ્ચયનયથી બેશ કલગી વ્યવહારદશા છે, આનંદ ધ્યાને હંમેશ: સિદ્ધ બુદ્ધ, સ્વામી, દયા ગંગ ઘટ ના.
સમાધિ. 3 ત્રિપુટી કાશીની અંદર, નિર્મલ આતમ જાત, આતમ શંકર મહાદેવ, દેખતાં ઉધેાત; મનના મેળા મળીયારે, આનંદ રેમ રામ છાયો. સમાધિ. ૪ જાયું અનુભવ્યું મન નિશ્ચય, હું આનંદ સ્વરૂપ; સમભાવે અન્તરમાં પેલું, નાવે ભવભય ધૂપ; ક્ષપશમના ધ્યાને રે, બુદ્ધિસાગર ઘર આયે. સમાધિ, ૫
ગનિક મુનિરાજશ્રી બુદ્ધિસાગર સૂરિજી.
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૪૬
બુદ્ધિભા. अकबर अने अहिंसा धर्म.
પ્રાતઃ રમણિય સમ્રાટુ અકબરનું નામ ઓળખાવવું નહીં પડે. ઈતિહાસથી અનભિજ્ઞ કે ઈતિહાસના રસ નહીં થવા લેકોએ પણ, જીવનના કોઈ વિરલ પ્રસંગે અકબરનું નામ સાંભળ્યું હશે.
અને સમ્રાટના નામને યશ કદાચ તેમણે માંડેલા અનેક યુદ્ધ પ્રસંગોએ અપાળ્યું હશે. તથાપિ તેમના નામનું, તેમના અવતારનું, તેમના ચાયિનું મહત્વ તે સમષ્ટિ ભાવનાથી ચુકત સનાતન ધર્મવલખી તેમના વર્તન તારાજ અંકાયું છે.
ઉત્તરાવસથામાં સમ્રાટ અકબરે સાચા આર્યને છાજે એવાં ઘણાં કાર્યો કરેલાં. અને હિંદુ કે ઈસલામ વર્ગ એ શહેનશાહથી સદા સંતુષ્ટ રહે, આજે પણ અકબરનું યશસ્વી જીવન બધી કેમેમાં આદરથી વંચાય છે; જો કે અકખરને જન્મ ઈસ્લામિક કુળમાં થયે હતે.
મુખ્યત્વે કરીને અંગ્રેજી, બંગાળી, મરાઠી, હિંદી અને ગુર્જર ભાષામાં અકબરનું જીવન અને જીવનની રૂપરેખા ભિન્ન ભિન્ન દૃષ્ટિએ લખાએલ છે. હજુ નવી કલમે એ જાનું જીવન લખાયાં જાય છે.
આમ એક તરફથી અકબરનાં જીવન લખાય છે, તે બીજી તરફથી માતા” જેવા પ્રતિષ્ઠિત બંગાળી માસિક પત્રમાં “અકબર નિરક્ષર હતા કે કેમ? એ પ્રશ્નના આલેચના-પ્રત્યાચના કરવા સારૂ કેટલાક સમર્થ ઈતિહાસ કટિબદ્ધ થઈ રહ્યા છે ! એતિકાસિક વિષયની વિશેષતા વાસ્તે આ પ્રકારના પ્રયાસે આશીર્વાદ રૂપ છે.
શહેનશાહ અકબરના જીવનવ્રતને પરિચય કરાવનાર જેટલા અંગ્રેજી ભાષામાં ગ્રંથ પ્રકટ થયા છે, તેમાં હાલ એક નવા ગ્રંથનું ઉમેરણ થયું છે. તે ગ્રંથનું નામ “અકબર” છે, અને તેના લેખકનું નામ છે. વિન્સેન્ટ મિલ છે.
સ્મિથે સાહેબે પ્રર ગ્રંથ તૈયાર કરવામાં હદ વાળી છે. અત્યાર થી જેટલા અંગ્રેજી ગ્રંથે, અકબરના જીવન સાથે સંબંધ ધરાવાર પ્રકટ થવા છે, તે સઘળાના ગંભીર અવલોકન પછી આ ગ્રંથ તૈયાર થયું છે. ટવું જ નહીં પણ ઇતર લેખકોએ અકબર વિશે પ્રતિપાદન કરેલું મહત્વ અને માહિતી ઉપરાંત રિમથ સાહેબે કેટલીક નવી પ્રસાદી રજુ કરી છે,–તેને અદ્યાપિ પર્યત કોઈ પણ પશ્ચિમના વિદ્વાને જાહેરમાં મુકી નડતી. અહીં એકાદ વરતુ ઉતારીશ.
Page #5
--------------------------------------------------------------------------
________________
અકબર અને અહિંસા ધર્મ
૨૪
સ્મિથ સાહેબે પિતાના ગ્રંથના પાન ૧૬૫, ૧૬૬, ૧૬૯, ૨૬, ૨૬૩, ૩૩૫, ૩૩૯ અને ૩૫૧ વગેરેમાં “ શહેનશાહ અકબરના હૃદય પર જેનેએ અને ખાસ કરીને તે કાળના જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજીએ કે પ્રભાવ ભાડ હતે.” તેનો ઉલ્લેખ કરે છે. તેમણે અનેક પ્રમાણેસરની સિદ્ધ દલીલો સાથે પ્રસિદ્ધ કર્યું છે કે --
“#અકબરને માંસાહાર પર નજીવી જ રૂચિ રહેતી અને તેમણે પિતાની ઉત્તરાવસ્થામાં જ્યારથી જનેના સહવાસમાં તે આવ્યા, ત્યારથી તે માંસાહાર છેડીજ દીધે.”
હકીકત આટલી જ નથી. જનાચાર્યોના ગાઢ પરિચયમાં જેમ જેમ સમ્રા ખાવતા ગયા તેમ તેમ તેમના વિચારમાં પણ ઘણું પરિવર્તન થયું હતું. તેનું સુંદર ચિત્ર રિમધ સાહેબે ઉતારેલું છે. માંસાહારને લગતા વિચારોને પણ ઉલ્લેખ તેમણે કર્યો છેડાક નમુનાની અહીં નેધ લઈશું.
મિથ સાહેબ લખે છે –
(૧) અકબરની એવી દઢ માન્યતા બંધાઈ હતી, કે “ માંસાહારીઓને માંસ ભક્ષણની એવી તે લહણ પડી જાય છે કે જે તે લોકેને દુઃખી થવું પડતું ન હોત, તે તેઓ પોતાની જાતને પણ કરડી ખાવા લલચાત!”
(૨) અકબર પિતાની કિશોરાવસ્થામાં જ્યારે જ્યારે માંસ રાંધવાની આજ્ઞા ફરમાવતે, ત્યારે પણ તેને ખાસ આનંદ તે ન જ થતો. અને તૈયાર રાયેલા તેવા ભજન પર તેની રૂચિ પણ બહુ ઓછી રહેતી. દરમિયાન માંસને અંગે જન્મતી વિચાર પરંપરામાંથી તેની વૃત્તિ પશુ રક્ષણની આવરયકતા તરફ વળી, અને ત્યાર પછી માંસાહારને તેણે હમેશને માટે ત્યાગ કર્યો. .
(૩) શહેનશાહ અકબરે પિતાની ઉત્તરાવસ્થામાં, તેના રાજ્યાભિષેકની મંગલ તારીખના મહત્સવ પ્રસંગે જાહેર રીતે પ્રભુ પ્રાર્થના કરેલી, તેમાં આવા શા પણ હતા--“દયાળુ પિતા ! અમારું આ વર્ષ નિવિદને વહી ગયું તે માટે તારે ઉપકાર માનીએ છીએ અને આવતા વર્ષ માટે પ્રાથએ છીએ, કે અમને માંસાહારથી અલગ રાખ કે જેથી આખું વર્ષ આનંદમાં વહે.”
(૪) ખાટકી-કસાઈ કે માછીમાર લેકો પ્રત્યે અકબરને બહુ અણુગમે રહેતે. તે લેકાનાં રહેઠાણ વિષે અકબરે ઢંઢરે પટોલે કે કસાઈ, મછીમાર અને એજ કોટિના અન્ય જેમને ધધ કેવળ હિંસાજ કરવાને * (Ic Gira little pvt ffr w uch, w
up the view it entirely in the later yodi, si iis illi, want he came under Jain inilut1.c. ) Pile 533.
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૪૮
બુદ્ધિપ્રભા. હોય, તેમને વાતે રહેવાનાં સ્થળ, વરતીથી છેક છેટે રાખવાં. અને અન્ય તરતીના સહવાસમાં તેઓ ન આવે તેને માટે દંડ-સજાને પ્રબંધ રચાશે.”
(૫) અકબરે એક સ્થળે એમ પણ કહ્યું છે કે માનવીએ પોતાના ઉદજમાં અન્ય પ્રાણીઓની કબર નહીં બનાવવી જોઈએ.”
જીવડયાને સંપૂર્ણ રંગ લાગ્યા સિવાય શહેનશાહ અકબરના આવા સિદ્વાંતે બંધાય નહીં.
સિમપ સાહેબે એક બીજી બાબત પણ લક્ષમાં લીધી છે. અને તે બાબત પર આપણી દષ્ટિ કર્યા વગર નહીં રહે પિનહેયર્સ (IPinheirs) નામના એક ટુગિઝ પાદરીને મિથ સાહેબે એક પત્ર તા. ૩ સપ્ટેમ્બર ૧૯૧૫ ને રોજ લાહોરથી લખેલે તે હાલમાં પ્રકટ થયેલ છે. તે પત્રમાં એક આ વાકય પણ દષ્ટિગોચર થાય છે - "He follows the sect of the Jainas."
(Verlei) l'age 262. મતલબ કે અકબર જૈન સિદ્ધાંતને અનુયાયી છે. આમ લખી તેમણે કેટલાંક પ્રમાણે પણ પત્રમાં ટાંક્યાં છે.
પ્રસ્તુત નકલની પ્રાપ્તિ માટે હાલ પ્રયત્ન થાય છે અને પ્રયત્ન જ ફળે તે અકબરને જેની સંબંધને લગત નવે પ્રકાશ આપણને જાણવા મળે – આપણે એમજ ઈચ્છીશું. આ પત્ર જે સમયે લખ્યા હતા તે સમયમાં શ્રી વિજયસેનસૂરિજી લાહોરમાં અકબરની સાથે રહેતા હતા.
રિમધ સાહેબે “અકબર” વાળા જ ગ્રંથમાં કેટલીક બીજી બાબતને સમાવેશ કરેલ છે. અને તે “શ્રી હીરવિજયસૂરિજી અને શહેનશાહ અકબરના સંબંધમાં” લીપી બદ્ધ છે. “ The Jain Teachers of Akber” નામને Rs au R, G, Bhandarkar Cominemoration Volume Hi 3452 શકે છે, તેને હિંદી અનુવાદ બાડા વખતમાં થશે એવી આશા રાય છે, આમ થતાં ઘણુ અપ્રસિદ્ધ બાબતે અકબરના સંબંધમાં આપણે પણ શકીશું.
નવા હિંદી માસિક “ધમાંબ્યુદય” ના તંત્રીની એક નેધ ઉપરથી આ હકીકત લખી શકાઈ છે
કેશવ હશે,
કે સાહિ. અપીલ
,
Page #7
--------------------------------------------------------------------------
________________
બ્રિટનમાં થયેલા કેટલાક ફેરારે,
૨૪tt
ब्रिटनमां थयेला केटलाक फेरफारो.
* બ્રિટિશ અને હિન્દી વિક્રમના તા. ૩૦મી એપ્રિલના અંકમાં નવીન પ્રકાશ ફેંકત પ્રસ્તુત પ્રાસંગિક લેખ પ્રકટ થયેલ હતું. અમારા પત્રના વાચકે વાસ્તે અહીં તેને ઉપકાર સાથે ઉતારી લઈએ છીએ.'
લડાઈનું બીજું વર્ષ પૂરું થયું, ત્યારે બ્રિટનમાં જીંદગીની હાની ન્હાની બાબતમાં પણ ફેરફારે દેખાવા લાગ્યા. દીવાસળીની ડાબલીઓની અછત થઈ, અને આગગાડીમાં એક બીડી પીનાર બીજાની પાસેથી દીવાસળીની ડાબલી માગે, તે “અસભ્ય” ગણવા લાગ્યું. વર્તમાનપત્રો ન્હાનાં થવા લાગ્યાં, દીવાલે ઉપર ચડાતાં છાપાં અદ્રશ્ય થયાં, અને તેને બદલે વેચનારાઓ ચાકથી લખવા માંડયા. કેટલીક આગગાડીઓ ચાલતી બંધ થઈ, સ્ટેશને પણ બંધ થયાં, અને માઈના માઈલ સુધી પાટા ઉખેડીને પશ્ચિમ મેરાની પાછળ લાઈને બાંધવા સારૂ મેકલવામાં આવ્યા. ખાંડની અછત થઈ અને ધીમે ધીમે ચાની દુકાનમાં પરિચારિકાએ પૂછવા લાગી, કે “આપને ખાંડ જોઈએ ?” છતાં “હા” પાડનારને તે થોડા પ્રમાણમાં અપાવા લાગી.
આનગી મેજબાનીઓ અપાતી લગભગ બંધ પડી, અને કોઈવાર અપાતી, તે તેમાં ઉત્સાહ દેખાતે નહીં. કપડાં સીવનારાઓને ઉદ્યોગ ચાલુ રહેલે, પણ સિને જુનાં કપડાંથી નિભાવવાની સલાહ મળતી.
વેપારીઓ ઘરાઓએ ખરીદેલા માલનાં પાર્સલે બની શકે એવું હોય ત્યારે તેઓ પિતે ઉઠાવી જાય એવો આગ્રહ કરતા, અને કોઈ ઘરાક પાર્સલ લઈ જવાની ના પાડે, તે તે કયારે પહોંચતું કરી શકાશે, તે તારીખ આપવાની ના પાડતા. પરાંની ઘણી શેરીઓમાં સારી સ્થિતિના માણસે પિતાની ખરીદીએ પિતેજ વહી જતા દેખાતા. સાધારણ કામકાજ માટે દેડતા છેકશઓ દારૂગોળો બનાવવાનાં કારખાનાંઓમાં દાખલ થયેલા અને એ વર્ગની છોકરીઓ બાઈસીકલ ઉપર ફરતી થયેલી. ઘરમાં કામકાજ માટે નોકરીની અછત થયેલી,
નાટશાળાઓમાં સાંઇને પિશાક પહેરે, એ “અસભ્ય ” ગણાવા લાગ્યું અને નાટકરાળાઓનાં ખાણું અરાજ્ય થઈ પડ્યાં. મેટર ગાડીઓ મૂકી છાંડનામાં અથવા વેચી નાંખવામાં આવી. વ્હિસ્કીમાં વધારે પાણી આવવા લાગ્યું, અને છતાં તેની કિંમત દર મહિને નવલી રહી.
ટપાટાના ફાળે આછા બનવા માડવા. અને તે કલામતીમાં ઘટાડે યા. હલકારાઓમાં માત્ર ઘરડા આદમીએ રહ્યા, કે જેઓ પટીઓ સાફ કરતા
Page #8
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
અને ભારે પાર્સલે ઉટાવી જતા. ટપાલના અને તારના કામમાં સીએ દાખલ થઇ. તાર લઈ જનારા છેકરા ઉદ્યોગે માં દાખલ થયા, અને તેમને મના મુસારા મળવા માંડયા. લેખકે, કડિયાએ, ગવૈયાઓ, વગેરેની રાજુ ઓછી થઈ, રેલવેની મુસાફરી અગવડવાળી તથા ખર્ચાળ ધઇ. દૂર જતી ગાડીઓમાં ખારાકની વ્યવસ્થા બધ પડી, એટલે ઉતારૂઓ ભાત સાથે રાખવા લાગ્યા. ફરતી નાટક મંડળીની હાડમારીઓમાં વધા થયે. જકશને ઉપર તેમને કલાકોના કલાકો સુધી બેસી રહેવું પડતું, તેમને “રીઝš ” ડખ્ખા મળી શકતા નહી, અને માલ હુ સલામતીમાં પહોંચવા ખાખહુ અદેશ રહેતા. પરદેશની મુસાફરી બહુ મહત્ત્વનું કામ હોય તેમનાથીજ ની શકે એવું થયેલું. સબમરીનના ભયથી જેઓ ન અટકતા, તેમને પરવાના મેળવવાની મુશ્કેલીથી અટકવું પડતું,
૨૫૦
લંડનની શેરીઓમાં પણ મુસાફરી મુશ્કેલ થયેલો, કારણકે આમ્નસ ગાડીઓને પેટ્રોલ અમુક પ્રમાણમાંજ મળી શકતુ. પેટ્રોલની છતને લીધે મેટર ગાડીઓ પણ ઓછી દોડતી, એટલે મુની ઢબની વોડાગાડીઓ પાછી ચાલતી થયેલી.
તહેવારે પળાવા નહી. ઉત્સવના દિવસો આવતા, પશુ કામ નિર'તર સાલુ ાખવું પડતુ. તહેવાર ન મળવાથી અને ચુસાફરી ન બનવાથી કે અનિષ્ટ વાતાનો વધારો થયેલો. એ અને પુરૂષ! કેનને નધારે ઉપયેગ કરવા લાગ્યાં અને ભવિષ્ય કહેનારાઓની રાજી વધી. પાસે ફાકન હોય તેની અપરાધમાં ગણના થવા લાગી, અને તે માટે ૧૦૦ પાંડના દંડની તવા છ મહિ નાની કેદની સઝા ઠરી. ભવિષ્ય કહેનારાઓમાંના ઘણા ઉપર કોટામાં કામ ચાલેલું, પણ તેથી તેમના ધધે બંધ પડેલા નહીં,
ઘરેઘર કરનાર ફેરિયાઓ અદૃશ્ય થયેલા અને શેરીઓમાં દીવાળી વગેરે ન્હાની વસ્તુઓ વેચનારા દેખાતા નહી, લડાઇને લીધે એ વર્ગના માણસો પણ કામે લાગી ગયેલા.
