________________
જળ નગરી.
- રાત પડી ને હઝામ “કાંઈ લેવા આવી પહોંચે, હુંશિયારખાને હઝામને કહ્યું--જે ભાઈ તારે તારૂં “કાંઈ ” જોઈએ છે ને ? લે, ચાલ પેલા
ભલામાંથી મને જરા દુધનો ખ્યાલે લાવી આપને. હું જરા દુધ પિને તને પછી “કાંઈ” આપું. હઝામે ગેખલામાંથી પ્યાલે લીધે અને જે હાથમાં ઝાલ્યો કે “અરરર, શેઠ આ દુધમાં તે કાંઈ પડયું છે! જુઓ.” કરી હુંશિઘારખાનને બતાવા દે..
શું પડયું છે કે પેટે ખાને પૂછ્યું.
કાંઈ કરાળીઆ જેવું છે.'
ઓહોહો ! એમાં શું લાવ એ દુધ મારૂં ને મહિ પડેલું “કાંઈ તારૂં. કેમ ખરૂની લે તારૂં “કાંઈ ” એમ કહિ ખાને કળીઓ કાઢી બહાર મુ.
ત્રણ દિવસની મુદત પૂરી થઈ એટલે હુંશિયારખાન પિતાના મિત્ર કમઅક્કલને લઈ જંજાળનગરીમાંથી તેને ગામ જવા નિકળે. ઘેર આવીને શિચારખાને વિચાર કરીને એક મેદાનમાં એક મેટ ને ઉચે માંચડે ઉભે કરાવડાળે, જેના ઉપર કમઅકકલના ઘરને બધે સામાન ગોઠવી દેવડા, પછી તેણે પિલા કમઈલાક-કમઅક્કલના મિત્રને બોલાવા કહ્યું. જ્યારે પેલો આ એટલે પિલે માંચડા તરફ આંગળી કરીને શિકારખાન બોલ્યા જે આ સઉથી છેલ્લે માળે ઘરેણાં ગાંઠા વિગેરે કીમતી ચીજો છે. આ બીજે માળે ઘરના દાણણી વિગેરે છે. ત્રીજે માળે વાસણમુસણ, એમ જે જે માળે જે જે વસ્તુઓ હતી તે તે વસ્તુઓ બતાવીને બો. હવે તારે જેના પર હાથ મુક હોય તેના પર મૂક એટલે તરતજ તે વર, તારે હવાલે કરવામાં આવશે. માંચડા પર ચઢવાને ફક્ત એક જ રહે છે અને તે આ નિસરણી. એટલું બેલી હોશિયારખાને ચૂપ રહ્યા,
પણે પેલે કઈલાક લાગેલો વળીની નિસરણ જે માંચડા પર હતી તેના પર પગ મુકી ચઢવા માંડે, પણ એક પગથીઉં ચઢી બીજા પર પગ મુકે તે પહેલાં તે હુંશિયારખાન બલી ઉઠઃ ઉ રહે ભાઈ, આ નિસરણીના પગથી ઉપર તારો હાથ થી પહેલાં પડે, માટે એ નીસરણી લઈને સંતોષ પામી ઘેર જાએ.”
રા, બાબરાર ગજીપતરામ ઠાકર, બા, એ.
જ લાને આધારે,