રાજ્ય રક્ષણના કાયદાથી જે ઘણી વસ્તુઓ કરવાની મન! થયેલા, તેમાંની કેટલીક નીચે પ્રમાણે હતીઃ—
કોઈ પણ વીસીમાં, રેલવેના ડબ્બામાં, કે હેર સ્થાનમાં તાડકાનું અવ લશ્કરી ખાખતા, બધી વાત
=
કંઇ લશ્કરી હીલચાલ અથવા ચેપનના ફિલ્મ ન હોય તંત્ર ઉં વાલ કહેવા.
ગારકા ખાતે ફે
એવું કર્મ કહેવું કે જેથી ગેસ હોવા છતાં છે, એવું કાાંભળનારને લા છે,
આપ્યુ
Page #9
--------------------------------------------------------------------------
________________
બ્રિટનમાં એવા કેટલાક ફેચ્છા
૨૫૧ એવું કંઈ કહેવું અથવા ફરવું, કે જેથી મિત્રરાજનાં લશ્ક ઉપર આક્ષેપ થાય, અથવા તટસ્થ રાજ્યોની સાથેના દેશના સંબંધને હાનિ પહોચે.
કઈ પેલિનની ચડાઈની કે બ્રિટિશોને થયેલા નુકસાનની આધાર વગરની અફવા કહેવી.
કોઈ ખલાસીને પૂછવું કે તે કયા વહાણમાં છે, અથવા કેઈ સિપાઈને પૂછવું, કે તેનું લશ્કર કયાં ગેસ્વાયેલું છે.
પ્રજાને ખબર ન હોય, તેવી કઈ વાત કોઈ અમલદારને પૂછવી.
લશ્કરી પ્રદેશમાં રહેનાર કેઈ પણ માણસને કાગળ લખીને એ પ્રદેશમાં શું ચાલે છે, એમ પૂછાવવું.
કઈ પણ તટસ્થ દેશની સાથેના પત્રવ્યવહારમાં સાંકેતિક ભાષાને ઉપવેગ કરો.
જે કઈ કાગળ આ અથવા અમુક ભાગમાં અદશ્ય શાહીથી લખેલે હિય, તે બહાર મેકલ.
રેલવેની હદમાં હક પગર શ કરે; અથવા કમાન, પૂલે, અથવા ટનલની આસપાસ ભટકવું.
નિમાયેલા એજન્ટની મારફત સિવાય કોઈ પણ તટસ્થ દેશમાં વર્તમાન પત્ર મોકલવું.
ખાસ પરવાનગી વગર કોઈ સરકારી કારખાનામાં પિસવું, અથવા લશ્કરી'ઓએ તૈયાર કરેલી ખાઈ ઉપર ચાલવું.
લશ્કરની આબરુ ઓછી થાય એવાં ચિત્ર બતાવવાં, અથવા લશ્કરી બંદેબસ્તને હાનિ પહોંચે, એવાં નાટક રંગભૂમિ ઉપર ભજવવાં.
સેના અથવા નકામાં નેકરી વગર કઈ પણ જાતને લશ્કરી પોશાક ધારણ કરવો. નાટકની રંગભૂમિ ઉપર ખેલાડી તરીકે પણ.
ન કાના કોઈ પણ વહાણુના ચિત્રવાળું રિટકાર્ડ બનાવવું, ખરીદવું, અને થા મોકલવું.
નિશાન આપવામાં વાપરી શકાય તે કંઈ પણ પતંગ ચગાવ.
સાંબના પાંચ કે પ્રકાશ બુઝાવવાનો જે વખત હરાવેલો હોય, તે પછી ગમારા ચડાવવા, કે આતશબાજી દેખાડવી, કે વાડીના કચરાની પણ વાપણી કરવી.
શનિવારે, અથવા રવિવારે, અથવા બીજી કોઈ પણ દિવસે બપોર અને અઢી વાગ્યાની વચ્ચેના સિવાયને વખતે, હિરકી અથવા બીજી કોઈ દારૂની ખરીદી કરવી.
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૫૨
બુદ્ધિપ્રભા
રેલવેના રીફ્રેશમેન્ટ રૂમ” માં ગાથવા એવાજ કે રથાનમાં વ્હિસ્કી, બ્રાન્ડી, અથવા બીજા કોઈ દારૂની ખરીદી કરવી.
ચડવાને બંદરે અથવા ત્યાં જતા કેઇ પણ સિપાઈને, અથવા ઈસ્પિતાલના પિશાકમાં કોઈ પણ સિપાઈ કે ખલાસીને, કઈ પણ કે પીણું આપવું, અથવા આપવાનું કહેવું.
સેનું, રૂપું, અથવા બ્રન્ન પિગળી નાંખવું.
નક્કી કરેલા વજનથી વધારે સીસાની કે બીજી કોઈ પણ ધાતુની ખરીદી કરવી.
કઈ પણ કુતરાને, ઘડને, કે બીજા પશુને રોટલે આપે.
૧૯૧૭ ની વસંતથી ઈંગ્લંડના પાછલા વાડાઓ પણ ઊગેલી તરકારીને લીધે લીલા દેખાવા લાગ્યા, કારણકે અમલદારોએ આગ્રહથી ઉપદેશ કરેલે, કે જેની પાસે વાડીને એક ટુકડે પણ હોય, તેવા ઘરધણીએ તેમાંથી બને THEી ખેરાક ઉત્પન્ન કરી જોઈએ.
લંડનના પરાંઓમાં ફરનાર દરેક માણસ જોઈ શકો, કે એ સૂચના પ્રજાએ એક હુકમ ગણીને ઉપાડી લીધી હતી. મકાન બાંધવાની તમામ ખાલી જગ્યામાં જુદા જુદા ભાણ એ નહાની -ન્હાની વાડીએ બનાવેલી, અને એક વાડી બનાવનાર કંઈક ન્હાના અપરાધમાં આવ્યું હશે, તે એ કહેવાથી છૂટી ગયેલે, કે “મેં ૧૦૦ પાંડનાં ફૂલઝાડ કાઢી નાખીને તેમાં ૨૦ પાડનાં બટેટાં વાવ્યાં છે.” વાનાં ઓજારોની એટલી અછત થયેલી, કે પારાશીઓ એકબીજાનાં માગીને ચલાવવા લાગેલા.
અને લડાઈને લીધે ગ્રેટ બ્રિટનનાં ઘરો ઉપર કેવી અસર પેલી? ઘણું ઘરે તુટી ગયેલાં, કારણકે મુખ્ય આધાર પાછો ન આવે એ રીતે દૂર થયે હતું, અને વિધવા તથા બાલકો બીજા કુટુંબમાં ભળી ગયાં હતાં. પણ જે ઘરમાં એ બનાવ બન્યા નહે.તે, તેઓ પણ પુરુષ મે ખરે જવાથી ઘર જેવાં લાગતાં નહીં. ફનિચર કોઈક ઠેકાણે મૂકી દેવામાં આવેલું, કે જેથી સ્ત્રી પિતાનાં માં બાપને ત્યાં જવાને છૂટી થઈ શકે, અને પહેલી રજાની રાહ જોઈ શકે. ફરજિયાત લશ્કરી કરીને કાયદે દાખલ થયે, તે પછી ફિનિચરના સંગ્રહ માટે અધિકારીઓએ બંદેબરત કરે; અને જે દેવળે, વખારે, જગેરે નકામાં પડ્યાં હતાં, તેમને ઘણાં ઘરના ફર્નિચરના સંગ્રહ માટે ઉપગ થયેલે. શહેરમાં તવંગરોની ઘણી હવેલીએ જખમી સિપાઈઓને વાતે ઇરિપાલ તરીકે વાપરવા સારૂ આપવામાં આવેલી. બરતીની મેટી હીલચાલે થયેલી. જ્યારે મજા
Page #11
--------------------------------------------------------------------------
________________
બ્રિટનમાં થયેલા કેટલાક ફેરફારે.
૨૫૬
રિને તંગી જાવા લાગી, અને ખેતીનું કામ પ્રજાકીય મહત્ત્વનું થયું, ત્યારે ઘણા શહેરમાં વસનારાઓ એ કામમાં ભાગ લેવા સારૂ ગામડાઓમાં ગયેલા; અને ઘણા ગામડાના લેકે દારૂગેળાનાં, કાપડનાં, અને વિમાનનાં અખાનાંએમાં કામ તથા મુસાર મેળવવા સારૂ શહેરમાં આવેલા
લગ્નનું પ્રમાણ વધેલું, પણ થોડાજ નવાં ઘરે માંડવામાં આવેલાં. કારકે લગ્ન પણ ચેડા દિવસની રજામાં થઈ જતાં, અને નવા પરણેલા પુરુષે છેડે વખત રહીને મે ખરા ઉપર પાછા ફરતા.
ઘરની અંદર પણ બહુ ફેરફાર થયેલા, કારણકે માતાઓ કામ કરવા જતી. ઉગી લત્તાઓમાં બાલકોને માટે આશ્રમે ઉભા થયેલા, કે જ્યાં લંટિયર પરિચારિકાએ તેમની સંભાળ લેતી, અને પ્રકારે ઉપર દેખરેખ રાખતી.
સહકારી રસોડામાં ચાલતાં થયેલાં. સરકારના અંકુશ નીચે ચાલતાં કારઆનાઓમાં દસ લાખ કરતાં વધારે સ્ત્રીઓને ખાવાનું મળતું અને તૈિયાર
રાકને ઉપયોગ વધારે થયેલ. ત્રીજા શિયાળામાં કોલસાની અછત એ થયેલી, કે સારી સારી બાનુઓને મોટર ભાડે કરીને કેલસાની ખામાંથી અર્થે હંડ્રેડવેટ (=૫૬ શેર) કેલસા લેવા જવું પડતું
માલકે નિશાળ અને ઘરની દેખરેખ ઓછી થતાં વધારે રવતંત્ર અને સાહસિક થયેલાં. મહાનાં બહાનાં કામ કરનાર છેકરાઓ પુરુષના જેટલા પગાર મેળવતા થયેલા. બધાં મેટાં શહેરમાં જુવાનિયાઓએ કરેલા અપરાધની સંખ્યામાં વધારો થયેલો. પચાસ ટકાના વધારાને રોટે ભાગ હાની ચેરીઓને હતે પણ ગંભીર અપરાધેનું પ્રમાણ સર્વત્ર થયેલું. કજિથાએ સુદાં કમી થયેલા, અને એવું લાગેલું, કે પ્રજાઓ અને સિદ્ધાંતે વચ્ચેના. મેટા વિરોધમાં ખાનગી વિધેિ લુપ્ત થયા હોય,
છતાં એક પ્રકારના વિરોધમાં વધારે થયેલે, ૧°૭ માં છુટાછેડાના જેટલા કેસ થયેલા, તેટલા અગાઉ કદાપિ થયેલા નહીં. કુલ ૩૯૪ કેસમાંથી ૩૬૦ બિલકુલ બચાવ વગરના હતા.
- --તજ
જ
ન્મ
Page #12
--------------------------------------------------------------------------
________________
*
*
*
* *
બુદ્ધિ માराणीसाहेबनी रत्नमंजुषा.
સરદાર અજીતસિંહ જ્યારે મુંબઈમાં હતું ત્યારે એક દહાડે સવારે પિલિસ કમિશનરની ઑફિસમાં તાર આજે. તારમાં નીચે મુજબ બીના હતી -
શ્રી મહારાણી સાહેબ સંરથાન ઇન્દ્રનગર એમની ઝવેરાતની પેટી ગુમ થએલી છે, અને એકાદ હશીઆર ગુપ્ત દૂત મેકલશે તે તેને તુરત પત્તા લાગશે.
તે વખતે અજીતસિંહ પરવારતે હોવાથી પિલીસ કમિશનરે ઉપરની કામગિરી તેનેજ સેંપી. અજીતસિંહ એક સભ્ય પણાના વેશમાં ઇન્દ્રનગરમાં આવી દાખલ થયે.
- ઈન્દ્રનગર એ દક્ષિણે મહારાષ્ટ્રમાં એક બહાનું સંસ્થાન હતું. ઈન્દ્રનગરને રાજ્યાધિકારી થોડાં વર્ષ પહેલાં મરણ પામ્યું હતું. અને તેની પાછળ રાજ્યને કારભાર તેની પાછું વસુધરા ચલાવતી હતી. વસુધા રાણીને રવભાવ ઘણેજ શાન્ત અને સુશીલ હતે.
વસુંધરા રાણીના પીયરની મંડળી ઈન્દ્રનગરમાં પણ તરીકે આવી હતી તેજ અરસામાં તેમની રોજનાં વાપરવાનાં ઘરેણુંની પિટી એકાએક ગુમ થઈ ગઈ હતી. આજનીના મહાલમાં અને પોણાઓ માટે ખાસ તૈયાર કરેલાં વિશાળ ભુવનમાં તપાસ કરવામાં આવી પણ પત્તા લાગે નહિ. ત્યારે રાણીસાહેબના ખાનગી કારભારીએ મુંબઈના પિલીસ કમીશનરને ઉપરને તાર કર્યો હતો.
ઈન્દ્રનગરની ફરતેને પ્રદેશ છે કે વિરતીર્ણ હોતે, તે ઈન્દ્રનગર કાંઈ ન્હાનું સરખું શહેર હતું. અંગ્રેજ સરકારની શાંત છાયા તળે આધુનિક કાળ પર્યત છેલામાં છેલ્લી થયેલી શોધના અતિત્વમાં આવેલી અનેક સુધારણા હૈમાં હતી. અને ઇન્દ્રનગર એ જી. આઈ. પી. રેલ્વેનું દક્ષિણ મહારાષ્ટ્રમાંનું એક મેટું જંકશન હોવાથી ત્યાં દેશદેશના અનેક લોકેનું આવવું જ થતું. ઇન્દ્રનગરમાં મહારાષ્ટ્રના ઘણાખરા સરદારે એને ઈનામદાર બડા લેકની બેંકે અને કાર્યાલયે હતાં. અને તે વ્યવસ્થિત રીતે ચાલતાં હતાં. નગર બહાર નદીને તીરે એક માટે બગીચે હતે.
રાજપરિવારમાંના સભ્ય પરિણાઓના વેષમાં આવેલ અજીતસિંહ સ્ટેશન પાસેનાં વિશ્રાંતિ ભુવનમાં ઉતર્યો. આખા ઈન્દ્રનગરમાં સરકારને રહેવા લાયક વિશ્રાંતિભુવન આજ એક માત્ર હતું. વિશ્રાંતિભુવન હામે એક ન્હાને પણ
Page #13
--------------------------------------------------------------------------
________________
રાણીસાહેબની નિમતુસા.
૨૫ સુદર બગીચે હતે. મબલક પૈસા ખરચ કરનારને આ વિશ્રાંતિભુવન એક રાજમહેલ જેવું લાગતું.
અજીતસિંહ ઈન્દ્રનગરમાં આવતાં વેંત પિતાને રાજેશ્રી પાક ઉતારી નાંખે. અને તે તદ્દેશીય તરૂણછાટક બન્યું. વિશ્રાંતિ ભુવનના માલિકને હે પ્રથમથી જ કહી રાખ્યું હતું કે શહેરમાંથી પિતે ભુવનમાં પાછો ક્યારે આવશે તે નકકી નથી. - અજીતસિંહ રાજમાર્ગ પરથી ઇન્દ્રનગરમાં જ હતું. રાજમાર્ગના ખુણ પર તેને એક સુન્દર બંગલે દેખાવા લાગ્યા. બંગલાના આગળના કંપાઉન્ડમાં સુન્દર હાનાં બહાનાં કુલઝાડ રોપવામાં આવ્યાં હતાં. બહારથી દેખાતું કાચની બારીમાંનું સામન તદ્દન કે દેખાતું હતું. તે પરથી એ બંગલામાં રહેનાર કઈ તુરતનાં જ રહેવા આવેલાં હોવાં જોઈએ એમ કોઈ પણ કલ્પી શકે, અજીતસિંહનાં તોફણ નેત્રે સહજરીતે આ નવા બંગલા તરફ થયાં. બંગલા પાસે જઈ અજીતસિહે બારણું પર મારેલું પીતળનું બે જોયું. તે પર નીચે મુજબ અંગ્રેજીમાં લખ્યું હતું,
MELE ROZARILA Peari Merchant.
બર્ડ વાંચ્યા પછી અજીતસિંહે તે બંગલા રહામના એક ઉપહારગૃહમાં પ્રવેશ કર્યો. મિસ રોઝારિલા અને તે ઈન્દ્રનગર સરખાં એક ખૂણામાંનાં શહેરમાં આવીને રહે, એ એક અત્યંત આશ્ચર્યકારક વાત છે. અજીતસિહે એ વિચાર કરતાં એક કોફીને કપ પીછે. આ રોઝારિલા બાઈ યાંનાં ૧ ઈત્યાદિ તપાસ કરવા માટે તેણે ઈન્દ્રનગરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી શહેરના કેઈ પણ ભાગમાં ગમે ત્યારે ફરવાને પરવાને મેળવે.
તેજ દિવસે રાત્રે અરધી રાત સુધી અજીતસિંહ તેજ ઉપહારગૃહમાં શી રહે. ઉપહારગૃહ બંધ થયું ત્યારે કેટલેક વખત તેણે રસ્તામાં ફરીને કઢિયે. રાત્રે અઢી વાગ્યાને સુમારે બંગલામાંથી એક સુન્દર તરૂણી બહાર આવી. તે વરૂણીએ બંગલાના કંપાઉન્ડની બહાર આવતાં વેંત એક નંભીર સીટી વગાડી એટલે તુરતજ એક વિકટેરીઆ ત્યાં આવીને હાજર થઈ, વિકટેરીઆમાં તે તરૂબે બેઠી એટલો તે ચાલવા માંડી. વિકારીઆના પાટીયાં પર ચમન અગર તે તરૂણી " જેણે તેમ અજીતસિંહ બેશી ગયે. વિકટે. રીઓ પૂર્ણ વેગમાં દેડતી હતી. તુરાજ દિકરીઓ એક ઝુંપડાં આગળ ઉભી રહી, અજીતસિંહ હળવેજ એક ઝાડ પાછળ સંતાઈ ગયા. પણ અછત
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૫૬
બુદ્ધિપ્રબા.
સિંહની પહેલાં જ ઝાડ આગળ ઉભેલા બે સસે આગળ આવ્યા, અને તેમણે અચાનક અજીતસિંહના બન્ને હાથ પકડી લીધા. તે પછી એક જણના હાથમાં એક ન્હાને વીજળીને દીવે અને બીજાના હાથમાં છે બારની રિવર હતાં. બનેના અંગ પર પાટલી સૂધીના કાળા ઝભા હતા. તે કાળા ઝભાના બુરખામાંથી ફક્ત તેમની આંખો જ દેખાતી હતી. માત્ર ને ઉપરથી એ વ્યક્તિએ કોણ છે, એનું અનુમાન કરવું કઠિન છે.
સરદાર અજીતસિંહ તે વ્યક્તિઓને પૂર્ણપણે આધીન થયે. તેની રિવેલ્ફર અને બીજું સામાન ખેંચાવી લેવામાં આવ્યું. અજીતસિંહને પિતાની રિવર ગયા માટે એટલું કંઈ લાગ્યું નહિ. પણ પિતે ઉધડ રીતે આજે શાલિમારની ટેળીમાંના લોકને હાથ પડયે એને વિષે તેને ઘણું લાગ્યું. અને જીતસિંહ આવી રીતે એકાએક શાલિમારના લેકેના હાથમાં આવી પડયે.
અજીતસિંહને એક ભોંયરામાં રાખવામાં આવ્યું. તે તરૂણી પાછી વિકટેરીઆમાં બેસીને ઇન્દ્રનગર તરફ વળી, ઈન્દ્રનગરના વિશાળ પ્રાસાદના પાછળની બાજુના કંપાઉન્ડમાં તેણે પિતાની વિકટેરીઆ ઉભી રાખી. વિકટોરિયરને કોચમન તે તરૂણીની પીછાનને હવે જોઈએ. એમ કોઈ પણ જાણી શકશે કારણે તેણે ભાડા વિષે દરકાર રાખી નહિ. ઘેડાને ચાબુક મારતે તે વિકટેરીઆ દોડતી લઈ ગયે.
તરૂણીએ દરવાજાપરનું એક હાનું બટન દામ્યું, એટલે દરવાજે પિતાની મેંળ ઉઘડી ગયે. તે તે દ્વારમાંથી અંદર ગઈ કારની અંદર એક હાને સરખે. રસ્ત હતા. આ રસ્તે પરિચય વિનાનાં માણસે વિના કેઈને પણ ખબર છેવાને જરાયે સંભવ હતું. પણ તે રસ્તે નિત્ય પરિચયને હેવાથી તે તરૂણી ખુશાલ અંધારામાંથી રાણીસાહેબના મહેલમાં ગઈ - તરૂણ મહેલમાં જઈ પહોંચી. તે વખતે એક સુવર્ણ પલંગપર રણું નિદ્રાદેવીને આધીન થઈ હતી. પલંગની બંને બાજુએ જાળીદાર પિશાક - હિરેલી બે પરિચારિકાએ સૂતેલી હતી. સહેજસાજ વીજળીના દિવાના પ્રકાશ સિવાય મહાલમાં બધું શાન્ત હતું. તે તરૂણીએ મહાલમાં પ્રવેશતાં વાર બધા દીવા ઓલવી નાંખ્યા અને ધીમે પગલે રાણીને પલંગ આગળ ગઈ, અને તેણે ગણના નાક આગળ એક વિસરી પદાર્થ લગા. તે વિષારી પદાર્થ શ્વાસોચ્છાસ સાથે પાણીના પેટમાં ગયા અને રાણી વસુન્ધરા ઉધમાં ને ઊંધમાં બેભાન થઈ ગઈ. રાણી બેભાન થઈ ગઈ છે એવી પુસ્તી ખાત્રી કર્યા પછી શેડા વખતમાંજ તેણે રાણીને પિપાક પહેરી લીધું. અને પહેલાંની માફક એક ગંભીર સીટી વગાડી. સીસેટીને અવાજ તેના મુખબહાર ગયે નહિ ત્યાં તે તે તરૂણ જે માર્ગે મહેલમાં આવી હતી તેજ માર્ગે સાત આઠ કાળા ડબાવાળા,
Page #15
--------------------------------------------------------------------------
________________
રાણીસાહેબની રત્નમા
માણસે મહેલમાં આવ્યા અને પલંગપર બેશુદ્ધ અવસ્થામાં પડેલી વસુધરા રાણીને મહેલની બહાર આણી. મારા આગળજ એક બાર હૉર્સપાવરની મા૮ર ઉભી રાખવામાં આવી હતી. મેટરમાં રાણીને તેનીજ સ્થિતિમાં સૂવાડી તે શાલિમારનુ ટાળે ઘણા લાંબા અતરપર વાયુ વેગે નિકળી ગયૂ.
તે તરૂણીજ હવે શ્રીમન્મમહારાણી સસ્થાન ઈન્દ્રનગરના રત્નજડિત સુવર્ણ પલંગપર નિદ્રાનુ ઢોંગ કરીને સૂતી હતી. તે ઉષ:કાળથી તે તરૂણી શ્રીમ-મમહારાણી વસુન્ધરાને ઠેકાણે રાણીપદ પર આરૂઢ થઈ. પણ આ કારસ્થાની તરૂણી કાણુ હતી ?
૨૫૭
અજીતસિંહને લઇને તે ઝૂંપડીમાં પ્રવેશ્યા પછી, તે બહારથી દેખાતી ઝૂંપડી અંદર એક ભયંકર ભોંયરૂ હતું. તે ભોંયરામાં અજીતસિંહને કઈ અમુક વખત માટે રહેવુ પડયું નહિ. કારણ કે શાલિમારનાં ટાળાંએ થાય વ ખતમાંજ રાણી વસુધરાને ત્યાં આણી, રાણીની મેટર ગ્રુપમાં આગળ આવી એટલે અજીતસિહુને એક પટારામાં ઘાલી તે પટારા ખંધ કરવામાં આન્યા અને મેટરની પાછલી સીટ પર મુકવામાં આવ્યે. વિજળીને વેગે ત્યાંથી મેટર પાછી ચાલવા લાગી. આસરે ત્રણૢ કલાક સૂધી માટર ચાલી. સુમારે ત્રણ કલાક પછી અજીતસિંહના પારા એક ખેતરમાં ફેંકી દેવામાં આવ્યે અને મેટર બમણા વેગથી ચાલી ગઇ, તે ક્યાં ગઈ તેની તપાસ કરવાનું આપણે થડા દિવસ માટે મુલત્વી રાખીશું. પરંતુ આણીમેર અજીતસિંહનું શું થયું તે આપણે તયાસીયે.
પાસેના કોઇ ખેડુતે પટારા ઉધાડી અજીતસિંહને અન્ધન મુક્ત કર્યો. ક્રોધ આવેશથી મુક્ત થયેલે અજીતસિહુ ઇન્દ્રનગર જઈને મિસ ાઝીરીલાની તપાસ કરવા લાગ્યા. પરંતુ ત્યાં તેની પૂર્ણ નિરાશા થઈ. ગંગલે ખાલી હતી.
ાઝીરીલાની તપાસ કરવાનું કામ તેણે ત્યાંની પોલીસને સોંપ્યું; અને પતે મુંબઈ આવ્યે. અજીતસિહુને જોઇ પેાલીસ કમિશનર મેલ્યા—
**
થેંકસ મિ. અજીતસિંહ ! ઈન્દ્રનગરના ખાનગી સેક્રેટરી તરફથી હમણાંજ તાર આવ્યે છે, તેમાં લખે છે કેઝવેરાતની પેટી રાણીસાહેબના મહેલમાં હતી. આપને નિષ્કારણે ત્રાસ થયેા માટે માફ કરશે. ”
ફોઈએ પણ આઈસની ગેંગ અજીતસિહના માથાપર મૂકવીોઈતી હતી. તેનુ મસ્તક અનેક વિચાર તરંગમાં ભ્રમણુ કરવા લાગ્યુ. પેાતાની થયેલી ક્રૂજેતી તે પેાતાને માટે કહી શક્યા નહિ !*
* જૈનેતર દષ્ટિએ લખાપક્ષે લેખ,
રા. નાઈત હતાભાઈ પ્રભાકર,
*_FH===
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૫૮
બુદ્ધભા,
भक्तामर स्तोत्र.
ગુજરાતી પદ્યમાં ભાષાંતર કરનાર રા. પિટલાલ કેવળચંદ શાહ,
નારાથ ઇદ. સુભક્ત જે વિબુધ તે તણુ નમેલ તાજના, મણિત મુકાતિનેજ લાવતું પ્રકાશમાં કુરીત અંધકારને વિદારનાર છે, વળી ભવાબ્ધિમાં બુડેલને બચાવનારજે. કુપાળ જીન પાદયુગ–ને સુ હું નમું, સમસ્ત શાસ્ત્રનું રહસ્ય જાણવાથી ઉપન્યું; સુજ્ઞાત જેહ, તેહથી પ્રવીણ ઇદ્રથી થયા, પતાલ સ્વર્ગ મૃત્યુ લોકમાં રહેલા પ્રાણીના. ખચિત ચિત્તહાર શબ્દ અર્થથી ઉદાર જે સુભક્ત ઇંદ્રથી થયેલ સ્તુતિ તે વડે ખરે; જિનૅ આદ્ય જેહ તેહ દેવનામ દેવની, ખચિત ચિત્ત પ્રેમથી કરીશ તેમની સ્તુતિ–૧-૨ સુરે પૂજેલ યાદપીઠ એહવા અયે પ્રભુ નથી લગાર વિકતા હું લાજ વિણ છું વિભુ! પડેલ પાને વિષે જવલંત્ર ચંદ્ર બિંગની, સુપ્રાપ્તિ કાજ બાળવિણ કે મથે ન માનવી–૩ શશાંકની પ્રભા સમાન ગુણના સમુદ છે ગુણે ગણું બતાવનાર આપના જ કેણ છે ? સમર્થ થાય ના કદી વિબુધ જે બૃહસ્પતિ, વિનાશકાળને વિષે પ્રમત્ત થાય છે અતિ, પ્રચંડ મય જેને વિષે સમુદ્ર એ હવે, તરી ભુજાથી પાર કે પામશે જ તેહને -- શું આત્મવીર્યને વિસારી સિંહ સામું ના થશે ? બચાવવા શિશ, હરિણ પ્રીતિ ધા ના જશે? મુનીશ! તેમ હું તમારી ભક્તિને અધિન છું, અશક્ત, રતુવિજ નશીલ થાઉં છું ભુ છે, રસાળ મજરી તણું સમૂહને લીધે જ તે. મધુર ગાન નેત્રમાં કરે ૪ કિલા ખરે,
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૫ટ
બાવાજર રહેવા કરે વાચાળ ભક્તિ તારી તેમ પુરજોરમાં, વિબુધ ઉપહાસ્ય ધામ અપહૃત છું છતાં—દ તિમિર ભૃગ તુલ્ય વ્યાપ્ત હોય રાત્રીને વિષે, તથાપિ સૂર્ય કિર્ણથી જ શીધ્ર તેહ ના હશે, અનેક જન્મમાં વધેલું પાપ જે મનુષ્યનું, જિનેન્દ્ર ! આપ સ્તુતિથી જ નાશ પામશે બધું–છ સરોજ પત્રમાં પડેલ વારિ બિંદુ જેહ તે, સુમતીની સમાન કાંતિ ના તેહ પામશે; માની એ હું મંદબુદ્ધિ આપ તુતિ આદરૂં, જિનેન્દ્રના પ્રતાપથી હું સુજ્ઞ ચિત્તને હ૩-૮ સરાજ સૂર્યની પ્રભાથી ખીલતુંજ જેમ તે, સમગ્ર દોષને વિનાશ આપ તેત્રથી બને; એ તે દુર રાખતાંય પાતકે જશે ખસી, જિને! માત્ર આપની કથા તણું પ્રભાવથી–૯ સમાન સમૃદ્ધિ થકી કરે ન આશ્રિત કરી, પછી ધનિક કામ શું ત્રિલોકનાય નાથજી! નથી વિશેષ તે નવાઈ ભક્ત આપ સ્તુતિથી, સમાન આ૫ની થતાંજ આપ સત્ય ગુણથી–૧૦
સ્વરૂપ નિર્મિમેષ દર્શનીય આપનું અતિ, વિકી અન્યમાં શી રીત ધારૂં અંતરે રતિ, શશાંક તુલ્ય ક્ષીર શાબ્ધિ દુષ્પપાન પામીને, પીવા સમુદ્ર કે ક્ષાર વારિ કેણ ઈચ્છશે-૧૧ ત્રિલેકનાં શિંગાર રૂ૫ હે દયાનિધિ પ્રભુ! નથી સમાન આપની જ અન્યરૂપ કે વિભુ ? વિરાગ કાંતિવાન જે આથી આપનું બન્યું,
સ્વરૂપ, તેટલા અણુજ માત્ર પૃથ્વીમાં ગાણું-૧૨ જિનેઆપ સુખ સર્વ ઉપમાનને જીતે, વળી મનુષ્ય દેવ નાગ સર્વ નેત્રને હરે; સુમુખ આપ એહ કયાં મલીનચંદ્ર ક્યાં અરે ! દિસે પીળું પલાશનું દિનેજ બિંબ તે–૧૩ કળા થકીજ પૂર્ણ જે શશાંકના સમુહની, સમાનàત ગુણ પાર જાય છે ત્રિલેકનીક
Page #18
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
રહેલ નાથ જેહ આપ એકજ આશ, ચટ તેનેજ કોણ ચાલતાં નિવારશે?–૧૪ વિનાશકાળને વિષે જ વાયરાથી શું ચળે કદીય મેરૂ ગ? એમ કેમ નાથ સંભવે? સુઆસરા અમે જ વિકારમાને વિશે, કદી ન જાય આપ ચિત્ત ત્યાં નવાઈ શું દિસે?--૧૫ જિદ્ર આપ, ધુમ્ર વાટ તેલ વિણ દીપ છે, પહાડને ધ્રુજાવનાર વાયુથી ન જશે; સમગ્ર આ ત્રિકને પ્રકાશ આપનાર છે, પ્રકાશરૂપ અદ્વિતીય દીપદિગ્ધ આપે છે–૧૬ સુમેધ છંદ આપને પ્રભાવ રેકી ના શકે, ન અતિ આપને કદી ન રહતે ગ્રહી કાકે ત્રિલોકને પ્રકાશનાર સર્વ કાળ છે. પ્રત્યે ! અધિક વિશ્વમાંહિ સૂર્યથી પ્રકાશનાર છે–૧૭ વિદારનાર મોહ અંધકાર નાથ મુખ જે, સમર્થ ઢાંકવા થશે ન મેધ રાહુ મુખ એ; અપૂર્વ ચંદ્ર બિંબ તુય વિશ્વમાં પ્રકાશતું, અનલ્પ કાંતિવાન પધરૂપ મુખ આપનું–૧૮ અતિશ પકવ શાવલેક્ષેત્રથી ભૂષિત પૃથ્વીમાં, થશે શું કોઈ કાર્ય સિદ્ધ મધ વૃષ્ટિથી તિહાં, જિનેન્દ્ર ! આપ મુખરૂપ છે, અંધકારને હશે, પછી શું દિનરાત સૂર્યચંદથી સરે-૧૯ અતિ પ્રકાશવાન જેહ જ્ઞાન આપને વિષે, ન ભિન્ન પંથના હરિહાદિક વિષે રિસે પ્રકાશ જાતવંત જે મણિ વિષે ધરે રતિ ઘરે શું તેવી કાંતિ વ્યાસ કામમાં રતિ કદી–૨૦ હરિહરદિ નીખ્યા, વિચારૂં ચિત્તમાં રૂછું, ખચીત જોઈ તેમને જ ચિત્ત આપમાં ઠર્યું; કદીય અન્યદેવમાં ભવાંતરે શું ચિત્ત આ. જશે? અરે જશે નહિ, જશેજ શિવ આપમાં.- ૨૧ અપાર નારી આપતી અપાર જન્મ બાળને સમાન આપની જ અન્ય પુત્ર કણને તે
Page #19
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર
દિશા બધી નક્ષત્ર તેજનો સમૂહ ધારતી, પરંતુ પૂર્વ એક પત્ર સૂર્ય જન્મ આપતી–૨૨ અચે મુનીન્દ્ર! આપને દુરીત પાસ સૂર્યની સમાન, સાધુએ વદે પવિત્ર આપે છે અતિ, મહાન સિદ્ધ માની મૃત્યુ જીતશે નકી મુનિ, જિનેન્દ્ર ! આ સમાન મોક્ષદાઈ માર્ગ કે નથી.-૨૩ અચિંત્ય, આવ, ને અસંખ્ય, બ્રહ્મદેવ છેતમે, અનંત, સરહિત, કામશત્રુ, સાધુએ વદે, પવિત્ર જ્ઞાનનું સ્વરૂપ, ગ જાણનાર છે, અને વળી અનેક, એક, લેગીના અધિપ છો. --૨૪ પૂજેલ બોધ આપને જ દેવ તેથી બદ્ધ છે. ત્રિલોક સુખકાર હાઈ દેવ આપ શીવ છે; સુધીર મેલ માર્ગના વિધાનથી વિધિજ છે, પુરૂષ મધ્ય શ્રેષ્ઠ દેવ વ્યાપમાન આપે છે.-૨૫ ત્રિલોક હરખ કાપનાર દેવ આપને નમું, ભૂલેક કાંતિરૂપ નાથ આપને પ્રભુ નમું; વિલેજમાં પૂજાવ છે ત્રિલેકનાથ હું નમું, ભવાબ્ધિથી બચાવનાર નથ આપને નમું.ર૬ સમગ્ર ગુણ આપ આશ્રયે રહેલ છે પ્રભુ, નવાઈ તેહમાં ન દર્શનીયરૂપ આપનું; મદાંધ પાપને કદીય સ્વપ્નમાં ન આવતા, પવિત્ર આપરૂપ કાં કદી નહિ બતાવતા—-ર૭ અશોક વૃક્ષ ઉચ્ચ જેહ તેહ આશ્રયે રહ્યું, અતિ પ્રભા શુચિથી અંગ શોભતું જ આપનું; સુમેઘ પાસ છે છતાં રવિતનું રૂબિંબ જે, નકી તિમિરને હણી અતિ રૂડું પ્રકાશશે–૨૮ મણિ પ્રભા ની હારથી વિચિત્ર સિંહ આસને, વિશેષ શોભતું શરીર જે સુવર્ણ તુલ્ય છે; રહેશ જેમ મેરૂશીર હર છે તથાપિ એ, પ્રકાશશે અતિરૂડું જવલંત જે રવબિંબ તે–ર૯ વિલેલ કુંદ પુષની સમાન વેત જેહ છે, સુદીત તેહ ચામરે સુવર્ણ તુલ્ય અંગ એ;
Page #20
--------------------------------------------------------------------------
________________
પર
બુધ
---39
શશાંક તુલ્ય શ્વેત વારિના ઝાથી યુક્ત જે, મહાન ઐક્ રીંગ તે સુવર્ણ તુલ્ય શાલશે.-૩૦ શશાંકની સમાન ભાનુના પ્રતાપ આપતુ, સુમેતી માળની કૃતિથી દિશીને વધારતું; ત્રિલકનુ પ્રભુત્વજે જણાવનાર છે ખ, ત્રિત્ર પુજ્ય કાંતિવાન છે જિનેદ્ર આપનું.-ખીલેલ હંમેશાં નવાં સાજપુ જ કાંતિમ, ઉલાસ પામતા નખની પંક્તિથી પ્રકાશતા; સુવાસ આપતા ધરી જતાં પ્રવાસમાં પ્રત્યે, રમે વિબુધ વાલથી તિહાં અચેત પ્કો, ૩૨ પ્રકાશવાન ગ્રહ તૈય સૂર્ય તુલ્ય હાય ના, ગ્રહેશ તેજ પાસ ગ્રહ તેજ શી બિસાતમાં; જિંનેદ્ર આપ સંપદાની પાસ શું વિસાતમાં, હૅર્સ્પિરાદિ સ`પદા, નસ પટ્ટી જરાતરા,—૩૩ મદે ભરેલ મત્ત જે મહેન્દ્ર હતિ તુલ્ય છે, કુધિત જે મધુપનાજ શબ્દથી અતિ દિસે; નિર કુશીત દેતા પ્રહાર ાજ એ કરી, તથાપિ આપના સુભક્તને ન
ક ો હતી.
.---૩૪
એક ભજન
રાગ ઝીઝટી-જાલે,
વિવેક વિચારધીરે ગતે સ્થાનુવ કરી તેજો; સ્વરૂપ સ્વભાવથીરે, સત્તા સદા મગનમાં રહેજો. કામ ક્રોધ મદ લાભ ત્યજીને, શાંતિ સહૃદયે ધન્ય; જીતેન્દ્રીય વાદ્ધ સજીને, ક્ષમા દયા દિલ ધરજ્યે. શબ દ! સાધીયાગ સજીને, નિર્લોભી થઇ રહેયે. સત્ય રૂપ થઈ સત્ય વચનથી, સુખરૂપ જંગે વિચરજ્યેા. કરોડ ઉપાય કરા જગમાં પશુ કહ્યુ ઉપર તે કરજ્યા; આત્મણિ એ સ્વાનુભવા, જીવશીલ જ્ઞાને ધરજા,
ર,
વિવેક.
વિવેક.
વિવેક,
વિવેક.
મણિ,
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૬૩
આ કેળવણીનું ઐતિહાસીક દષ્ટિ અલેક અને તેની આવશ્યકતા. स्त्री केळवणीनु औतिहासिक दृष्टिए अवलोकन
अने तेनी आवश्यकता.
પરિવર્તનશીલતાને પાત્ર એવા આ જગતમાં ઉદય અને અતિ, સુખ અને દુઃખ, ચઢતી અને પડતી, એવાં અનેક યુગલે એક પછી એક પિતાનું રૂપ પ્રકાશ છે. એ કુદરતના ક્રમ મુજબ અનેક પ્રસ્ત આ આર્યાવર્ત એક વખતે સ્વર્ગને પણ શરમાવે એવાં સુખ, સમૃદ્ધિ, ન્યાય અને જ્ઞાનથી ભરપૂર હતું જ્યારે સ્ત્રીઓ ઘરમાં લક્ષ્મી સમાન ગણાતી હતી. તેમને ઘરની દેવી તરીકે માની અનેક સન્માન અપાતા હતા. સમય બદલાયે–પેતાના પદનું ભાન ભૂલી ઇંત્રીઓને વશ એવા અનેક અક્કલ હીન રાજાએ હિંદુસ્તાનમાં પેદા થયા-સ્ત્રીઓ પ્રત્યેના રાન્માનને વિસરાયું–ત્યારથી હિંદુસ્તાની પુય ભૂમિની પડતીને પ્રારંભ થયો. રાજ્ય લેબી, દુર્યોધને મહારતી દ્રોપદી પર કુદષ્ટિ કરી લઢાઈનું બીજ રોપ્યું, અનેક ચૂરવીર યોદ્ધાઓ રણમાં સુતા; ગુજરાતના રાજા કરણ ઘેલાએ પિતાને પુત્રી ગણવા ચેપ્ય એવી પ્રધાનની પત્નીપર કુદણિ નાંખી, જેનું વેર લેવાને માધવ પ્રધાને પરદેશી મુસલમાન રાજાઓને આ દેશપર આકમણ કરવાને આમંત્રણ કર્યું. જેઓએ અનેક હિંદુરાજાઓને હરાવી હિંદુસ્તાનને પરતંત્રતાની બેડીમાં જકડવાનું મૂળ પાયાનું પણ કર્યું. આ અને આવાં બીજા અનેક દૃષ્ટતાથી માલુમ પડે છે કે આર્યાવર્તની પવિત્ર સ્ત્રીઓ પ્રત્યેના સદવર્તન, ફરજ અને સન્માનને વિસરાયાં ત્યારથી આ દેશની અવનતિનાં ચિહા જણાવાં લાગ્યાં. હિંદુસ્તાનની સ્ત્રીઓમાંના વિવેક, વિનય અને ખુબસુરતી આદી ગુણોને અવળે અર્થ લઈ બળાત્કારે પિતાની તુચ્છ ઈચ્છાઓની તૃપ્તિ માટે તેમને પિતાને તાબે કરવા આ દેશપર વખતે વખત મુસલમાનોએ જુલ્મી હુમલા કરવા માંડયા. તેની સામે જવાબ દેવામાં અર્થાત લઢવામાં દેશને પુરૂષ વ રોકાયા. મલેચ્છ
કેની દષ્ટિએ ન પડે એવા હેતુથી સ્ત્રીઓને છુટથી બહાર ફરતી બંધ કરવામાં આવી અને હેજલ પડદાને રિવાજ દાખલ . લઢાઈએ ઘણી જ થતી હોવાથી લેખન વાચન આદી વિદ્યાને બદલે શસ્ત્રવિદ્યાની ઘણજ જરૂર પડી, અને લહાયક પ્રજા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થવા લાગ્યા. સમયના અભાવે દેશમાં કેળવણી આપના તરફ દુર્લક્ષ થયું. ઘરમાં બેસી રહેનાર સ્ત્રી વર્ગ વહેમ, આળસ અને અજ્ઞાનના પંજામાં ફરાના ભાગે, સ્ત્રી વર્ગને રસેઈ કરવા ઉપરાંત ખજું કામ ન રહેવાથી આળસનું સામાન્ય વિતરું. વાણા વણવાનું જારૂપ લાગવાથી વિરે મકાયું. અજ્ઞાનતાને આધિન થયેલ એની કીમત ઘટવા લાગી, દેવા સમાન અને ગૃહદેવીની ઉપમાને પાત્ર ભારતની સ્ત્રીએ કકામ, કલેશાણી,
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૬૪
બુદ્ધિપ્રભા. મુખે, નોકરી, ચાકરી, ગુલામી અને રંધવારી વિગેરેની ઉપમાને પાત્ર થઈ. કુદરતના નિયમાનુસાર સમયનું પરિવર્તન થતાં જેમ સાયંકાળે અરત થયેલા સૂર્યને પ્રભાતમાં પ્રકાશવું પડે છે તેમ અધમપણને પામેલી સ્ત્રીઓને પુનરોદ્ધાર થવાનું પરોઢીઉ જણાવવા લાગ્યું. હિંદુસ્તાનના અનેક બંડારાને વશ કરી નામદાર બ્રિટીશ સરકારની શહેનશાહે શાંતિ પ્રસરાવી. લઢી વઢીને નબળાં પડી ગએલાંઓએ પૂનઃ પિતાની સાચી પ્રગતિ શોધવા માંડી. કેટલાએક પર ગજુ પુરૂષને સ્ત્રીઓનું પશુવત્ જીવન જે દયા આવી. જેથી સ્ત્રીઓને સાચે ઉદ્ધાર કરવા કેળવણી આપવા પ્રાથમિકશાળાઓ સ્થાપવામાં આવી. અજ્ઞાન સ્ત્રીઓએ પિતાની બાલિકાઓને આ કેળવણી આયવા સામે વાંધા લેવા માંડયા. તેઓ કહેવા લાગી કે અમે કયાં ભણેલાં છીએ છતાં હમે હમારા સંસારનું ગાડું આજ સુધી ચલાવતાં આવ્યાં છીએ. હમારે ક્યાં નોકરી કરવી છે કે કમાવા જવું છે કે ભણવું પડે? જે જરૂર હતી તે આગળથી જેમ છોકરાઓને કેળવવામાં આવે છે તે પ્રમાણે હમને કેમ ભણાવત નહીં ? આ સવાલના જવાબમાં સ્ત્રી કેળવણુ કેમ બંધ થઈ તેનું કારણ આપણે ઉપર જોઈ ગયા છીએ. હવે તે પહેલાં સ્ત્રીઓને કેળવણી અપાતી હતી કે કેમ ? તે તરફ દષ્ટિ કરીએ.
યુગલા ધર્મનું નિવારણ કરી મનુષ્યની સાચી ફરજો સમજાવનાર આદિ તિર્થંકર શ્રીરૂષભદેવ સ્વામીએ પિતાની પુત્રીઓ બ્રાક્ષિ અને સુંદરીને સ્ત્રીઓને ચોગ્ય એવી ચાસઠ કળા શીખવી હતી. શ્રી શ્રીપાલ ચરિત્રમાં મયણાસુંદરી અને સુરસુંદરીને ભણાવવવા તેમના પિતાએ અધ્યાપકને પી હતી જેમની પરીક્ષા આખી રાજસભા વચ્ચે લેવામાં આવી હતી એ પ્રસિદ્ધ છે. લીલાવતીનું ગણિત ગણતશાસ્ત્રના અભ્યાસીઓથી અજ્ઞાન નહીં જ હશે. મંડન મિશ્ર અને શંકરાચાર્ય વચ્ચે વાદવિવાદ થયે હતું ત્યારે મંડન મિશ્રની સ્ત્રી સરરવતીને તટસ્થ પણે ન્યાય આપવા માટે નીમી હતી. વળી તેમાં પિતાને પતિ હારી જવાથી ખુદ સરસ્વતીએ પિતે શ્રીશંકરાચાર્ય સાથે વિવાદ કરી તેમને પરાજ્ય કર્યો હતો. આ હકીકત એક સ્ત્રીની મહાન વિદ્વતાની કેટલી બધી શાક્ષી પુરે છે? ઈન્દુલેખા, નાગમ્મા, ગુહતિની, માલસા, મારૂલા, સુભદ્રા અને પ્રભુદેવી આવી સ્ત્રીઓ મહાન વિદ્વાન હતી, તેમણે બનાવેલાં સાંસ્કૃત કવિતે, અને કલે કે સ્વસ્થ મહાશય રણુજીતરામભાઈએ રાવત ૧૯૭૦ના આશ્વિનના “સંત” માસિકમાં પ્રગટ કરેલા છે. તે જ પ્રમાણે ફારસી અને ઉર્દુ ભાષામાં કવિતા લખનાર ચંદા, હિજાબ, શર્મ, ગુલ્લા બેગમ, મહમદ શ્રેગમ, શાહ જહાન બેગમ, શીરીન; તેમજ ભાષા સાહિત્યને વધારનાર તરીકે, નાન બેગમ, ગુલબદન બેગામ, જહાનુઆરા બેગમ, રજીઆ, શાહજહાન વગેરે નામો. એજ સિકમાં સંવત ૧૯૬૭ના એજ માસના અંકમાં પ્રગટ થયાં છે. ગરૂ
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી કેળવણીનું ઐતિહાસીક દૃષ્ટિએ લૈકન અને તેની આવશ્યકતા ૨૫
ષિની કન્યા ગાએ યાજ્ઞવલ્કય કૃષિની પરીક્ષા કરી તેમને આત્મજ્ઞાની તરીકે જાહેર કરી જનક મહારાજાને સશય ભાગ્યા હતા. કૃષ્ણભક્ત પવિત્ર મિરાંબાઈનાં રચેલાં અનેક ભજને ગુજરાત અને કાઠીવાડમાં હેન્નુ પણ પૂર્ણ પ્રીતિએ ગવાય છે. એને કેળવવામાં આવતી હતી,વિદ્વાન થવા દેવામાં આવતી હતી, તત્વદર્શી થવા દેવામાં આવતી, અને કવિતાએ બનાવી શકે એટલે સુધી તેમનાં મગજ અને હૃદયને ખીલવવામાં આવતા હતા તેનાં સંચાટ પુરાવા માટે ઉપરનાં દૃષ્ટાંતા પુરતા થશે.
આ ઉપરથી એવું ચેસ સિદ્ધ થઈ શકે છે કે કેળવણી એક આધુનિક કાલ્પનિક વસ્તુ નથી પરંતુ પુરાણી અને સાચી વસ્તુ છે. “ હુમારે ક્યાં કમાવવા જવું છે કે ભણવાની જરૂર પડે. ” એ કહેવું વ્યાજમી છે કે કેમ ? તે જોવા માટે કમાવાની જરૂર નથી એવી સ્ત્રીઓને પણ ફક્ત પેાતાની તરીકેની ફરજો અદા કરવા કેળવણી લેવામાં સ્ત્રીઓની ફૅરોમાંની મુખ્ય અને મહત્વની ત્રણ ક્રો ગણાય છે. (૧) સેઇ, (૨) ગૃહવ્યવસ્થા, (૩) માલઉછેર. આ ત્રણમાંથી પહેલી અને છેલ્લી એ બે વસ્તુ મનુષ્યનાં શારીરિક સુખ અને તંદુરસ્તીની મુખ્ય આધારભૂત છે. જ્યારે વચલી એટલે બીજી ક્રુજ મનુષ્યની આર્થિક સ્થિતિની સમાનતા જાળવી રાખી તેની ઉન્નતિ કરવાનું સાધન છે. હાલના જમાનામાં ઘરનું કામકાજ કરનાર અગર ફૅશ આંટા મારનાર સાધારણ નાકર જોઈતા હોય તે કાંઈ ભળેલો વાંચી લખી શકે એવે શૈષવા પ્રયત્ન કરીએ છીએ તે પછી દેશની પ્રળ અને સત્તાનાનાં તન, મન, અને ધનની ખીલવણીના જેના પર આધાર છે તે, મનુષ્યને હંમેશના સાથી, ઉપર જણાવેલી ત્રણ મહાન ફરતે અજાવનાર સેવક નહીં પણ સહાયક પાતેજ કાંઇ કાર્યાં કરે છે તેના સારાસારના વિચાર કરી શકે એવા જ્ઞાની હાવાજ નેએ એ ખરેખરૂં સત્ય સ્વિકારવા કેમ આનાકાની થઈ શકશે ? આ ાન મેળવી શકવાનાં એ સાધના છે. (૧) કુટુંબનાં વૃદ્ધ માણસ પાસેથી અનુભવદ્વારા અને (ર) વાંચનદ્વારા. આ ખેમાંથી પહેલું અનુભવજ્ઞાન કુટુંબનાં વૃદ્ધ માણસાદ્વારા મેળવવાના રસ્તા ઘણાખરી અંધ થઇ ગયેા છે. કારણ કે કાળના ખળે કરી કેટલીક સ્ત્રીએ પાતાનાં બાળકે આલ્યાવસ્થામાંજ મૂકી તેમને વારસામાં પેાતાના અનુભવની એક પણ વાત સમાન્યા સિવાય મરણને શરણ થઈ જાય છે. વળી કેટલીક સ્ત્રીએ સાસુ સસરાની દેખરેખ હેઠળ રહેવું એ પરત ત્રપણું ગણી તેમનાં ભેગાં રહેવું પસદ કરતી નથી અને નાનપણુથીજ રવતંત્રપણું ભાગવવાની ઈચ્છાથી પોતાના પતિને ગમે તેમ ભંભેરી કુટુંબથી જુદે નીકળે છે. અને આથી તેઓ વૃદ્ધ વડીલના ઉપયેગી અનુભવજ્ઞાનથી વિમુખ રહે છે. વળી અતિશય ગુણકારી અને સસ્તાં એવાં કરીયાતાનાં પાણીને છંટ
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૬
બુદ્ધિપ્રભા
નાનસેન્સ ગણી દવાખાનાના ઇન્ક્યુ અગર ટીન્કચર ચીરેટાનું પાણી પીવાનુ પસંદ કરતી કેટલીક સુધરેલી સ્ત્રીઓ વૃદ્ધ વડીલોના અનુભવેલ ઉપચારાને હસી કહાડે છે. આ રીતે અનુભવજ્ઞાન મેળવવાના પહેલા માર્ગ બંધ થયે કહી શકાશે. ત્યારે હવે વાંચનદ્વારા જ્ઞાન મેળવવાને! બીજો માર્ગ સવૅન માટે ઢીક થઈ પડશે. આરોગ્ય વિદ્યા, વનસ્પતિના ગુણુર્દોષ અને ખાળા ઉછેરવાં વગેરે કાને લગતી સૂચનાઓ ઉપર જે કાંઈ પુસ્તકો છપાયાં હોય તે વાંચી સમજી શકવા માટે દરેક પાતાના દેશની ભાષા જાણવાની જરૂર છે. તે ઉપરાંત હાલમાં પાશ્ચિમાન્ય પ્રજાની શોધખોળ ઘણી વધતી જતી હોવાથી તેમનાં - નુભવે તે ભાષાના પુરતામાં છપાયાં હુંય તે વાંચી અનુભવમાં વધારો કરવા માટે પાશ્ચિમાત્ય ઈતર ભાષા પણ સમજી શકવા જેટલું ભણવાની જરૂર છે.
ઉપરની સઘળી હકીકતે ધ્યાનમાં રાખી, નિર્ણય પર આવતાં દરેક સત્ય ચૈાધકને જણાશે કે સ્ત્રીકેળવણી ઘણાકાળ પૂર્વે હતી અને તે વચમાં અમુક સંજોગોને લીધેજ બંધ થઇ હતી; પરંતુ હમણાં નામદાર બ્રિટીશ સરકારે સઘળી અડચણો દૂર કરી વત ત્રપણે પોતાને ચેાગ્ય કેળવણી લેવાના માર્ગમાં ખુલ્લા કરી આપ્યા છે. જે કેળવણી દરેક સ્ત્રીઓએ પેાતાની કન્યાઓને વધશક્તિ અપાવવા પ્રયત્ન કરવા અને મા અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત ચયેલા આર્યાવર્તન પુનઃ પ્રકાશમાં લાવવા પાતાથી બનતા હિરસા આપવા.
૧૧. નગીનલાલ જેઠાલાલ માની.
ધાસના ડગલા અમેરીકન ગરીબ વર્ષો માંથી ધરાભણી ન પરવડનાધા કાગળના શર્ટ પહેરે છે. હવે પોર્ટુગલના પાટનગર લીનમાં બ્રાસના મલા પાની લાજ થયા છે. આ હુમલા વજનદાર છે પણ તે વૈકા પસંદ કરે છે. તે વાસમાંથી છમાં આવે છે અને તેના ઉપર પડતી ઝાકળ નીચે ખરી પડે છે જી ફારથી તે લોકો આવા લા પસંદ કરે છે.
લીલામ કે લગ્ન ? આ દુનીયામાં અનેક મા છે અને તે કાઇ કા દેશના ત ઘણા મનાર જકરીવાળે છે. બાબીલ્પોનીયન્સ નામે જે લેક છે તે પાતાની પુત્રીઓનાં લગ્ન ગાંધર્ષ વિધિ, વર્ષથી અથવા હાલમાં આપણા દેશમાં ચાલે છે તે મુજ નહિ કરતાં લીલામી કરે છે અને તેમાં જે કરી સુંદર ડાય છે. તેના વધુ પૈસા મળે છે. એ લગ્નનું લીલામ દર વરસે નીયમ મુજન થાય છે અને વચમાં કાથી પણ પેની પુત્રીને વિવાહ એ રીતે વગર ખીજી કાપણુ રીતે થઈ શકતે નથી. આખુ નવા જમા
નાની એક નવી નવાઇ.
કરી કરતી અમારા
તેઓ એક જગાએથી પીછ
મુસાફરી કરતી પાસ્ટ ફીસે કૅનેડામ નવી કારેલી પેટ પીસાએ ઘણીજ તેહ મેળવી ગાએ જાય છે. ટી?!! વેચે છે, પનીર અને પરપણ તેમાં નામ છે રે કરવા પેટ માસને ધણુજ ફાયદો થયો નામ પર
હાર્ઝા પણ તેય થતું રહે છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
cજ બિર.
૨૬૭
एक स्केच.
जंजाळनगरी.
*પૃથ્વિના પ્રલયકાળ પછી નવી દુનિયા રચાઈ અને “નવા રાજાને નવી પ્રજા અને નવે જમાને ચાલ્યો. એ નવા જમાના માટેનું નગર પણ નવું નિર્માણ થએલું હતું. અને જે જાળનગરીના નામથી તે નામાંકિત હતું. આ નબરીના નામમાં ખાસ નવીનતા કશીજ નથી. દાખલા તરીકે જેવું સજનગર, ભાવનગર, જામનગર, શ્રી-નગર, અહમદનગર, અમનગર, વિસનગર, વડ–નગર, તેવું ભેજ જાળનગર. ”
કાળની નિયત ગતિ પ્રમાણે એક સમય એવો પણ આવ્યું કે પાછું એ જાળનગર અથવા-નગરી પર પાણી ફરી વળ્યું અને તે ડુબવા લાગ્યું. પાછું ફરી પેદા થયું અને દટંતર આવવાથી દટાઈ ગયું. તેના પર ધુળી કેટ બંધાયે, તેના પર પાછી દુનિયાં વશી અને દુનિયાના એક ભાગ તરીકે પાછી આ જંજાળનગરીએ દેખા દીધી. કુવાની ઘટમાળ પ્રમાણે અનેકવાર પુનૐવન પામતી એ જંજાળનગરી, તિમિરગઢ નામના મશહુર પ્રદેશમાં આવેલી હતી. અને આ તિમિરગઢ નામમાં પણ ખાસ વિશેષતા નથી. દાખલા તરીકે જેવું સેન-ગઢ, રાય-ગઢ, કિશનગઢ, ચિત્તોડ ગઢ, તે આ તિમિરગઢ.
એ તિમિરગઢ પ્રદેશ એટલે તે રસાળ હતું કે ત્યાં પાણીને બદલે અગ્નિ વડે ધાન્ય પાકતું ને અગ્નિને બદલે સૂર્યના તાપવડે અન્ન રંધાતું.
એવા પ્રદેશમાં આવેલી જંજાળનગરીની વસ્તી પણ એટલી તે વિદ્વાનમાં ખmતી કે તેને જેટે મુકી શકાય એવી બીજી કોઈ વસ્તી હજા તૈયાર થઈ નથી.
| મુખ્યત્વે કરીને આ વસ્તીને માટે ભાગ એક બીજાના શબ્દ ઉપર બહુ વજન આપતે, દેશના ઘણા ખરા વિભાગમાં તે મહાપુરૂષના વચને પર સારૂ વજન અપાતું જોવાય છે. પણ અહીં તેમ ન હતું. આ નગરીમાં તે સના શબ્દ સપ્રાગ સારી રીતે આદર પામતા. અને ટૂંકમાં કહું ? દુકામાં એટલું જ કે જંજાળનગરીમાં શની જ લેવડ-દેવડ. શબદનાજ-સેદા, શબ્દો પર મારામારી ને શોમય જીવન જોવામાં આવતાં. એક નમુને અહીં ઉતારવાને પ્રયત્ન કરવામાં આવ્યે છે.
જંજાળનગરીના લેકો એસડ વિધામાં કુશળ હતા. નાના બાળકથી માં 4ને તે ઘરડા ડેસા સુધી સર્વે કોઈ ને કોઈ વિદ્યા જાણતા હતા. કામાં એ
* જૈનેતર દષ્ટિએ આ લેખ વાંચે.
Page #26
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
મના અગાધ જ્ઞાનને વાસ્તે જંજાળનગરીના રહેવાસીઓ દૂર દેશમાં પંકાયેલા હતા. પણ આ તેમનું જ્ઞાન ફક્ત જ્ઞાન જ હતું. અને તેને એટલું બધું કિમતી લેખવામાં આવતું કે દુનિયાના વ્યવહારમાં તે જ્ઞાનને કાંઈ કામમાં આવવા દેતા નહિ કે કામમાં આવતુંજ નહિ. એમના જ્ઞાનના મદને લઈને કહે કે એજ જ્ઞાનના તેજથી અંજાઈ જઈને, બીજા ગામના લેકો તેમની સાથે સંસર્ગમાં આવવા ઓછું માગતા અને તેથી વ્યાવહારિક જ્ઞાનમાં જ જાળનગરીને નામે શુન્યજ હતું.
એક દહાડે એક ધંધાધારી વેપારી આ જંજાળનગરીમાં આવી ચઢ. સોદો કરવાને બજારમાં ગયે, તે ત્યાં એની નઝરે એક મેટું ટોળું ચઢયું. પાસે જઈ જોતાં તેને જણાવ્યું કે એક માણસ એ ટોળાની વચ્ચે ઉભે ઉમે નીચે પ્રમાણે છેલતે હતે. “ ત્રણ કહેવતના ત્રણ હજાર રૂપિયા. મારું નામ હુંશિયાર ખાન અને મારે ધધ કહેવતે વેચવાને.” અકલના બારદાન નામને ન આવેલ વેપારી મનમાં વિચાર કરવા લાગે કે એવી તે શી માટી કહેવત હશે કે એના આ ત્રણ હઝાર રૂપિયા માગે છે? તેણુ ડીવાર વિ. ચાર કર્યા પછી એ કહેવતે વેચાતી લેવાને તેણે નિશ્ચય કર્યો. પાસે આવીને ગજવામાંથી ત્રણ હજારની નોટ કાઢીને ધરી બે કે ત્રણું હજાર રૂપિયા અને આપ મને તારી ત્રણ કહેવો. ” હુંશિયારખાને પિતાના પૈસા ગણી જોયા ને બરાબર થયા એટલે છે . જે સાંભળ, એક તે (૧) કઈ દહાડો રસેઈઆને વિશ્વાસ ન કર, (૨) સ્તને ચે નહિ, (૩) પણ ફક્ત ઈશ્વરપરજ ભરોસે રાખે.”
આ સાંભળી પિલા વેપારીનું હે ઉતરી ગયું અને એને લાગ્યું કે આ વાત તે બધા જાણે છે અને તેની આટલી કીમત તે બહુ ભારે પડે. હશિયારખાન એના મો પર થયેલા ફેરફારનું કારણ કળી ગયા ને બે તમને લાગતું હશે કે હું કાંઈ નવું કહ્યું નથી. અને તમારે વાળું આપવું પડયું એમ. પણ તમને લાગતું હશે. પણ છેડા વખતમાં જ તમારા ખાતરી થશે. હવે આ એક ગેટલે અને ઘેર જઈ એને વાવજે. પછી તમે તરત કહેશે તે એને આંબે ઉગશે અને કહેશે એટલે પાકી કેરીઓ પણ મળશે. પછી તમારે બેલવું કે અદશ્ય થા એટલે ઝાડ ને કેરીઓ બેએ ઉd જશે અને ફક્ત એટલે જ રહેશે. એ પ્રમાણે જ્યારે જ્યારે તમારે ખાવાની મરજી થશે ત્યારે તમને તરતજ પાકી કેરીઓ મળશે.
એ સાંભળી પિલા અકલના બારદાનને ઘણો જ આનંદ છે અને તરત ત્યાંથી ઘેર જઈ એને અખતરો કરી જે અને તે સફળ થએલે જોઈ એના હર્ષને તે પારજ ના રહે. એ વાત તેણે પિતાના રસેઈઆને કહિ,
Page #27
--------------------------------------------------------------------------
________________
જંજાળ નગરી.
હવે બ્રાહાણુભાઈને લભતે જાતે જ છે. પિલા સોનેરી ઈડવાળી મુરઘીને માલિકની માફક આમને થયું. પિતાના શેઠ અક્કલના બારદાનને એક મિત્ર કમ ઈગ્લાય કરીને હતું. તેણે એને પિતાને પીડા જણાવી. પેલા મિત્રની પણ
એકવાર કમ અક્કલે કેરી ચગાડેલી હોવાથી, દાનત ભ્રષ્ટ થઈ હતી ને એટલે પિતાને કરી લેવાની ઇરછા એને પણ થઈ હતી. હવે આ બન્નેએ સંતલસ કરીને અક્કલના બારદાન પાસેથી ગમે તે રીતે ગોટલે લેવાની યુક્તિ કરી. પણ એકલને બારદાન ગેટલે સખત પેરા હેઠણ રાખતા હોવાથી, એ લેક ફાવ્યા નહિ. એટલે કમલાકે એક યુક્તિ ધી કાઢી જે પિલા ઈઆને બહુ ગમી અને બને મળી જઈને તે નીચે પ્રમાણે અમલમાં મુકો. એક દહાડે પેલે કમઈબ્લાક પોતાના મિત્રની પાસે આવીને કહેવા લાગ્યું કે દોસ્ત ! તે મેકલી'તી તે કેરીઓ મને ઘણી જ પસંદ પી. ખાધે ઘણીજ મિઠ્ઠી હતી પણ તું જે ઠેકાણેથી લાયે હતું તે વિષે તું જે કહે છે તે મને મશ્કરી જેવું લાગે છે. અરે તદન તેમજ લાગે છે, બાલ હવે કેમ છે? સાચે સાચું કહિ દે તે એ કેરીઓ કયાંથી લા ?”
બિચારા શાળા દિલના કમ અક્કલે બીવાત કહે- પણ એ વાત પેલાએ માની જ નહિ. “જો ત્યારે તું કહે છે એમજ હોય તે હાલ અત્યારે જ મારી નગર આગળ એટલે વાવે ને શું કહે છે તેમ આંબાને કેરીઓ આવે તેજ હું ખરી માનું. બેલ છે કબુલ ?”
અક્કલના બારદાને તરત જ હા પણું અને તરતજ ઘરમાં ગોટલે તેના દે. સરત લાવીને જમીનમાં દાટ અને બોલ્યા કે ચલ આંબા ઉ! પણ
બે ન મળે તે કેરીઓ તે કયાંથી. હવે પેલે કમ એકવ ઘણોજ શરમા અને પહેલાં તે અત્યંત ગભરાયે અને વિચારમાં પડી ગયું કે એનું કારણ છે ? પછી જમીનમાંથી ગેટલે પ્યાર કાઢી બરાબર તપાસીને જે તે બાફેલા દીઠો અને તેનું ખરું કારણ કહી ગયે.
હવે પેલા કમ ઈગ્લાકે પિતાના દોસ્તને સરત પાળવાનું યાદ દેવડાવ્યું, પણ અકલના બારદાને કહ્યું કે હમણું ૧૫ દિવસ બીજ; આમાં કઈ ભેદ છે. અને એ ભેદને હું જાણવા માંગું છું. માટે હું જંજાળનગરીમાં હુંશિયાર ખાનની પાસે જવા માગું છું. અને ત્યાં જઈને એને પૂછીને આવું ત્યારેજ છે મારી સરત પૂરી કરીશ.
કમ ઇલાકે એમ કરવાની રજા આપ્યા થી આપણે કેમઅક્કલભાઈ તે ત્યાંથી બિકા ને ખ્યા ૪ જાળીમ કવ ર મારે એકવાર આ આવે અને વળી હશિયા ખાનનું ઘરપ બબર નહોતી. કેમકે એ વખત
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૭૦
બુદ્ધિભા.
એમને ને હુંશિયારખાનને મેળાપ ફક્ત બજારમાં જ થએલે-એટલે રતામાં રમતાં ચાર છોકરાને પૂછી જોયું.
“ઘર તે બતાવીએ” એક ચબરાક છેડકરે જરા આગળ આવી છે “પણ કાંઈ મહેનતનું આપશે ? “ ભાઈ બહેનતનું તું લેજે. જાએ તમને બધાને રાથી બરફીનું ટુ ચકતું આપીશ. પછી છે કાંઈ. ”
બાળકને મીઠાઈથી વધારે શું હાલું ? તરત બધા આગળ દોડયા અને હુંશિઆરખાનને ઘેર આપણે કમઅક્કલભાઈને લઈ ગયા.
આજ ઘર. લાવે મારી બરફી.
કમઅકલે એક રૂપિયે કઢીને આપે ને કહ્યું કે હું એની બરફી મંગાવીને ખાજે.
પણ છોકરાઓની જાત, એ તે કહે, નહિ બસ અમારે તો બરફીજ જે ઈ એ. બિચારા કમઅક્કલે હારીને બરફી મંગાવી આપી ત્યારે પેલા છોકરા બેલ્યા કે આ નહિ ચાલે. એ કાંઈ મોટામાં મદ ચકતું છે? હમારે તે તમે કહ્યું હતું તેમ મેટામાં મોટું જ ચતું જોઈએ. કમઅક્કલે વિચાર કર્યો કે, આ ટલી બરફી એમને પડતી હશે. એમ ધારીને બીજી એક રૂપિયાની મંગાવી આપી. પણ પેલા તે હઠ પકડીને જ બેઠા કે બસ હમારે તે મેટામાં મેટુંજ બરફીનું ચકતું જોઈએ.
આ જોઇને બિચારે અકકલને બારદાન ઘણુ જ ગુંચવાયે. અને શું કરવું તે સૂઝયું નહિ. એટલામાં હશિયારખાન ઘરની બહાર ઓટલે આળે તે પિતાના ઘરાક કમઅક્કલને છે. પણ કમઅક્કલ તે તેની સામે દે ને પિતાની કર્મકથા કહિ સંભળાવી. એ સાંભળી હુંશિયારખાન કહે-ફિકર નહિ. લાવ કયાં છે એ બરફી. બિચારા અકકલના બારદાને પેલી બરફી હુંશિયારખાનને આપી. જે તેણે લીધી અને ઘરમાંથી એક છરી લાવી એક ચકતું લઈને તેના બે કટકા કર્યા. બીજું ચકતું લઈને તેના ત્રણ કટકા કર્યા. અને ત્રીજું ચકતું આખું રહેવા ઈકલ ૩+૧=૬ કટકા એટલે મુકયા. પછી પેલા છોકરાઓને ઉદ્દેશીને કહ્યું કે તમા સાથી મેટું ચકતું જે છે ને ? છોકરાઓએ હા કહિ એટલે “ફીક” કરી એકને બેલાવી કહ્યું કે આમાંથી સૌથી મોટું હોય તે ઉપાડ. પછી બીજાને બેલા અને કહ્યું કે આમાંથી સૌથી મોટું હોય તે તું ઉપાડ. ત્રીજાને અને શાળાને પણ એમ બાકી રહ્યા તેમાંથી સૈાથી મેટામાં મેટું બતાવી આપ્યું. બધા પતી રહ્યા એટલે હુંશિયારાને પૂછયું કેમ બધાને સાથી મિતું ચકતું મળ્યું ?”
ભરે રહે એ હું હું કહેતા ને ખાતા ખાય છે ત્યાંથી દે ગયા,
Page #29
--------------------------------------------------------------------------
________________
જળ ગરી.
૨
]
હવે હુંશિયારખાને અક્કલના બારદાનને ત્યાં આવવાનું કારણ પૂછતાં કમઅક્કલે બધી વાત કહિ, અને એ દુઃખમાંથી મુક્ત થવા માર્ગ પૂછયે. શિયારખાને કહ્યું કાંઈ ચિંતા નહિ. એમાં તારે કાંઈ પણ બીવા જેવું છેજ નહિ. “ત્રણ દિવસ તું અહિં બીજા. ત્યાર પછી હું તારી સાથે ઘેર આ વીશ. પણ આ ગામના લોકે તે પેલા શિકરાઓના રાખલા પરથી જોયું તેમ મૂખ કહિએ તે ચાલે એવા છે. બધા શબ્દાર્થને જ વળગી રહેનારા છે માટે કેઈની સાથે પણ પ્રસંગે પાડતાં પહેલાં વિચાર કરજે.” કમલે વા કહ્યું એટલે બેઉંજણ ઘરમાં દાખલ થયા.
લાંબી મૂસાફરી પગે ચાલીને કરવાથી કમઅક્કલના જેડા ફાટી ગયા હતા એટલે ગામમાં જઈ નવા લેવાને વિચાર કર્યો. એક મોચીની દુકાને જઈ કહ્યું. ભાઈ મારા પગના જોડા છે કે જે મજબૂત જોડા હોય તે બતાવજે. કેમકે ત્રણ દિવસ પછી અહિંથી પગે ચાલીને ૨૦ ગાઉ જવાનું છે. માલ સારા આપીશ તે ખુશ કરીશ.
મચી કહે અરે શેઠ કામમાં કાંઈ કહેવા જેવું નથી. અને આ જેડા એનું ચામડું જુએ. પગનું સેલ રાગ છે. ને આ
વાર, કિમત શી છે? એક જ વાત, આ તારી દુકાન પર પાટ૬ માર્યું છે તે પ્રમાણે એકજ ભાવ બેલીશ તો તું ખુશી થઈશ એવું તરતજ આપી દઈશ.
, શેઠ પગમાં ઘાલી દે, પછી તમે આપ તે. ખુશી કરવાનું કહ્યું છે તે ખુશી કરે, તમારી મેળે જ.
ઠીક લે ત્યારે-કહિ કમઅકલે કરૂા. ગણે આપ્યા અરે ગાંડા થયા શેડ એમાં મને તમે ખુશી કેવી રીતે કર્યું? ”
અક્કલને બારદાન હજી પણ સમયે નહિ ને કે આના ઉપર મૂક્યા પણ પેલે માચી તે “બસ મને ખુશી ક” એમજ મઝ.
હવે પેલા કમઅક્કલને હુંશિયારખાને ચેતવણી આપેલી તે યાદ આવી. વિચારવા લાગ્યા કે વળી આ જંજાળ ક્યાંથી વળગી? પછી, વિચાર કરીને પેલા મેચી પાસે સાંજ સુધીની મુદત માગી. અને કહ્યું કે જો તને હું સાંઝે ખૂશ કરીશ. ઘેર જઈ પિતાની વાત હુંશિયાખાન આગળ કરી એટલે ખાને કહ્યું–ઠીક; તે સાંઝની મુદત આપી છે ને ? આજ રાત્રે એની વાત.
સંધ્યાકાળ પડી, અને રાતના દશેક વાગ્યા એટલે હુંશિયાખાને અકલના બારદાનને પિતાની પાછળ એક મોટી ડાંગ લઇને આવવાનું કહ્યું, અને પિતે પણ હાથમાં એક બીજી ડાંગ લીધી. બંને જણા માં ઉપર માથાનો ફેટે વીંટી પેલા મેચીને ઘેર જઈ એનું બારણું જોરથી ઠોકવા લાગ્યા, અવાજ સાંભળીને મોચી બારણું ઉઘાડવા આવે ને વિચિત્ર વેશમાં હાથમાં ડાંગવાળા બે માણસે જોઈ એમને કેમ આવ્યા છે એમ પૂછયું. હુંશિયારખાને જવાબ
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૭ર
બુદિયા , આ કે હમે રાજાના મહેલમાંથી આવ્યા છીએ અને રનેિ એક છોકરો આવ્યો છે તે કહેવા ગામમાં નીકળ્યા છીએ. રાજાને ઘેર પૂત્રને જન્મ થયો છે માટે તારે ઘેર નિવેદ્ય કરજે. એમ કહિ પેલા બે જણે ત્યાંથી ચાલવા માંડયું. પણ પેલા મેચીએ હુંશિયારનો હાથ પકી ઉભા રાખી કહ્યું-ભાઈએ જરા અંદર આવી બેસે. વધામણીને રૂપિઓ લેતા જાઓ. રાજાને ઘેર છોકરાનો જન્મ એ કેવી આનંદની વાત છે આજે એટલે હું આ વાત સાંભળીને ખુશી થો તેટલે મારી આખી જીંદગીમાં નથી થયો.”
એમ ? હુંશિયારપાન છે. એમ કહિ પિતાના મે ઉપરથી લુગડું ખડિસેડી આગળ ચલાવ્યું. તે ખરેખર અશજ થયે છું? મેચીને હા પાડી એટલે કમઅકલ આગળ આવી છે. ઠીક ત્યારે બારે જે જેડા લીધા હતા તેની કીમત તને મળી ચુકી. અને એમ કહિ તરત પિલા બે જણાએ ત્યાંથી ચાલતી પકડી.
બીજે દહાડે સવારમાં હુંશિયારખાન જરા કામ હોવાથી બજારમાં ગયે, પણ જતાં જતાં કમઅક્કલને કહેતે ગયે કે તારે ઘરની બહાર નીકળવું નહિ. મ્હાર નીકળીશ તે કાંઈ ફસાઈ પડીશ.
ગામમાં આવ્યાને ત્રણ દિવસ થયા છે, કમઅકલને લાગ્યું કે દાઢી વધી ગઈ છે એટલે હઝામત કરાવવી જોઈએ. પણ હુંશિયારખાને બહાર નીકળવાની ના કહિ હતી એટલે ચાકરને હઝામને બોલાવા મેક.
હઝામ આવ્યે ને કમઅકકલ હઝામત કરાવા બેઠા. જે, ભાઈ હઝામત સરસ બનાવજે. મને ખૂશ કરીશ તો હું તને કાંઇ આપીશ.
હઝામે ઠીક કહિ હોં પર સાબુ ચેપડવા માંડી અને પાંચ મીનીટમાં કમઅકતાની દાઢી ચળકતી બનાવી દીધી. કમઅક્કલે દાઢી પર હાથ ફેરવી મેં મલકાવી એટીએથી એક આની કાઢી હીપને આપવા માંડી, પણ પેલા હા લેવાની ના પાડી. કમઅક્કલ સમઝ કે પિસા થડા પડયા એટલે ઉપર બે પૈસા ઉમેર્યા. પણ પેલા હઝામ ભાઈ તે દહેજ રહ્યા. કિરણ પૂછ્યું તે કહે મારે તે * કાંઈ જોઈએ.
તારીને કમઅકકલ કહે ઘરમાંથી ઉઠી વનનાં ગઇ તે વનમાં લાગી આગ. ઘરમાંથી ખ્વાર ન નીકળ્યા તેને આ જાળ તે આ મેળા મા ઝાળ ! હવે આને “ કાંઈ” શી રીતે આપવું.
હ, કામ સાથે રકઝક ચાલતી હતી ત્યાં બઝારમાંથી શિયાખાન આવી પહે,
સઘળી વાતથી વાકેફગાર થઈને શિયાળાને હામને રાવે આપવાનું કહ્યું. હઝામ ઘેર ગયે એટલે હુંશિયારાને કાઅવને ઘરમાં લીધે, પછી એક પ્યાલામાં થોડું દુધ લીધું અને પ્રણમાંથી એક કળીઓ પકડી મહી નાંખી એક છે ખલામાં વાલે મુ.
Page #31
--------------------------------------------------------------------------
________________
જળ નગરી.
- રાત પડી ને હઝામ “કાંઈ લેવા આવી પહોંચે, હુંશિયારખાને હઝામને કહ્યું--જે ભાઈ તારે તારૂં “કાંઈ ” જોઈએ છે ને ? લે, ચાલ પેલા
ભલામાંથી મને જરા દુધનો ખ્યાલે લાવી આપને. હું જરા દુધ પિને તને પછી “કાંઈ” આપું. હઝામે ગેખલામાંથી પ્યાલે લીધે અને જે હાથમાં ઝાલ્યો કે “અરરર, શેઠ આ દુધમાં તે કાંઈ પડયું છે! જુઓ.” કરી હુંશિઘારખાનને બતાવા દે..
શું પડયું છે કે પેટે ખાને પૂછ્યું.
કાંઈ કરાળીઆ જેવું છે.'
ઓહોહો ! એમાં શું લાવ એ દુધ મારૂં ને મહિ પડેલું “કાંઈ તારૂં. કેમ ખરૂની લે તારૂં “કાંઈ ” એમ કહિ ખાને કળીઓ કાઢી બહાર મુ.
ત્રણ દિવસની મુદત પૂરી થઈ એટલે હુંશિયારખાન પિતાના મિત્ર કમઅક્કલને લઈ જંજાળનગરીમાંથી તેને ગામ જવા નિકળે. ઘેર આવીને શિચારખાને વિચાર કરીને એક મેદાનમાં એક મેટ ને ઉચે માંચડે ઉભે કરાવડાળે, જેના ઉપર કમઅકકલના ઘરને બધે સામાન ગોઠવી દેવડા, પછી તેણે પિલા કમઈલાક-કમઅક્કલના મિત્રને બોલાવા કહ્યું. જ્યારે પેલો આ એટલે પિલે માંચડા તરફ આંગળી કરીને શિકારખાન બોલ્યા જે આ સઉથી છેલ્લે માળે ઘરેણાં ગાંઠા વિગેરે કીમતી ચીજો છે. આ બીજે માળે ઘરના દાણણી વિગેરે છે. ત્રીજે માળે વાસણમુસણ, એમ જે જે માળે જે જે વસ્તુઓ હતી તે તે વસ્તુઓ બતાવીને બો. હવે તારે જેના પર હાથ મુક હોય તેના પર મૂક એટલે તરતજ તે વર, તારે હવાલે કરવામાં આવશે. માંચડા પર ચઢવાને ફક્ત એક જ રહે છે અને તે આ નિસરણી. એટલું બેલી હોશિયારખાને ચૂપ રહ્યા,
પણે પેલે કઈલાક લાગેલો વળીની નિસરણ જે માંચડા પર હતી તેના પર પગ મુકી ચઢવા માંડે, પણ એક પગથીઉં ચઢી બીજા પર પગ મુકે તે પહેલાં તે હુંશિયારખાન બલી ઉઠઃ ઉ રહે ભાઈ, આ નિસરણીના પગથી ઉપર તારો હાથ થી પહેલાં પડે, માટે એ નીસરણી લઈને સંતોષ પામી ઘેર જાએ.”
રા, બાબરાર ગજીપતરામ ઠાકર, બા, એ.
જ લાને આધારે,
Page #32
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિશા.
अमेरीकन भावना.
( વિચારકે ભાવનાને ત્રણ સ્વરૂપે વહેંચાયેલી જીવે છે. તે ત્રણેનું સંક્ષિસમાં દિર્શન કરીએ તો તે આ પ્રમાણે છે
ઉતરતી વસ્તુને પણ અગ્ય રીતે ચઢીયાતી કલ્પવામાં જે ભાવના દેખાય છે તે અંધશ્રદ્ધાના નામથી ઓળખાય છે. આરંભે દુર્લભ દેખાતી છતાં પરીણામે શક્યતા સાબીત કરી આપનારી ભાવના એ આત્મશ્રદ્ધાના સ્વરૂપથી એળખાય છે. અને આ ઉભયથી પણ નીરાળી આ સૃષ્ટિથી પર કેઈ ઈતર સૃષ્ટિમાં રમનારી છતાં અણદીઠ વિશ્વજીવનને પિકી રહેલી ભાવના કવિઓની પ્રતિભા-- શકિતમાં રમનારી હોય છે.
ભાવનાના આ ત્રણ સ્વરૂપ પિકી નિવેદન કરેલી બીજા પ્રકારની આત્મશ્રદ્ધાના નામથી ઓળખાતી ભાવના અમેરીકન પ્રજની નસેનસમાં મેલી હોય છે. અને વિરતૃત સ્વરૂપે આપણે તે હમણાં જ જોઈશું. )
સમય કને સપ્તમાં સખ્ત કામ કરાવતાં-આત્મશ્રદ્ધાથી અટલ રહી સતત પ્રયત્ન દ્વારા ઉન્નત દશાએ દેનાર એવી મહત્વની ક્યી પ્રેરક વસ્તુ છે ? ” યુનાઈટેડ સ્ટેટસની સેનેટમાં વીસ વર્ષના અનુભવથી પરિપકવ થયેલ એક આદર વ્યક્તિને જ્યારે આ પ્રશ્ન પુછવામાં આવ્યું હતું ત્યારે તેણે દુકામાં એટલે જવાબ આપે કે “ વ્હાઈટ હાઉસ ” “ધી હાઈટ હાઉસ ” આ ત્રણ શબ્દ અમેરીકાની ઉન્નત્ત અને પ્રભૂતાની ખરી ચાવી રૂપ છે, સ્ટાર્સ અને સ્ટાઈડઝ નામને વાવટે કબૂલ કરનારા લગભગ એંશી કરોડ માણસને જાતાવસ્થામાં રાખનાર છે તેમના જીવનના મુખ્ય પિોષણ રૂપ છે. અમેરીકાના પ્રેસીડેટના મુખ્ય સરકારી રહેડાણ રૂપ વહાઈટ હાઉસમાં એટલી જાદુઈ ચમત્કૃતિ રહેલી છે કે તેના પ્રાબલ્યનું વર્ણન કિંઈપણ કલમ યથાર્થ આલેખવાને અશક્ત છે. અતિશયોક્તિ સમજી કે અજ્ઞાત વર્ગ આ લખાણને હસે તે હસવા છે. પણ હારે આ એક સત્ય સિદ્ધાંત છે કે આત્મશ્રદ્ધામય ઊપરક્ત કેન્દ્રસ્થાનવાળી ભાવનાનું ભુલે ચુકે અમેરીકોમાંથી વિસ્મરણ થાય તે બેશક તેઓનાં નૂરમય જીવન નિસાવજ થઈ જાય. જેમ કઈ સારા કવિની ઉત્તમ ભાવનામય રસીક કવિતાને નમાલા ગદ્યમાં ગોઠવતાં તે નીરસ બની જાય તેમ અમેરીકાના ગેરવરૂપ લીંકન તથા ગાફલ્ડના જીવનની આપણે ઝાંખી કરીએ. મહાપુરૂષ તરીકે ખ્યાતી પામેલાં આ મહાન હૃદયે ત્યાંની હાની ઝુંપડીઓમાં જ ઉછર્યા હતાં. ઉભય રાંક માબાપને પાલવે પડ્યા હતા. તેઓને જીવન વહન સારૂં સાનુકુળ સંજોગો નડતા, જરા બારીકાઈથી તપા
Page #33
--------------------------------------------------------------------------
________________
અમેરીકન ભાવને.
ર૭પ
સતાં આપણે જોઈ શકીશું કે તેઓએ ધારેલા કેન્દ્રસ્થાને પહોંચવા પિતાની હાલામાં હાલી વસ્તુઓને ભેગ આપે હતે. રૂધીરનું પાણી બનાવવું પડ્યું હતું. સંસા૨નાં વિષમ વાવાઝોડાંમાં તન તથા મનને ખૂબ કમાવું પડયું હતું. વધારે ખુલ્લા શબ્દોમાં કહીએતે આફત, ગરીબાઈ, જરૂરીયાતની તંગી, અજમાયશોની નિફળતા, જેબે વિષમ વાટીકાઓને સરળ બનાવવા અથવા કહો કે પિતાના ધારેલી કેદ્રસ્થાને પહોંચવા હૃદયને હાલરૂપ બનાવવું પડયું હતું. તેઓ કદી ચલીત થયા નથી, પ્રભનેથી લલચાયા નથી, આફતથી કંટાન્યા નથી અને અંતરાયના સિા માર્ગો સહેવામાં પડતે શ્રમ તેઓ કસોટી કે કસરતરૂપ રવીકારતા હતા. કમે ક્રમે આગળ ધપવું, લાયક બનવું, હાઇટ હાઉસે પહોંચવું અને લેકના કલ્યાણક થવું એ તેમનું જીવનસૂત્ર હતું.
આવા આદર્શજીવનસૂત્રવાળી બે મહાન વ્યક્તિઓ પૈકી એક લાકડાં કાપનાર અને બીજી બચ્ચર ચરાવનાર વ્યક્તિ હતી.
એમનજ કેટીને ગ્રાન્ટ ચામડાં સાફ કરતે હતે. સામાન્ય રીતે જોતાં તેમના આ પ્રકારના ધંધાને અંગે “વ્હાઈટ હાઉસ” જેવું સ્થાન મેળવવાની ભાવના કદાચ કોઈ હિંદીને મન હવામાં ઉડનારી લાગશે પણ તેઓએ સૂક્રમ વિચાર કરે ઘટે છે. ઉપરના ત્રણે મહાપુરૂષોમાં આત્મશ્રદ્ધાને ગુણ મુખ્યત્વે કરીને હતે. ખંત, ઉત્સાહ, ય, સહનશીલતા, કર્તવ્યપરાણયતા અને સ્થિતિ પરને સંતોષ આ સિ સદ્દગુથી તેનું જીવન વિભૂષિત હતું. તેને સારી રીતે સમજતા કે ધારેલા કેન્દ્રસ્થાને પહોંચવા, જે સ્થીતિમાં હોઈએ તે સ્થિતિમાંથીજ સતત પ્રયત્ન કરવા પડશે. પિતે પિતાના ધંધામાંથી ચુકતા નહિ. એક દૃષ્ટિથી જોતાં તેઓનું સંસારિક જીવન ઉપર નિવેદન કરેલા ધંધામય હતું પણ બીજી રીત તપાસતાં સ્પષ્ટ જણાય છે કે ધંધાના પેટા ભાગમાં જે કાંઈ પણ વિચારે કરતા હોય, કશી પણ જનાઓ ઘડતા હૈય, તેઓએ કાંઈ પણ નિશાન તાકયું હોય તે પોતાના ભાવિજીવન વાતે ઘડાતા કેંદ્રસ્થાના સંબંધીજતે કેંદ્રસ્થાનને પુષ્ટ બનાવવા પુરતા જડ અને બેશક તેમના વિચારે,જનાઓ, અને તેમની આત્મશ્રદ્ધાના પ્રબળ નરમાં તેમનું કેન્દ્રસ્થાન તેમના તરફ ખેંચાતું
અને તે કેન્દ્રસ્થાન તેમના તરફે દોરતું - ખરૂ છે કે અમેરીકાના સઘળા વિદ્યાથીઓનામાં હાઈટ હાઉસ મેળવવાનું સામર્થ્ય હાય ના. પણ વહાઈટ હાઉસની ભાવનાનાં ઉચ્ચ બીજ બચપણથી જ વિદ્યાથિઓમાં વવાયાં હોય તે તેથી તેમની દષ્ટિ ઉચ્ચ પંક્તિમાં ટકેલી રહે અને તે બીજમાંથી ફૂટતા અંકુરે હલકી નહી પણ ઉચ્ચ પદ્ધતિના અધિકારી ઠર એ ભુલવું જોઈતું નથી. જદગીમાં કરવા ધારેલાં અમુક કર્તા ની સફલતામાં જીવનને સોપી બનાવી છેક મુદ્રામાં નિવૃત્તિ સ્વીકારી હોય તેવાં માનવ હદયના હેતુ અન્ય નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૬૬
બુદ્ધિપ્રભા
યુનાઈટેડ સ્ટેટેરામાં કે હિંદવાસી અમુક કાળ ગાળે અને તેમને વિશ્વાસ પાસ થાય તે તેને માલુમ પડશે કે ત્યાંની પ્રજાનાં જીવન કર્તવ્ય-સાફલ્યથી સંતોષ માની નિવૃત્તિ નહી સ્વીકારતાં વધતા જતા અને જીવનને સંગીન બનાવતા વૃદ્ધિ પમાડતા એવા ઉચાશ સાધ્ય કરવા સારૂ સતત પ્રવૃત્તિમય જીવન નિર્ગમન કરતા હોય છે. અમેરીકાનાં સ્ત્રી પુરૂષમાં એકમેક વચ્ચે અપૂર્વ વિશ્વાસ છે અને બંનેને ઇચ્છિત વસ્તુ સાધ્ય કરવાની તિવ્ર અપેક્ષા હોય છે. આ અપેક્ષા અને આ શ્રદ્ધા એટલી સગીન અને વ્હોળા ફાલવાળી હોય છે કે તેનું અંતિમ બિંદુ ઘણું દૂર દૂર દેખાય છે. અને અમરવેલ પેઠ પ્રતિદિને વૃદ્ધિજ પામે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓને માથે આથિક લાભને દેજ કદાચ તમે જોશે પણ વસ્તુતઃ એ માન્યતા ભૂલભરેલી છે એમ આન્તરિક દ્રષ્ટિથી વિચારતાં સહસા જણાઈ આવશે ત્યાં એવા પણ ઘણા અમેરીકને છે કે જેને આપણે જડવાદીના નામથી સંબોધતા હોઈએ તે ધામક બાબતોના ગહન અભ્યાસી હોય છે. અલબત્ત આશા એ વસ્તુ ક્ષિતિજ જેવી છે એની પાસે જેમ જેમ જવાય તેમ તેમ તે દુર ખસતી જશે અને ભવ્યરૂપે દર્શન દેશે છતાં તેથી કાંઈ તે અનાદરણીય તે નથીજ કે નથી તીરસ્કારવા યોગ્યઆશાના સારા નરસાને આધારે તેને ગુંથવામાં આવતા વ્યક્તિના વિચારો ઉપર અવલખીને રહેલે હેય છે. મતલબકે આશાના સ્વરૂપને ઘડવું તે તમારા પિતાના હાથમાં છે. અને તેથી જ તે સત્કારિત અને શ્રેયકર ગણાય. કેઈપણ અમેરીકન કેવળ એકજ ધંધાની પ્રવીણતા મેળવનાશ નહી હોય. પણ તેથી વિશેષ ધંધાની પ્રવિણુતાને અભિમાની હશે, ઘણી ઘણી જાતને જુદી જુદી શેધળમાં ગુંથા ચલે હશે અને તે પ્રયત્નનું પરિણામ જ્યારે જગતમાં જાહેર થાય છે ત્યારે દુનિયાને નવા પ્રકાશ રૂપ તે પરિણામ (ધોળ) જણાય છે અને એટલાજ જીસાથી દુનિયા તે સ્વિકારે છે.
સામાન્ય રીતે જોતાં અમેરીકાને એક ચોપાનીયાં વેચનાર એક છોકરા તેના જીવનને હમેશને માટે એજ ધધ વળગે રહેશે એમ જણાય છે છતા વસ્તુસ્થિતી તેવી નથી. પાનીયાં વેચતે હેય ત્યારથી જ તે પિતાનું ભાવિ
જીવન ઉચ્ચ દશાએ પહોંચાડવા ગુંથાયેલું હોય છે. મતલબ કે પાનીયાં - ચવામાંથી રીપેર્ટર તરીકે તેમાંથી લેખક તરીકે ત્યાંથી આગળ વધીને અધિપતિ તરીકે થવાની ભાવના રાખતા હોય છે. કમ આટલેથીજ અટ નથી પણ પત્રકારોની સભાને આત્મા અને તેના માટેની લાયકાત મેળવવા ગ્ય જિનાએ ઉતારતે જાય છે. અને મુળથીજ આવી મહત્વાકાંક્ષા તેનામાં હેય જિ. પછી ભલે તે ગમે તે ઘધ કરતે હોય પણ અમેરીકાના ઉગી જા ને સીડીની રોજ પહેંચવાનું લક્ષ છે છે. કે અંધારા માંથી સાડીની રાચપરમ : યત્ન કરવા આ બાળકને એ પાણીમાં વેચનાર છોકરાને) ટોચ સીવાય અન્ય બી. ૫
Page #35
--------------------------------------------------------------------------
________________
અમેરીકન ભાવના.
૨૭૭ હોંચવુંએ તેને અઘટિત ન લાગતું હોય છે અને આજ નિયમ અમેરિકાની સમસ્ત પ્રજાને લાગુ પડે છે. અપાતાં દાનતે અનુભવસિદ્ધ છે. ઈતિહાસ પણ સાક્ષી પૂરે છે કે એક વખતે જે લોકે મોટી મોટી વાત કરતા જણાતા હતા અને આવેશેવાળી ધાંધલ મચાવતા તેજ કે અત્યારે મહાપ પામેલા છે. એકાદ ઉદાહરણ જોઈએ તે અત્યારે એક મહદપદ પામેલા એક માણસની જિંદગી ચાપાનીયાં વેચનાર એક બાળક તરીકે શરૂ થઈ હતી. વર્ષો સુધી તેને આ
છે કરવે પડા હતા પણ તેજ તેના પરીણામે અથવા તેની ઉરચ ભાવનાને અંગે સુપ્રસિદ્ધ અને લોકપ્રિય માસિકના અધિપતિ તરીકે પ્રખ્યાત છે. તમે ધારશે કે તે હાલના હાથી સંતોષ પામ્યું હશે, અથવા ઉન્નતિના શિખરે કદાચ તમે તેને પહોંચેલે કલ્પશે પણ તેમ નથી. હજુ પણ તે જ્ઞાન વધારવા મંડયા રહે છેનવા પ્રશ્ન હાથમાં લે છે કે જીવનમાં નવાં તત્ત્વ ઊમેરે છે. અને આમજ જીંદગીને નવી પ્રવૃતિઓ સાથે જોડેલી રાખે છે અને વાદળાંમાં છૂપાયેલી તેની ઉંડી આશાઓના મુખ્ય સ્થાને પહોંચવાને સતત પ્રયાસ કર્યો જાય છે. આ પ્રમાણે બીજા અનેક લેખકેના અને જુદી જુદી પ્રવૃત્તિઓમાં મસ્યા રહેલા વર્ગના દાખલાએ અત્રે ૨જુ થઈ શકે તેમ છે. પરંતુ સ્થળના અભાવને લીધે હું આટલેથીજ વીરમીશ.
ર ચુનીલાલ રસિકલાલ પરિખ બી. એ
दिलबरनां दर्शन.
(“હે મગર મીલતા નહીં ને પ્રત્યુત્તર રૂપે. } અય દિલ! તું દીલમે દેખલે દલબર ન દૂર હય, દિલમેં, છગરમેં “ચશ્મમેં દલબર કા નૂર હય. મમેં ન મીલેગા ન મંદિરમેં પાય ગા, જબ તક હૈ દીલમેં તેરે ખુદકા ગરૂર હય. હર જાપે છે સનમ નજર આ જાતા હય ઉત્તે, આ મંચ ઉસકે ઈક્કકા જીસકે “સરૂર હય. જીલબરકે લિયે દીલ હય તે દીલબરકે દે દે દલ, દુનિયા સે દિલ લગાના તુજે કયા જરૂર હય ? બાના ફકીરી યહેન લે કર કયદને ફસકે, “સતાર” ફરતું દેખલે હાજર હજુર હય.
* સતાર, » ૧ આંખે (પ્રકાશ) તુમાખી. તે ગર્વ. ડાનું ૫ તા. ૬ ખુમારી. ૩ પ્રભુ. ૮ ઈન્દ્રિયજન્ય વાસનાઓ.
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૮
બુદ્ધિપ્રભા.
साबरमती गुणशिक्षणकाव्य.
વિવરણ, (ગતાંકથી ચાલ. )
“ કહેતી વેગે જલપુર વડે લેકને એ જણાવે,
શક્તિથી વહન કરતાં આમને રે ઉપાયે; સાચી પૂરી પ્રગતિ પથની ઉન્નતિ તુર્ત થાતી,
“ પૂર્ણભામાં લદબદ બની જીવતાં મુક્તિ થાતી. આ નદીને વેગવતે વહેતે જળપ્રવાહ માનવજીવનને શું શીખવી રહ્યા છે તેનું આ કડીમાં સ્પષ્ટીકરણ થએલું છે. નદીની માફક માનવી તેની સઘળી શકિયોને સંપૂણાશે સન્માર્ગ વહેવરાવે, આત્માનાં બળ અખંડ વેરતો રહે, તે તેના જીવનની તેવી પ્રગતિને પરિણામે ઉન્નતિ કઈ ઘર નથી. ઉન્નતિના અંતિમ બિન્દુ સુધી કા૫કાર પહોંચે છે અને વાક્ય વિશેષ સ્પષ્ટ કરે છે કે
“પભામાં લદબદ બની જીવતાં મુકિત થાતી.” મતલબકે પૂર્ણમા મહ–આત્મા રૂપી વિશાળ પટ પાથરી વિશ્વને વિટી રહેલો સાગર, અને તેમાં લદબદ બની જતી-તન્મય (ત મય બની જતી નદી પોતાના જીવતા જીવનેજ મોક્ષ પામે છે. માનવજીવન માટે પણ તેમજ છે. પ્રથમ પ્રતિપાદન થયું તે પ્રમાણે જે પોતે પોતાની શક્તિયોને સંપૂર્ણશે સન્માર્ગે વ્યય કરતો રહે તો આ જીવને જ તે મુક્તિ મેળવી શકે છે. અને આ સિદ્ધાન્ત નિર્વિવાદ છે. મુક્તિને સરળ અર્થ મુક્ત થવું-સ્વતંત્ર થવું તે-વાય છે. અને સંસારમાં સ્વતંત્ર શાનાથી થવાનું હોય છે? સંસારમાં કેવાં બનેથી છૂટા થવાનું હોય છે? સંસારમાં અનેક પ્રકારનાં બન્ધને માં બાંધનાર મૂખ્ય વસ્તુ કઈ છે? હું માનું છું કે કેવળ મોહ છે. વસ્તુ માત્ર પરને મેહ, સર્પ જેમ પિતાના પરની કાંચળીને સરકાવી દે છે તેમ માનવી જે સરકાવી દે તે સંસારમાં તેને વાતે કોઈ પ્રકારને પ્રતિબન્ધ રહેતા નથી. કાચબ જેમ પિતાના સઘળા અવયને સંકેલી લે છે તેમ સંસારાસતપણાથી દૂર થઈ જળ અને કમળ જેવા જીવને જીવન જીવતાં ઉદાસિન વૃતિએ નેહ સન્યાસવ્રતને અંગિકાર કરવું, અર્થાત મેહને સ્થાને સર્વ વસ્તુ પર, : સર્વે વ્યકિત પર સવે આત્મા પર સરકાયત
ક પુ ની ભાવના વડે અભેદ માર્ગ પ્રવાસી હેઈ, સમષ્ટિ સ્નેહની ભાવના ધારણ કરવી, તેમ કરીને વિશ્વકલ્યાણ વાસ્તે પિતાની સધળી શક્તિને, નદીના વહન પડે ખપાવી દેવામાં નિરંતર તૈયાર રહેવું એટલે આ જીવને જ તેવા મહાશય–માનવીની મુક્તિ જ છે. નદીને તે એક પોતાના કરતાં વિશાળ આત્મ-સાગર સાથે સંયુકત થવા જવું પડે છે, પણ ઉપર્યુક્ત ભાવના ઘડેના કર્તવ્ય પરાવણ મહાશયને તે પછી અન્ય થયાસની અઢા નથી રહેતી. પિોતેજ આભામાંથી કયું મહાત્મા રૂપમાં રૂપાંતર પામી શકે છે. આપણા પૂજ્ય આચાર્યો, મૂનિ મહારાજ અને ધર્મનો આ દાંત માટે સબળ ટેકારૂપ છે. મહાત્મા
૧ સતત આગળ ધપવું તે.
Page #37
--------------------------------------------------------------------------
________________
હે મગર મલતા નહિ.
૨૭:૪
-~
-
•
-
ગાંધીજી જેવા એક વાર “આત્મા” જ માત્ર હતા અને હવે “મહાત્મા ને નામે તેઓ આ જીવને જ દેશ દેશાન્તમાં નામાં િથયા છે. તેઓની મુકો દશા માટે કેઈને પણ સંસપનું કારણ મળી શકશે? અને આમજ અન્ય સમર્થ મહાનુભ માટે પણ સમજી લેવાનું છે.
ત્યારે વાચકોથી હવે સમજાજ કે પૂર્ણત્મામાં લદબદ બની છવતાં મુક્તિ ” મેળવવી તે આમ, હવે પછી કાવ્યની ત્રીજી કડી ઉકેલીશું.
(અર્થ) કેશવ હ. શેઠ,
हे मगर मीलता नहि.
મેરે દિલમેં દિલકા પ્યાર હે મગર મીલતા નહીં, ચમ્ મેં ઉસકા નઝારા છે મગર મીલતા નહીં; ઢંઢતા ફરતા હું ઉસકે દર મ દર એર બ કું, હર જગા વેહ આશકારા" હે મગર મીલતા નહીં. અચ કીબો ગર ખબર હવે તે લીલ્લાહ દો જવાબ, મેરે ઘરમેં મેરા પ્યાર હે મગર મીલતા નહીં. શેખ ૮ટે હે હરમમેં ઓર બીર હમન દેરમે, હર જગા ઉસકા પુકારા હે મગર મીલતા નહીં. મેં પડા ઝખમી તડતા હું ફિરાકે° યારમેં, તીર મઝગાં? ઉસને મારા હે મગર મીલતા નહીં. મેરે અંદર વેહી બેલે એર ખીલાવે તુજકે વેહ, ઘરમેં દુલહનકા દુલારા હે મગર મીલતા નહીં. કયા કરે કુછ બસ નહિ અનવર યહાં લાચાર છે, બરમેં હ દિલબર હમારા હૈ મગર મીલતા નહીં.
સંપાદક રાપાદરાકર,
૧ આ ગઝલમાં આત્મા એજ પરમાત્મા પરમેશ્વર છે અને તે જ આ શરીરમાં છે પણ જ્ઞાનચક્ષુ વિના દેખાતા નથી એવી મતલબ સમજાવી છે. ૨ દૃષ્ટિ. ૩ ધાર. ૪ ગલી. ૫ જાહેર. ૬ પાસે રહેનાર. ૭ મદ. ૮ બ્રામણ. ૮ દે. ૧૦ જુદાઈ. ૧૧ પાંપણ ૧૨ ઉપાય. ૧૩ બગલ.
* આ કાવ્યના જવાબરૂપ રચાયલું સાથેનું પૃષ્ટ ૨૭૭ માંનું કાવ્ય ધ્યાનપૂર્વક વાંચવા વાચકને ખાસ વિજ્ઞપ્તિ છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૮s
બુદ્ધિપ્રભા
+
-
-
-
૩
-
-
-
-
-
-
स्वीकार अने अभिप्राय.
સવાસે ગાથાનું સ્તવન તથા આઠદષ્ટિની સજા અને ચતુર્દિશતિ જિનસ્તુતિછપાવી પ્રસિદ્ધ કરનાર શા. દયાચંદ રતનચંદ સુરત. કિમ્મત “ અમુલ્ય.”
ભગવતીસૂત્ર (પ્રથમ ગુરછ ) સરળ ગુજરાતી ભાષાનતર; ભાષાન્તરને શુદ્ધ રીતે તપાસનાર ધર્મોપદેશો, વિદ્યાસાગર ન્યાયરન મુનિ મહારાજ શ્રી શાંતિવિજયજી. પાશ્ચક રા. પુરૂષોત્તમ ગીગાભાઈ શાહ-–અધિપતિ “જૈન શાસન” મુકામ ભાવનગર. કિસ્મત અદી રૂપિયા..
શ્રી રામકૃષ્ણ પરમહંસ ( 9૫૦ ઉપદેશામૃત સહિત) લેખક રા. રા. ડાહ્યાભાઈ રામચન્દ્ર મહેતા—સંપાદક “સતી વાર્તામાળા” અમદાવાદ, મૂલ્ય રૂ. ૨-૮-૦ પાકે રૂપેરી પૂઈ સારા ગ્લેજ કાગળ. લગભગ ૮૦૦ . અને સચિત્ર,
અભિપ્રાય માટે મળેલા પ્રસ્તુત દળદાર ગ્રંથને આદર આપતાં આનંદ થાય છે. આનંદ થવાનું મૂખ્ય કારણું એક છે. અને તે એ કે આ એક વર્તમાનયુગમાં, માનવજીવન નને મોક્ષમાર્ગ બનાવનાર આદર્શ ધર્મ પુસ્તક છે. બીજા દેશોનાં જીવનના અસ્તિત્વને પાસે તે તે દેશવાસીઓ ગમે તે અન્ય વસ્તુ પર ટકી રહેલે –કે ચણાપલે માનતા હેય. પણ આપણે ભરતખંડ, આપણું “ધર્મક્ષેત્ર” તે ધર્મના પાયા પર ચણાયેલું છે અને તેનાજ આધારે ( જ્યારે ઈતર પ્રદેશો છિન્ન ભિન્ન દશાએ પહોંચીને પાછા નવા અવતારમાં આવી ગયા ત્યારે પણ) હજુ ગાંધીજીના શબ્દોમાં કહું તે આર્યાવર્તનું “તળીયું મજબત ” જણાય છે. આ પ્રભાવ કે આ પ્રતાપ આ ધર્મક્ષેત્રના આધ્યાત્મિક ધાર્મિક બળનેજ છે.
હકીક્ત આમ છે, અને આપણી પ્રજા તે સારી પેઠે સમજે છે છતાં વર્તમાનકાળે શું જોવાય છે? પશ્ચિમ પ્રદેશમાંથી ઉચિક થઇ આવેલાં-ડાયેલાં ઑટસ અને તેનાં વાનરકલી અનુકરણ; તેમાં ઉતરેલી-કહેવાતી સ્નેહની વસ્તુઓ તેવી વસ્તુઓમાં ઉમેરણ કરાવી આપનાર ધમચકડ મચાવી મૂકતાં “ સીનેમા.” અને સીનેમાના લેટ ઉપરથી નવી ઉપજાવવામાં આવતી “યતાની, ” છૂપી પિલિસવાળી,” “ખૂન” ભરેલી “ફેશનેબલ” એવી એવી નવલકથાઓ ! આમાંજ જાણે આપણા ગુર્જર સાહિત્યની અભિવૃદ્ધિ અને વિકાસ ન થતો હોય; તેમ સૂર્ય ઉદય થવા સિવાય રહે, તો નવા નવા નામે તેવાં શુક્રવારમાં વેચવાને સરજાયેલાં નવલકથાનાં ખોખાં નીપજ્યા સિવાય રહેતાં હેય! આવી જાતના પેટભરા કંદ અને ભાડુતી ઈદ બરેલી કૃતિના ફાટેલા રાફડા આગળ આપણે પરાપૂર્વની જે ધર્મલાવના, તે કોરાણે જ રહેવા પામે છે. જેવા જ દેશમાં ધાર્મિક સાહિત્યને પાર નથી. તથાપિ તે સુન્દર, અદ્વિતીય સાહિત્યને પિતા પોતાની ભાષામાં સુન્દર રીતે ઉતારી શકે તેવા કેટલા લેખકો નજરે ચડે છે? તેવાં પુસ્તક પર નવનીત તાવવા જેવી સુમધુર ટકા કરનાર સમર્થ ટીકાકારોની સંખ્યા આંગળીના વેઢાપર ગણાય તેટલી પણ છે? તેવાં ધર્મગ્રથોને પ્રસિદ્ધિમાં મૂકવા સારૂ પુરતું ખર્ચ આપે એવા ઉદાર માને, શેડીઆએ, પદવી
1 અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ દ્વારા ધાર્મિક ગ્રંથે પ્રસિદ્ધ કરાવવામાં શ્રીમાન લલ્લુભાઈ કરમચંદ દલાલની આર્થક અને માનસિક સુખાવો તુતિપાત્ર છે. અન્ય શેઠીબાઓએ તેમનું અનુકરણ કરવું પડે છે. કે. હ. શેઠ.
Page #39
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર અને અભિપ્રાય.
૨૮
ધરે કે ઠાકોર મહારાજાનું અસ્તિત્વ છે? કોઈ પૂછે કે તેવા ધર્મગ્ર વાંચનાર વર્ગ છે? હું કહીશ કે છે; વર્ગ તેને જ છે. તેને ધર્મજ્ઞાનના રસ બનાવવા તે ફરજ કે તે જવાબદારી લેખક અને પ્રકાશકોને જ શિરે છે, અને જે તે પ્રમાણે સમજવામાં આવે તે અત્યારે પણ એના એજ લેખ, પ્રજા જીવનની નજર સીનેમાનાં પુતળો અથવા તે ઉપરથી ઉતારેલા નામની નવલકથાનાં પાત્રોમાંથી ખસેડીને પરમ દયાળુ પરમાત્મામાં અથવા અવતારધારી મહાત્માઓમાં પરોવી શકે, અને જો આમ બને તે દેશની દશા ફરતાં વાર લાગે નહિ એ આ લેખકનો નમ્ર પણ મક્કમ મત છે.
પરતુ એક રીતે વિચાર કરતાં પણ નામધારી નવલકથીઆ ગુર્જર લેખકોનો પણ ઘણે દોષ નથી દેખાતે “સંગત તેવી અસર થાય છે રવાભાવિક વાત છે. આપણે પશ્રિમ પ્રદેશોના સહવાસમાં પાછા-અનીચ્છાએ આપ્યા છીએ–એટલે “તેમની અસર ખાપણામાં ઉતરે” એવી દલીલ કે દર્શાવે તો અમુક અંશે તેને વજન આપી શકાય.
કેટલેક અંશે” એમ કહેવામાં હેતુ રહે છે અને તે એજ કે સહવાસને અંતે આપણે તેમનું અનુકરણ કરવામાં જે વરતુ આપણું દેશજીવનને પ્રતિકૂળ હોય છે તેજ વસ્તુને (દેખીતી રીતે તે ધંધાને અંગે તેવી વસ્તુઓ સરળ લાગવાથી) ગ્રહણ કરીએ છીએ! આ ખેદની જ વાત છે.
તથાપિ તે દેશની દિશા હવે ફરવા માંડી છે અને ધીમે ધીમે તે સિાના પૂજારી પ્રદેશોમાં ધાર્મિક ભાવનાનાં બી વવાવા લાગ્યાં છે; તેમ ન હોત તે મહાકવિ રવીન્દ્રનાથ કાકુરને કદાચ નોબેલ પ્રાઈઝ પણ ન મળત ! ત્યારે જે આમજ છે તે હવે આપણે આપણું સંભાળવું ઘટે છે અને શક્ય તેટલા પ્રયત્નએ ધાર્મિક સાહિત્યને, વિવિધ રીતે પ્રચાર કરવો પડે છે.
આ ઉદેશને, જાણીતા ઐતિહાસિક ગુર્જર નવલકથાકાર શ્રીમાન ડાહ્યાભાઈ મહેતાએ સ્વીકારેલ જાણુને જ મને ખાસ આનંદ થયો હતો. અને આ ગ્રંથના ખરીદનાર વાચક વર્ગ પ્રથમ તેઓની પ્રસ્તાવના અચૂક વાચવાની, વિનિત ભાવે ભલામણ કરવામાં આવે છે આટલું તે “આનંદ” ના હેતુ માટે.
પુરતની વસ્તુના સંબંધમાં શું કહેવું અને શું ન કહેવું એ એક પ્રશ્ન છે. પ્રસ્તુત પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ સુપ્રસિદ્ધ દેશ પૂજ્ય શ્રી રામકૃષ્ણ પરમહંસની જીવનલીલા છે અને પછીથી પ્રકીર્ણ લીલા પ્રસંગ ) આવે છે. પછી નાસ્તિક નર ચુસ્ત આરિત થએલા, તેઓના મહાન શિષ્ય આપણા દેશના પરમભક્ત શ્રી નરેન્દ્રનાથ જે સ્વામીને આપણે વિવેકાનંદને નામે ઓળખીએ છીએ. તેમનું જીવન આવે છે અને ત્યાર પછી અમૃતના બિન્દુ સરખાં, અને નિરંતર પાઠ કરવા જેવાં શ્રી પરમહંસનાં ૭૫૦ વચનામૃત-ઉપદેશામૃત” આવે છે. આમાં માનવજીવનને લગતા સઘળા વિષયોની ગૂંચ ઉકેલવામાં આવેલી છે અને જીવનના વહન માટે માર્ગ નિકંટક, સરળ અને મોક્ષપદ ભણું દોરાવનાર બનાવી દીધેલ છે. સઘળી વિગતેમાં વિસ્તાર પરેક ઉતારવામાં આવે તે એ દળદાર ગ્રંથ જેટજ બીજો ગ્રંથ તૈયાર થાય તેમ છે એટલે ગ્રંથ સંબંધી અત્ર અંગૂલિ નિર્દેશ કરાવામજ સંતોષ લેવો પડે છે. આ ગ્રંથ પ્રત્યેક ગૃહમંદિરમાં પધરાવેલો હવે જોઈએ અને પ્રાતઃકાળે નિયમિત રીતે તેમની પ્રસાદીના કાકાને વડે આત્માને પવિત્ર અને મહાન બનાવો જોઈએ. આ ગ્રંથની ભાષા, સાહારી (1) નથી. આ લખનાર પિતે
Page #40
--------------------------------------------------------------------------
________________ 282 બુદ્ધિપ્રભા, - - - - - તેને ગૃહકુટુંબમાં નિત્ય તે પંથ વાંચી સંભળાવે છે અને છેટાં-મોટાં સૈ તે સ્પષ્ટ રીતે સમજી શકે છે. આવી તળબદી ભાષામાં તૈયાર થએલા અપૂર્વ ધર્મતત્વપૂર્ણ દળદાર ગ્રંથમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની, સ્વામી વિવેકાનંદની તથા શ્રી રાધાકૃષ્ણ વગેરેની મમ્મીએ સંયુક્ત કરવામાં આવેલી છે તેની કિસ્મત પણ વસ્તુના પ્રમાણમાં અને હાલની મેંઘવારીના પ્રમાણમાં ઘણ ઓછી છે. ઓછી કિસ્મત રાખવાનું પ્રયોજન શ્રીમાન મહેતાને અમે પૂછ્યું હતું અને તેમણે કહ્યું હતું કે સો મધ્યમ સ્થિતિના મુમુક્ષઓ એક સરખી રીતે તેને લાભ લઇ શકે તેટલા વાસ્તે કિસ્મત ઓછી રાખેલી છે. આશા છે કે શ્રીમાન મહેતાની તે તુય ભાવનાને અવેલી , પ્રસ્તુત ગ્રંથને ગ્રાહકે ઉદારતાથી ખરીદી મળેલી સુન્દર તકનો લાભ લેવા ચૂકશે નહિ. કહેવાની જરૂર નથી કે આ ગ્રંથને ગુર્જરવિદ્વાનોએ આદરપૂર્વક વધાવી લીધું છે અને તે રા. બ. કમળાશકરભાઈ, બેરીસ્ટર મિ. મગનભાઇ, પ્રન્સિપાલ મિ. હીરાલાલ એફ, શ્રીમાન છગનલાલ પંડયા રા. ગણપતરામ ત્રવાડી, વગેરેના પુરતમાં અપાયેલા અભિપ્રાય ઉપરથી માલમ પડે છે. તેવા ઉપયોગી ગ્રંથની પ્રસિદ્ધિ ઉલ્લાસરામ નરોતમદાસ ભટના શ્રેય નિમિતે થઇ છે તે આશ્રયનું સાર્થક્ય થયું છે. વળી “આવજ અધ્યાત્મ જ્ઞાનનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવાનાં કાર્ય માટે રૂ 1000 ) ની સહાયતા આપનાર” શ્રીમાન જગન્નાથ હિમ્મતરામને તેજ ધન્યવાદ ઘટે છે, તેમનાજ આશ્રય વડે “ઉપદેશામૃત” ને લાભ લઈ શકાય છે અને પુસ્તક સાથે શ્રીમદ્ ભગવદગીતા વિના મૂલ્ય શ્રીમાન જગજીવનદાસ હેતશંકર પંડયાએ પિતાના ખર્ચે વહેંચી આપી છે એ પણ અભિનંદન આપવા યોગ્ય વાત છે. આશા છે કે અન્ય શ્રીમાને આવું અનુકરણ કરશે. કેશવ હ. શહ, નોંધ. આ અકાની સાથે માસિકનું નવમું વર્ષ પૂરું થાય છે. જુલાઈ મહિનાથી તેને દસમું વર્ષ બેગશે. વર્ષ દરમિયાન ચાહકગણની તેણે જે સેવા બજાવી છે તે નિવેદન કરવામાં શ્વાઘાનું આળ આવવાના સંભવથી અમે તે વાત પડતી મૂકીએ છીએ. પરંતુ સેવા બજાવતાં જે મુશ્કેલીઓ નડી હોય તે નિવેદન કરવાનું અમે એટલા માટે વાસ્તવિક અને પ્રાસંગિક માનીએ છીએ કે જેથી ગ્રાહક તરફનો ( જે હોય તે) અસંતોષ કમી થાય અને અમારી મુશ્કેલીઓ સમજવાને પરિણામે ગ્રાહ તરફથી તે મુશ્કેલીઓ ટાળવા માટે જોઈતું બળ મળી શકે. ગયે વર્ષે માસિકને ન લેબાસની કક્ષામાં મુકતી વેળાએ અમે જે જે ઉમે, ગ્રાહુકગણના સતિષ માટે રાખી હતી તે, અણધારી ફાટેલી મરકીએ અને હાલની વધતી જતી સંખે મેંઘવારીએ બરાબર બર આવવા દીધી નથી. અમે આ સાચી રીતે સમજી શકયા છીએ. માસિકના સઘળા અંકો નિયમિત પ્રકટ નથી થયા અને લખાણુના કાળે કંક કમી, અપાયા છે એ પણ અમારી જાણ બહાર નથી, પરંતુ સન ગ્રાહકે હાલની મોંધવારીને જે તટસ્થ વૃતિથી વિચાર કરશે તે પિન્ટેજ બાદ કરતાં માત્ર એક રૂપિયા જેટલા લવાજમમાં અમે જે સાહિત્ય પૂરું પાડીએ છીએ તે ઓછું નથી-એની તેમને ખાતરી થયા સિવાય નહિ જ રહે એમ અમે ચેકસ રીતે માની શકીએ છીએ. વળી કવચિત છેડા ફરમાં કમ અપાયા છે તે તેને બદલે આ વર્ષ આપવી મેટમાં વળી જાય છે એટલે એ વિષે વિશેષ અસંતોષનું કારણ રહેતું નથી.